1. Home
  2. Tag "Gujarat news"

ગુજરાત બજેટ સત્રના છેલ્લા 2 દિવસમાં લવ જેહાદ સહિત 8 વિધેયકો રજૂ કરાશે

ગુજરાત વિધાનસભા ગૃહમાં બજેટ સત્રના હવે છેલ્લા 2 દિવસ બાકી બે દિવસની બેઠકમાં કુલ 12 વિધેયકો રજૂ કરવામાં આવશે 31મી માર્ચના રોજ 8 વિધેયકો તથા 4 વિધેયકો 1લી એપ્રિલના રોજ યોજાશે અમદાવાદ: હાલ ગુજરાતના વિધાનસભા ગૃહમાં મળી રહેલા બજેટ સત્રમાં હવે છેલ્લા 2 દિવસો બાકી રહ્યા છે. બે દિવસની બેઠકમાં કુલ 12 વિધેયકો રજૂ કરવામાં […]

રાજ્યમાં સતત વધી રહ્યું છે કસ્ટોડીયલ ડેથનું પ્રમાણ, છેલ્લા 2 વર્ષમાં કુલ આટલાં લોકોના થયા મોત

રાજ્યમાં સતત વધી રહ્યા છે કસ્ટોડીયલ ડેથના કિસ્સા છેલ્લા 2 વર્ષમાં રાજ્યમાં કુલ 157 લોકોની કસ્ટોડીયલ ડેથ વર્ષ 2019માં 70 અને વર્ષ 2020માં 87 કસ્ટોડીયલ ડેથ નોંધાઇ નવી દિલ્હી: વિકાસના મોડલ રાજ્ય ગણાતા એવા ગુજરાતમાં જ્યાં એક તરફ સબ સલામતના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી તરફ પોલીસ અત્યાચારો તેમજ કસ્ટોડિયલ ડેથના કિસ્સામાં ઘણો […]

કોરોનાના કેસ ફરી વધતા દ્વારકાધીશ મંદિરના દ્વાર હોળી પર 3 દિવસ રહેશે બંધ

રાજ્યમાં કોરોનાના સતત વધી રહેલા સંક્રમણ બાદ દ્વારકા મંદિરને લઇને મહત્વનો નિર્ણય દ્વારકા મંદિર 27 થી 29 માર્ચ સુધી બંધ રાખવામાં આવશે મંદિર ફુલડોલોત્સવ દરમિયાન મંદિરમાં પ્રવેશ બંધ રાખવાનો નિર્ણય અમદાવાદ: રાજ્યમાં કોરોના સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે ત્યારે જગત મંદિર દ્વારકાએ મહત્વનો નિર્ણય લીધો છે. દ્વારકા મંદિર 27 થી 29 માર્ચ સુધી બંધ […]

ઉનાઇમાં 70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવતો ગરમ પાણીનો ઝરો મળ્યો

પંડિત દીનદયાળ એનર્જી યુનિ.ના CEGEનો દાવો તેઓને ઉનાઇમાં સૌથી ગરમ પાણીનો ઝરો મળ્યો છે ઉનાઇના આ ઝરાનું સરેરાશ તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ છે અમદાવાદ: પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના સેન્ટર ફોર એક્સલેન્સ ફોર જીયોથર્મલ એનર્જીના રિસર્ચરોની ટીમે એક દાવો કર્યો છે. તેમણે ઉનાઇમાં સૌથી વધુ ગરમ રહેતા પાણીનો ઝરો શોધ્યો હોવાનો દાવો કર્યો છે. ઉનાઇ નવસારીથી […]

જામનગર મનપા ચૂંટણીનું મતદાન સંપન્ન: 6 વાગ્યા સુધીમાં 50 ટકા મતદાન, જાણો ક્યાં કેટલું થયું મતદાન

ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં આજે મતદાનનું મહાપર્વ જામનગર મનપા ચૂંટણીમાં 64 બેઠક માટે મતદાન યોજાશે 64 બેઠક માટે ચૂંટણી જંગમાં ઝંપલાવનાર 236 ઉમેદવારોનું ભાવિ ઇવીએમમાં કેદ થશે ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં આજે મતદાનનું મહાપર્વ છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર અને ભાવનગરમાં સવારે 7ના ટકોરે મતદાનની શરૂઆત થઇ થઇ ચૂક્યું હતું જે હવે પૂર્ણ થયું […]

આગામી દિવસોમાં ગુજરાતના આ વિસ્તારોમાં વરસી શકે માવઠું

ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનો જોર ઘટી રહ્યું છે 18 અને 19 ફેબ્રુઆરીના દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં હવામાનમાં પલટો આવશે તાપી અને ડાંગના વિસ્તારમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના અમદાવાદ: ગુજરાતમાં ધીરે ધીરે ઠંડીનું જોર ઘટી રહ્યું છે ત્યારે બીજી તરફ દક્ષિણ ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 18 અને 19 […]

રાજકોટમાં સૌરાષ્ટ્રનું પ્રથમ અર્બન હાટ બનશે, ગ્રામીણ કારીગરો તેની વસ્તુ વેચી શકશે

ગ્રામીણ કારીગરો પોતાની વસ્તુઓ વેચી શકે તે માટે રાજકોટમાં બનશે અર્બન હાટ 9 હજાર ચોરસ મીટર જગ્યા પર અર્બન હાટ બનાવવાનું આયોજન અહીંયા હસ્તકલા કારીગરો, હાથશાળના કારીગરો તેમજ અન્ય કારીગરો પોતાના દ્વારા ઉત્પાદિત પ્રોડક્ટને વેચી શકશે રાજકોટ: ગ્રામીણ કારીગરો પોતાની અનેકવિધ વસ્તુઓનું એક જ સ્થળેથી વેચાણ કરી શકે તે હેતુસર સૌરાષ્ટ્રનું સૌપ્રથમ અર્બન હાટ રાજકોટમાં […]

ઇશાન ભારતમાંથી આવતા ઠંડા પવનને કારણે ગુજરાત ઠંડુગાર, હજી વધશે ઠંડી

ગુજરાતમાં છેલ્લા 2 કે 3 દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળ્યો 20 ડિસેમ્બરથી 10 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ સહિત ગુજરાતમાં કડકડતી ઠંડી પડશે ઇશાન ભારતમાંથી આવતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં શીતલહેર અનુભવાઇ રહી છે અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ઇશાન ભારતમાંથી આવતા ઠંડા પવનના કારણે ગુજરાતમાં શીતલહેર અનુભવાઇ રહી છે. બુધવારે […]

મુસાફરોની માંગ બાદ નડિયાદ રેલવે સ્ટેશન પર વધુ 13 ટ્રેનો ઉભી રહેશે, વાંચો કઇ ટ્રેન ઉભી રહેશે

મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખતા પશ્વિમ રેલવેનો નિર્ણય પશ્વિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનની 13 ટ્રેનોને નડિયાદ સ્ટેશન પર સ્ટોપેજ અપાયું અહીંયા વાંચો કઇ કઇ ટ્રેનોને સ્ટોપેજ આપવામાં આવ્યું નડિયાદ: મુસાફરોની માંગ અને સુવિધાઓને ધ્યાનમાં રાખતા પશ્વિમ રેલવે દ્વારા અમદાવાદ ડિવિઝનની વિવિધ ટ્રેનોને નડિયાદ સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવ્યું છે. નડિયાદ સહિત સમગ્ર ખેડા જીલ્લાના […]

નિર્ણય: જમીન તકરારી નોંધની સુનાવણી હવે સીધા જ પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે

ગુજરાત સરકારે જમીન તકરારી નોંધને લઇને લીધો મહત્વનો નિર્ણય જમીન તકરારી નોંધની અપીલ સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થશે રાજ્યના મહેસૂલ વિભાગે આ અંગેનું આખરી (ફાઈનલ) જાહેરનામું જારી કર્યુ ગાંંધીનગર: ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે જમીન તકરારી નોંધની અપીલ સુનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ કરવા અંગેના નિર્ણયને આખરી મંજૂરી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code