1. Home
  2. Tag "Gujarat politics"

ગુજરાત ભાજપ અધ્યક્ષે પશ્ચિમ બંગાળ અને પંજાબમાં હિંસાને વખોડી કાઢી, જાણો શું કહ્યું?

TMC એટલે T= તુષ્ટિકરણની રાજનીતિ, M= માફિયા તેમજ ગુંડારાજ અને C= ક્રાઈમ કલ્ચરઃ જગદીશભાઈ વિશ્વકર્મા ગાંધીનગર, 17 જાન્યુઆરી, 2026ઃ ગુજરાત ભાજપના અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માએ પશ્ચિમ બંગાળ અને પંજાબની હિંસક ઘટનાઓને વખોડી કાઢતા બંને રાજ્ય સરકારની નીતિ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. ભાજપા કાર્યાલય “શ્રી કમલમ” ખાતે પત્રકાર પરિષદને સંબોધિત કરતા ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ […]

ગુજરાત કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા – પરિવર્તનનો શંખનાદ’નું સમાપન: VIDEO

આમ આદમી પાર્ટી ભાજપની જ રણનીતિનો ભાગ છે તેનો હેતુ મતવિભાજન કરીને ભાજપને ફાયદાઓ પહોંચાડવાનો છે : મુકુલ વાસનિક ૧૪૦૦ કિ.મી.ની બીજા ચરણની યાત્રાના સમાપન પ્રસંગે દાહોદ ખાતે આયોજિત જનઆક્રોશ સભામાં પ્રચંડ જનસમર્થન દાહોદ, 7 જાન્યુઆરી, 2026 – Gujarat Congress  ગુજરાત કોંગ્રેસની બીજા તબક્કાની જનઆક્રોશ યાત્રાનું સમાપન થયું છે. ગત 20 ડિસેમ્બરે શરૂ થયેલી પરિવર્તનના […]

પૂછતા હૈ ભાજપ: કોંગ્રેસને રામ, ગામ અને કામ સાથે શું વાંધો છે?

[અલકેશ પટેલ] ગાંધીનગર, 6 જાન્યુઆરી, 2026: What is the problem with Congress with Ram, village and work? કોંગ્રેસને મૂળભૂત રીતે રામના નામ સામે વાંધો વાંધો હોય એવું જણાય છે તેમ જણાવી ભારતીય જનતા પાર્ટીએ આજે આક્ષેપ કર્યો હતો કે હકીકતે મુખ્ય વિપક્ષને રામ, ગામ અને કામ ત્રણે સામે વાંધો છે. ગુજરાત ભાજપના મુખ્ય કાર્યાલય શ્રી કમલમ […]

કોંગ્રેસની ‘જન આક્રોશ યાત્રા’ – પરિવર્તનના શંખનાદનો રવિવારે 14 દિવસ

અમદાવાદ, 3 ડિસેમ્બર, 2026 – Congress’ ‘Jan Aakrosh Yatra’ કોંગ્રેસની બીજા તબક્કાની જનઆક્રોશ યાત્રા મધ્ય ગુજરાતમાં છેલ્લા 13 દિવસથી ચાલી રહી છે. આ દરમિયાન રાજ્યના વિપક્ષ દ્વારા લોકસંપર્ક કરીને તેમના પ્રશ્નો વિશે ચર્ચા કરવામાં અને વાચા આપવામાં આવી રહી છે. આવતીકાલે અર્થાત રવિવારે આ યાત્રાનો 14 દિવસ છે. પક્ષ દ્વારા જારી એક અખબારી યાદીમાં જણાવ્યા […]

બગદાણા ઘટના અંગે કોંગ્રેસના આક્ષેપ ભાજપે ફગાવ્યાઃ જુઓ વીડિયો

ભાવનગર, 2 જાન્યુઆરી, 2026 – Bagdana incident મહુવાના બગદાણામાં યુવાન નવનીત બાલધિયા પર થયેલા હિચકારા હુમલાની ઘટનાના પડઘા હવે સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. આ મામલે રાજકીય ગરમાવો વધ્યો છે અને કોંગ્રેસના આક્ષેપનો ભાજપના મુખ્ય પ્રવક્તાએ જવાબ આપ્યો છે. બીજી તરફ પૂર્વ મંત્રીઓ અને કોળી સમાજના અગ્રણીઓ પીડિતના ખબર-અંતર પૂછવા મહુવાની હનુમંત હોસ્પિટલે દોડી આવ્યા હતા. […]

VIDEO: નવા વર્ષથી કોંગ્રેસ આક્રમક રીતે ‘મહા જનસંપર્ક અભિયાન’ કાર્યક્રમ સાથે મેદાનમાં ઉતરશે

અમદાવાદ, 31 ડિસેમ્બર, 2025 – Congress will start ‘Maha Jan Sampark Abhiyan’ આગામી ૨૦૨૬ના વર્ષ માટે સંગઠનાત્મક આયોજન અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ દ્વારા ‘મહા જનસંપર્ક અભિયાન’ શરૂ કરવામાં આવશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ, રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં આ અંગે જાહેરાત કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું […]

ભાજપના મુખ્ય પ્રવક્તા ડૉ. અનિલ પટેલ અને મીડિયા ઈન્ચાર્જ પ્રશાંત વાળાએ કાર્યભાર સંભાળ્યો

કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી તથા પ્રદેશ ભાજપપ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા સહિત ટોચના નેતાઓએ ગુજરાત ભાજપની ટીમ સાથે બેઠક યોજી ગાંધીનગર, 29 ડિસેમ્બર, 2025: Gujarat BJP new team ગુજરાતમાં ભાજપના સંગઠનમાં નવા પદાધિકારીઓની જાહેરાત બાદ સૌએ કાર્યભાર સંભાળી લીધો છે. જોકે તે પહેલાં આજે સોમવારે, 29 ડિસેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત અગ્રણી નેતાઓએ પક્ષના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code