1. Home
  2. Tag "Gujarat Sahitya Academy"

AIની પાર છે આત્મત્વ: ભારતકૂલ અધ્યાય–૨માં ભાગ્યેશ જહાએ માનવ ચેતનાની શક્તિ ઉજાગર કરી

(અલકેશ પટેલ) અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025ઃ Bhayesh Jaha in Bharatkool Chapter 2 આધ્યાત્મ, સંસ્કૃતિ અને કલાત્મક અભિવ્યક્તિના સંગમરૂપ ભારતકૂલ અધ્યાય–૨માં સૌથી વિચારપ્રેરક અને અંતર્મુખ બનાવતી ક્ષણ ભાગ્યેશ જહાના સંવાદથી સર્જાઈ. તેમના વિચારો દ્વારા શ્રોતાઓનું ધ્યાન બહારની દુનિયાથી હટાવીને આત્મત્વ—ભારતીય તત્વજ્ઞાનના મૂળ તત્ત્વ— તરફ વળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં જ સમાપન થયેલા ભારતકૂલના અધ્યાય-2માં સામેલ થયેલા […]

હિંદી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તક ‘હિન્દુત્વ’નું ઑનલાઇન વિમોચન યોજાશે

હિંદી સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત પુસ્તક હિન્દુત્વનું ઑનલાઇન પુસ્તક વિમોચન યોજાશે આવતીકાલે એટલે કે તારીખ 22 જાન્યુઆરીના રોજ સાંજે 4.00 કલાકે યોજાશે કાર્યક્રમ ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી પુસ્તકનું વિમોચન કરશે અમદાવાદ: ગુજરાતી, સંસ્કૃત તેમજ અન્ય આધુનિક ભાષાઓના સંવર્ધન અને વિકાસને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશ સાથે વર્ષ 1981માં ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના થઇ હતી. ગુજરાત સાહિત્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code