1. Home
  2. Tag "Gujarat news"

રાજ્યપાલ, મુખ્યમંત્રી અને ભાજપ અધ્યક્ષ ટ્રેન મારફત નવસારી પહોંચશે

ગાંધીનગર, 18 જૂન, 2026 – કરકસરની વડાપ્રધાનની અપીલની આજે રાજ્યમાં એક વિશિષ્ટ અસર જોવા મળી હતી. રાજ્યપાલ, મુખ્યમંત્રી તેમજ ગુજરાતના ભાજપ અધ્યક્ષ એક સાથે ટ્રેનમાં નવસારી જવા રવાના થયા હતા. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ નવસારી જિલ્લામાં આયોજિત બે દિવસીય ગ્રામ કલ્યાણ કાર્યક્રમમાં સહભાગી થવા માટે અમદાવાદથી નવસારી સુધીની મુસાફરી વંદે ભારત ટ્રેન મારફત કરી હતી. આ […]

તમિલનાડુ: કે. અન્નામલાઈના નવા આંદોલનને 10 કલાકમાં 10 લાખ લોકોનું સમર્થન

ચેન્નઈ, 6 જૂન 2026: દક્ષિણ ભારતના રાજકારણમાં મોટા ફેરબદલના સંકેત જોવા મળી રહ્યાં છે. તમિલનાડુ ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પૂર્વ પ્રદેશ પ્રમુખ કે. અન્નામલાઈએ શુક્રવારે સત્તાવાર રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપીને સૌને ચોંકાવી દીધા છે. કેન્દ્રીય નેતૃત્વ સાથે વૈચારિક મતભેદોને કારણે પક્ષને અલવિદા કહ્યા બાદ તેમણે તુરંત જ પોતાના નવા રાજકીય આંદોલનની […]

દેશમાંથી દરેક ગેરકાયદેસર ઘૂસણખોરને શોધીને બહાર કાઢવામાં આવશે: અમિત શાહ

ગાંધીનગર, 28 મે 2026: કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે દેશમાં ગેરકાયદેસર ઘૂસણખોરીના મુદ્દે સરકારનું અત્યંત કડક વલણ ફરી એકવાર સ્પષ્ટ કર્યું છે. ગુજરાતના ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં આયોજિત એક વિશાળ જનસભાને સંબોધિત કરતા તેમણે સત્તાવાર જાહેરાત કરી હતી કે દેશમાં રહેતા દરેક ગેરકાયદેસર ઘૂસણખોરની ચોક્કસ ઓળખ કરવામાં આવશે અને તેમને દેશની બહાર ખસેડવામાં આવશે. […]

અરવલ્લીમાં ભાજપે સત્તા સંભાળી, બાયડ-સાઠંબા-ધનસુરા તાલુકા પંચાયતમાં મજબૂત કબજો

હેમંત પરમાર, અરવલ્લી. 26 મે 2026 – અરવલ્લી જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઉત્કૃષ્ટ પ્રદર્શન નોંધાવ્યા બાદ હવે તાલુકા પંચાયતોમાં પણ સત્તા પર મજબૂત પકડ બનાવી છે. ગઈકાલે સોમવારે જિલ્લામાં બાયડ, સાઠંબા અને ધનસુરા તાલુકા પંચાયતમાં ભાજપે ભગવો લહેરાવી દીધો હતો. ત્રણેય તાલુકામાં પક્ષ સમર્થિત ઉમેદવારોની જીત સાથે નવા હોદ્દેદારોની વરણી થતાં કાર્યકરોમાં ઉત્સાહ […]

અરવલ્લી જિલ્લા પંચાયતને મળ્યા નવા સુકાની, ભાજપે ગોઠવી વિકાસની ટીમ

હેમંત પરમાર, અરવલ્લી. 23 મે, 2026 – અરવલ્લી જિલ્લા પંચાયતમાં નવી બોડીની રચનાને લઈ આજે યોજાયેલી પ્રથમ બેઠકમાં નવા પદાધિકારીઓની સત્તાવાર વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની ચૂંટણી બાદ યોજાયેલી આ મહત્વપૂર્ણ બેઠકમાં ભાજપ દ્વારા વિવિધ હોદ્દાઓ માટે પસંદ કરાયેલા ઉમેદવારોને બહુમતીના આધારે ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે મયુરકુમાર પટેલની પસંદગી કરવામાં […]

ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈશ્નવે ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લીધા

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ – વિધાનસભા અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી તથા નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં લોકભવન ખાતે શપથવિધિ સંપન્ન ગાંધીનગર, 13 મે, 2026 – ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈશ્નવે ગુજરાતના લોકાયુક્ત તરીકે શપથ લીધા છે. ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ સેવાનિવૃત્ત ન્યાયમૂર્તિ શ્રી બિરેન વૈષ્ણવને ગાંધીનગરમાં લોકભવન ખાતે ગુજરાત રાજ્યના લોકાયુક્ત તરીકેના શપથ લેવડાવ્યા હતા. […]

ઉત્તર ભારત ગરમીમાં શેકાયું: બાંદા 46.6 ડિગ્રી સાથે દેશનું સૌથી ગરમ શહેર, કાનપુરમાં 56 વર્ષનો રેકોર્ડ તૂટ્યો

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: ઉત્તર અને મધ્ય ભારતના રાજ્યોમાં હાલ આકરો ઉનાળો પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યો છે. રવિવારે ઉત્તર પ્રદેશનું બાંદા 46.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સમગ્ર દેશમાં સૌથી ગરમ સ્થળ નોંધાયું હતું. અગાઉના દિવસે પણ અહીં પારો 47.7 ડિગ્રીએ પહોંચ્યો હતો. ગરમીની આ લહેર એટલી પ્રબળ છે કે હવામાન વિભાગે આગામી દિવસોમાં […]

એક વ્યક્તિ ખોટી હોઈ શકે, પણ સાત નહીં: રાઘવ ચઢ્ઢા

નવી દિલ્હી, 27 એપ્રિલ 2026: આમ આદમી પાર્ટી (આપ) સાથે છેડો ફાડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ સોમવારે પોતાના આ મોટા નિર્ણય પાછળનું મૌન તોડ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કરીને ચઢ્ઢાએ ભાવુક અંદાજમાં જણાવ્યું કે, તેમણે કેમ પોતાના જીવનના ૧૫ વર્ષ જે પાર્ટીને આપ્યા તેને છોડવી પડી. તેમણે સ્પષ્ટ કર્યું […]

પશ્ચિમ એશિયા કટોકટી: ભારત સરકારે ઈંધણ અને નાગરિકોની સુરક્ષા માટે લીધા મોટા નિર્ણય

નવી દિલ્હી, 22 એપ્રિલ 2026: પશ્ચિમ એશિયામાં સર્જાયેલી અસ્થિર ભૌગોલિક-રાજકીય પરિસ્થિતિને પગલે ભારત સરકારે દેશમાં આવશ્યક ચીજવસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા અને ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કમર કસી છે. આજે નેશનલ મીડિયા સેન્ટર ખાતે આયોજિત બ્રીફિંગમાં પેટ્રોલિયમ, વિદેશ મંત્રાલય અને ડેરી વિભાગના ઉચ્ચ અધિકારીઓએ સરકાર દ્વારા લેવામાં આવેલા મહત્વના પગલાંની વિગતો આપી હતી. પશુપાલન […]

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે મહાસાગર એકેડેમીનું ઉદ્ઘાટન, દરિયાઈ સુરક્ષા અને કાયદા ક્ષેત્રે ભારતનું નવું કદમ

ગાંધીનગર, 22 એપ્રિલ 2026: ગુજરાતની ધરતી પરથી ભારતના દરિયાઈ વિઝનને વધુ મજબૂત કરવાના હેતુથી ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે ‘મહાસાગર એકેડેમી’નું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારતીય મેરીટાઇમ યુનિવર્સિટી સાથેની ભાગીદારીમાં શરૂ થયેલી આ એકેડેમી શિક્ષણ, સંશોધન અને નીતિ નિર્ધારણ માટે એક વૈશ્વિક પ્લેટફોર્મ પૂરું પાડશે. આ પ્રસંગ્રે મુખ્ય મહેમાન વાઇસ એડમિરલ બિસ્વજીત દાસગુપ્તાએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code