1. Home
  2. Tag "Gujarat University"

ગુજરાત યુનિવર્સિટીએ જેલના કેદીઓ માટે ઈન્ટર્નશીપના નિયમો બદલ્યા

અમદાવાદ, 31 મે, 2026 : Gujarat University changes internship rules for jail inmates નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત અંડર ગ્રેજ્યુએટ (UG) કોર્સીસના વિદ્યાર્થીઓ માટે છઠ્ઠા સેમેસ્ટરમાં ઇન્ટર્નશિપ કરવી ફરજિયાત છે. ત્યારે ગુજરાત યુનિવર્સિટી દ્વારા જેલમાંથી એક્સ્ટર્નલ તરીકે અભ્યાસ કરતા કેદીઓ માટે નિયમમાં મોટો ફેરફાર કર્યો છે. હવેથી જેલના કેદી વિદ્યાર્થીઓએ ઇન્ટર્નશિપ કરવા માટે જેલની બહાર […]

ગુજરાત યુનિવર્સિટીની લાપરવાહીને લીધે વિદ્યાર્થીઓ સ્કોલરશીપથી વંચિત

 અમદાવાદ, 20 મે, 2026 : Students deprived of scholarship due to negligence  ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશોની લાપરવાહીને કારણે હજારો વિદ્યાર્થીઓ કેન્દ્ર પરિસ્કૃત પ્રિ-મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપથી વંચિત રહી ગયા છે. કહેવાય છે કે,  ગુજરાત યુનિવર્સિટીએ હેડ ઓફ ઇન્સ્ટિટ્યૂટની નિમણૂક ન થતા આધારકાર્ડ બેઝ્ડ બાયોમેટ્રિક ઈ-કેવાયસી  થઈ શક્યું નહીં. જેના લીધે 1300 કરતાં વધુ વિદ્યાર્થીઓની 60 […]

ગુજરાત યુનિવર્સિટીનો કરોડોના ખર્ચે બનાવાયેલો સ્વિમિંગ પુલ 7 વર્ષથી બંધ હાલતમાં

 અમદાવાદ, 13 મે 2026 : Swimming pool has been closed for 7 years   રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત યુનિવર્સિટી દ્વારા યુનિ કેમ્પસમાં વર્ષ 2018માં અંદાજે 7 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો ઓલિમ્પિક કક્ષાનો આધુનિક સ્વિમિંગ પુલ છેલ્લા સાત વર્ષથી વપરાશ વિના બંધ હાલતમાં છે. સ્વિમિંગ પુલ બનાવ્યા બાદ એમાં એકપણ વાર પાણી ભરવામાં આવ્યું નથી, […]

ગુજરાત યુનિવર્સિટી – ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી વચ્ચેના MoU રિન્યુ કરવામાં આવ્યા

ઓસાકા/અમદાવાદ, 22 એપ્રિલ, 2026 – ગુજરાત યુનિવર્સિટી અને જાપાનની ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી વચ્ચે સહયોગ માટેના પાંચ દાયકા જૂના MoU રિન્યુ કરવામાં આવ્યા છે. અમદાવાદસ્થિત ગુજરાત યુનિવર્સિટીએ 22 એપ્રિલ, 2026ના રોજ જાપાનના ઓસાકાની ઓતેમોન ગાકુઈન યુનિવર્સિટી સાથેના તેના 56 વર્ષ જૂના મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) રિન્યુ કર્યા છે એટલું જ નહીં પરંતુ સમય અનુસાર તેમાં અપગ્રેડેશન […]

ગુજરાત યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મુદ્દે સિન્ડિકેટની બેઠકમાં હોબાળો

અમદાવાદ, 13 એપ્રિલ 2026: ગુજરાત યુનિવર્સિટીમાં કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારના મામલે સિન્ડિકેટની બેઠકમાં હોબાળો થયો હતો. સિન્ડિકેટની બેઠકમાં સભ્યોએ યુનિવર્સિટીના વહીવટમાં કરોડોના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરીને કુલપતિ નીરજા ગુપ્તા અને રજિસ્ટ્રાર પિયુષ પટેલ પાસે લેખિતમાં ખુલાસો માંગ્યો છે. યુનિવર્સિટીમાં ચાલતા ભ્રષ્ટાચારના મુદ્દે રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને પણ રજુઆતો કરવામાં આવી છે. રાજ્યની સૌથી મોટી ગણાતી ગુજરાત […]

NEP 2020 અંતર્ગત એમ.કોમ. અભ્યાસક્રમ અને માળખા અંગે વર્કશોપ યોજાયો

અમદાવાદ, 4 એપ્રિલ, 2026 – Gujarat University સ્કૂલ ઓફ કોમર્સ દ્વારા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 અનુસાર એમ.કોમ. અભ્યાસક્રમ અને માળખા અંગે એકદિવસીય વર્કશોપનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપનું આયોજન ડૉ. આશિષ જનકરાય દવે, ડીન, ફેકલ્ટી ઓફ કોમર્સ, અને ડૉ. હેમલ પંડ્યા, ડિરેક્ટર, સ્કૂલ ઓફ કોમર્સના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં ડૉ. એન. […]

ગુજરાત યુનિ.માં પપેટ કળાનો વર્કશોપ: વિદ્યાર્થીઓએ ‘બા અને બાપુ’ પપેટ શો દ્વારા દાંડી યાત્રાની સ્મૃતિ તાજી કરી

અમદાવાદ, 12 માર્ચ 2026: ગુજરાત યુનિવર્સિટીના માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ વિભાગ દ્વારા સેમેસ્ટર-૨ ના વિદ્યાર્થીઓ માટે ‘સમૂહ સંચારના માધ્યમ તરીકે પપેટ’ વિષય પર એક વિશેષ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ સમૂહ સંચારમાં પપેટ (કઠપૂતળી) ની ભૂમિકા સમજવાની સાથે વિવિધ પ્રકારના પપેટ બનાવવાની કળા શીખી હતી. વર્કશોપના અંતે વિદ્યાર્થીઓ દ્વારા બે […]

ગુજરાત યુનિવર્સિટીમાં મનોવિજ્ઞાન વિભાગ દ્વારા કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદ, 18 ફેબ્રુઆરી, 2026 – Gujarat University ગુજરાત યુનિવર્સિટીના સ્કુલ ઓફ સાયકોલોજી, એજ્યુકેશન અને ફિલોસોફી વિભાગમાં આજે 18 ફેબ્રુઆરીને બુધવારે એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના મનોવિજ્ઞાન વિભાગ દ્વારા THE RELEVANCE OF CONTEMPORARY IN PSYCHOLOGY  WORLD’ થીમ ઉપર એક દિવસીય નેશનલ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ મનોવિજ્ઞાનના અધ્યાપકો હાજર […]

AIની પાર છે આત્મત્વ: ભારતકૂલ અધ્યાય–૨માં ભાગ્યેશ જહાએ માનવ ચેતનાની શક્તિ ઉજાગર કરી

(અલકેશ પટેલ) અમદાવાદ, 17 ડિસેમ્બર, 2025ઃ Bhayesh Jaha in Bharatkool Chapter 2 આધ્યાત્મ, સંસ્કૃતિ અને કલાત્મક અભિવ્યક્તિના સંગમરૂપ ભારતકૂલ અધ્યાય–૨માં સૌથી વિચારપ્રેરક અને અંતર્મુખ બનાવતી ક્ષણ ભાગ્યેશ જહાના સંવાદથી સર્જાઈ. તેમના વિચારો દ્વારા શ્રોતાઓનું ધ્યાન બહારની દુનિયાથી હટાવીને આત્મત્વ—ભારતીય તત્વજ્ઞાનના મૂળ તત્ત્વ— તરફ વળ્યું હતું. ગુજરાત યુનિવર્સિટી ખાતે તાજેતરમાં જ સમાપન થયેલા ભારતકૂલના અધ્યાય-2માં સામેલ થયેલા […]

રસપ્રદ કાર્યક્રમો અને સંવાદો સાથે ભારતકૂલ અધ્યાય–2નું ભવ્ય સમાપન

પૂર્ણાહુતિ પ્રસંગે શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ જીવનને સાર્થક બનાવવાની ગહન માર્ગદર્શન આપ્યું અમદાવાદ, 15 ડિસેમ્બર 2025: Grand conclusion of Bharatkool Chapter 2 ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને સનાતન ધર્મના શાશ્વત મૂલ્યોની ઉજવણી રૂપે આયોજિત ભારતકૂલ અધ્યાય–2 મહોત્સવનું ત્રીજા દિવસે ભવ્ય રીતે સમાપન થયું. 12 થી 14 ડિસેમ્બર 2025 દરમિયાન યોજાયેલા આ મહોત્સવનો મુખ્ય હેતુ કલા, સાહિત્ય, સંગીત, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code