1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં શિક્ષકો માટે પ્રાકૃતિક કૃષિ સંમેલનો યોજાશે

ગાંધીનગરઃ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ આપવામાં શિક્ષકો પણ સંવાહક બનશે. રાજ્યના તમામ જિલ્લાઓમાં ખાસ શિક્ષકો માટે પ્રાકૃતિક કૃષિ પ્રશિક્ષણ સંમેલનો યોજાશે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી શિક્ષકોને સંબોધન કરશે. રાજ્યના શિક્ષણ મંત્રી  ડૉ. કુબેરભાઈ ડીંડોરે રાજભવનમાં રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી સાથે બેઠક કરીને જનસુખાકારી માટે અત્યંત અનિવાર્ય એવી પ્રાકૃતિક ખેતી પદ્ધતિનો વ્યાપ વધારવામાં શિક્ષણ વિભાગના સહયોગ માટે વિચાર-વિમર્શ […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્વે મતદારયાદીમાં 6.89 લાખ મતદારોનો થયો ઉમેરો

ગાંધીનગરઃ ચૂંટણી પંચની સુચનાનુસાર અને મુખ્ય નિર્વાચન અધિકારીના માર્ગદર્શન હેઠળ રાજ્યભરમાં તા.27 ઑક્ટોબરથી તા.09 ડિસેમ્બર, 2023 સુધી મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-2024 યોજાયો હતો. તા.27 ઑક્ટોબર, 2023ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવેલી મુસદ્દા મતદાર યાદીમાં 2,51,54,900 પુરૂષ, 2,36,03,382 સ્ત્રી અને 1,427 ત્રીજી જાતિના મળી કુલ 4,87,59,709 મતદારો નોંધાયેલા હતા. તા.05 જાન્યુઆરી-2024ના રોજ આખરી મતદાર યાદી પ્રસિદ્ધ […]

ગુજરાતમાં ઠંડીનો ચમકારો, 10 શહેરમાં ઠંડીનો પારો 13 ડિગ્રી ઉપર પહોંચ્યો

રાજ્યનું સૌથી ઠંડુ નગર નલિયા રહ્યું નલિયામાં લઘુત્તમ તાપમાન 8 ડિગ્રીની આસપાસ નોંધાયું લોકો ઠંડીથી બચલા લઈ રહ્યાં છે ગરમ વસ્ત્રોનો સહારો અમદાવાદઃ ગુજરાતમાં શિયાળો જામ્યો છે અને જાન્યુઆરીના પ્રારંભ સાથે જ હાલ કડકડતી ઠંડી પડી રહી છે. રાજ્યમાં શીતલહેરનું મોજુ ફરી વળતા લોકો ઠંડીથી ઠુઠવાયા છે. દરમિયાન રાજ્યના 10 શહેરમાં 13 ડિગ્રીની નીચે તાપમાન […]

ધરપકડની આશંકા વચ્ચે અરવિંદ કેજરીવાલનું મિશન-24, ગુજરાતથી કરશે પ્રારંભ

નવી દિલ્હી: કથિત શરાબ ગોટાળામાં ઈડીની તપાસનો સામનો કરી રહેલા અરવિંદ કેજરીવાલ મિશન લોકસભા ચૂંટણીનો પ્રારંભ કરવા જઈ રહ્યા છે. ધરપકડની આશંકા વચ્ચે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવવાના છે. પાર્ટી સૂત્રોને ટાંકીને મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે કેજરીવાલ 6 જાન્યુઆરીથી ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આવશે અને લોકસભા ચૂંટણીની તૈયારીઓને ધાર આપશે. આમ આદમી પાર્ટીના સૂત્રો […]

ગુજરાતમાં PSI, PI, સહિત પોલીસ અધિકારીઓએ મિલ્કતોની માહિતી ફરજિયાત આપવી પડશે,

ગાંધીનગરઃ ગુજરાતમાં લાંચ-રૂશ્વતના કેસ વધતા જાય છે. સૌથી વધુ મહેસુલ અને ગૃહ વિભાગમાં ભ્રષ્ટાચાર થાય છે. ત્યારે રાજ્યના ગૃહ વિભાગે એક પરિપત્ર જારી કરીને તમામ પીએસઆઈ, પીઆઈ, સહિત એસીપી, ડીવાયએસપી અધિકારીઓની સ્થાવર તથા જંગમ મિલ્કતો, એફડી સહિતની વિગતો માંગવામાં આવી છે. તમામ પોલીસ અધિકારીઓએ ઓનલાઈન વિગતો આપવી પડશે. સૂત્રોના જણાવ્યા મુજબ રાજ્યમાં  ભ્રષ્ટાચાર માટે બદનામ […]

ગુજરાતમાં 9 લાખથી વધુ ખેડુતોએ 7,53,000 એકર જમીનમાં કરી પ્રાકૃતિક ખેતી

ગાંધીનગરઃ  રાજ્યમાં વધુને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવી રહ્યા છે. વર્ષ – 2023 ના અંત સુધીમાં 9 લાખ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થયા છે. 7,53,000 એકર જમીનમાં પ્રાકૃતિક ખેતી થઈ રહી છે. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં રાજભવનમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા માટે વિસ્તૃત વિચાર-વિમર્શ કરાયો હતો. રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ કહ્યું […]

ગુજરાતમાં છેલ્લા એક વર્ષમાં 13 પરિવારોએ સામુહિક આત્મહત્યા કરીઃ કોંગ્રેસ

અમદાવાદઃ  ગુજરાતમાં  વિકાસની આંધળી દોટમાં વધતી જતી અસમાનતા વચ્ચે છેલ્લા એક વર્ષમાં 13થી વધુ પરિવારોએ સામુહિક આત્મહત્યા કરી જીવન ટુંકાવ્યું છે, રાજ્યમા વધતા જતી આત્મહત્યાની ઘટનાઓ રોકવા માટે ભાજપ સરકાર સદંતર નિષ્ફળ અને અસંવેદનશીલ રહી છે. તેમ પ્રદેશ પ્રદેશ કોંગ્રેસ મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, છેલ્લા […]

ડિજીટલ ગુજરાતઃ કોલેજમાં પ્રવેશ માટે હવે વિદ્યાર્થીઓ અને વાલીઓને દુર-દુર સુધી નહીં ખાવા પડે ધક્કા

અમદાવાદઃ રાજ્ય સરકારના ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે આજે કૉલેજમાં એડમિશન પ્રક્રિયા માટે દેશનું પ્રથમ કોમન પોર્ટલ GCAS (ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ) લોન્ચ કરાયુ હતું. રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરીયા પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં NEP-2020 (રાષ્ટ્રીય શિક્ષણ નીતિ) લાગુ કરવામાં આવી છે. જેની […]

ગુજરાતમાં હાટ એકેટના વધતા બનાવો વચ્ચે 2.18 લાખથી વધારે શિક્ષકોને CPRથી તાલીમબદ્ધ કરાયાં

અમદાવાદઃ રાજ્યના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી પોલીસને CPRથી તાલીમબદ્ધ કર્યા બાદ રાજ્યના શિક્ષકોને પણ તાલીમબદ્ધ કરવા ત્રણ તબક્કામાં એક-એક દિવસીય CPR તાલીમ આપવાનું આયોજન રાજ્ય સરકારે કર્યું હતું. જે અંતર્ગત તા. 3જી ડિસેમ્બરે યોજાયેલા પ્રથમ તબક્કામાં 86 હજારથી વધુ શિક્ષકોને, તા. ૧૭મી ડિસેમ્બરે બીજા તબક્કાની તાલીમમાં ૭૭ હજારથી વધુ શિક્ષકોને તેમજ ત્રીજા તબક્કાની તાલીમમાં બાકી […]

ગુજરાતમાં શીત લહેરનું મજુ ફરી વળતા લોકો ઠુંઠવાયાં, નલિયા સૌથી ઠંડુ નગર

રાજ્યના મોટાભાગના શહેરોમાં ઠંડીનો પારો 14 ડીગ્રીની આસપાસ રહ્યો આગામી દિવસોમાં રાજ્યમાં ઠંડી વધવાની આગાહી અમદાવાદઃ ઉત્તરભારતમાં પડેલી હિમ વર્ષાને પગલે ગુજરાતમાં શીતલહેરનું મોજુ ફરી વળ્યું છે. જેથી લોકો હાલ કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. દરમિયાન નલિયા રાજ્યનું સૌથી ઠુંડ નગર રહ્યું હતું. નલિયામાં 8 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં પણ ઠંડીનો પારો ગગડીને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code