1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ આજથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં

ગાંધીનગરઃ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણરૂપી 30 દિવસીય શિવોત્સવનો આજથી પ્રારંભ થયો છે, જેની પૂર્ણાહુતી તા.21-08-2025 શ્રાવણ વદ અમાસના રોજ થશે. શ્રાવણ માસમાં સોમનાથ ભજન, ભોજન અને ભક્તિનું સંગમ કેન્દ્ર બનશે. દેશ-વિદેશના શ્રદ્ધાળુ સોમનાથ મહાદેવના દર્શન કરી ભોળાનાથ શિવજીના જાપમાં લીન થશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ માસને લઈને સોમનાથ આવનારા તેમજ ન આવી શકનારા […]

ગુજરાતને આંગણવાડી માટે બે વર્ષમાં રૂ.2039 કરોડ ફાળવાયા પણ 828 કરોડ ખર્ચાયા જ નહીં

ગુજરાતમાં 10 હજાર આંગણવાડી પણ ભાડાંના મકાનમાં ચાલે છે, રાજ્યની 2788 આંગણવાડીમાં કોઇ વર્કર નથી, ફંડ વપરાયું નહીં છતાં વર્ષ 2025-26માં જુન સુધી વધુ 151 કરોડ ફાળવાયા અમદાવાદઃ  ગુજરાતમાં આંગણવાડીના સંચાલન અને બાળકોને પોષણક્ષમ ભોજન મળી રહે માટે કેન્દ્ર સરકાર દ્વારા કરોડોની રકમ ફળવવામાં આવે છે. જેમાં આંગણવાડી-પોષણ મિશન 2.0 હેઠળ 2022-23 અને 2023-24માં ગુજરાતને […]

ગુજરાતમાં ભેળસેળીયા સામે 7 વર્ષની કેદ અને 10 લાખના દંડનો કડક કાયદો બનાવાશે

ખાદ્ય સલામતી અને ધોરણ અધિનિયમ 2006 હેઠળ દંડની જોગવાઈમાં મોટા ફેરફાર કરાશે, સરકારે 30 દિવસમાં ઓનલાઈન સૂચનો અને અભિપ્રાયો મંગાવ્યા, ખાદ્ય ચિજ-વસ્તુમાં ભેળસેળ વધતા સરકાર કડક કાયદો બનાવશે ગાંધીનગર: રાજ્યમાં ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધી રહ્યું છે. તેના લીધે લોકોના આરોગ્યને નુકસાન થઈ રહ્યું છે. ત્યારે ખાદ્ય ચિજ-વસ્તુઓમાં ભેળસેળ અટકાવવા માટે કડક કાયદો બનાવવા સરકાર […]

ગુજરાતમાં બપોર સુધીમાં 47 તાલુકામાં પડ્યો વરસાદ, નવસારીમાં જળબંબાકાર

આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા, ગુજરાતમાં સીઝનનો સરેરાશ વરસાદ 54.14 ટકા નોંધાયો, આજે 33 જિલ્લામાં યલો એલર્ટ અપાયુ અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરના 4 વાગ્યા સુધીમાં 47 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં નવસારીના જલાલપોરમાં 3 ઈંચથી વધુ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા હતાય જ્યારે નવસારી, ગણદેવી, સુરતના મહુવા, પલસાણા, વડોદરાના કરજણ, સહિત 47 […]

ગુજરાતમાં ભારે વરસાદને લીધે 28 ડેમ છલકાયાં, 46 ડેમ હાઈએલર્ટ પર

207 જળાશયમાં સરેરાશ 60% જળસ્તર, સરદાર સરોવર ડેમ 78 ટકા ભરાયો, 25 ટકાથી નીચે ભરાયેલા હોય તેવા 38 જળાશયો અમદાવાદઃ રાજ્યમાં અષાઢ મહિનો વર્ષાથી ભરપૂર રહ્યો છે. રાજ્યમાં 53.39 ટકા વરસાદ પડી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 63.35 ટકા, ઉત્તર ગુજરાતમાં 52.48 ટકા,  મધ્ય ગુજરાતમાં 50.06 ટકા, સૌરાષ્ટ્રમાં 52.66 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 56.32 […]

ગુજરાતમાં જામ્યો વરસાદી માહોલ, બપોર સુધીમાં 83 તાલુકામાં પડ્યો વરસાદ

અમદાવાદ સિટીમાં 3.66 ઈંચ અને કપડવેજમાં 2.76 ઈંચ, ગુજરાતમાં સીઝનનો 53.39 ટકા વરસાદ નોંધાયો, 20 જિલ્લામાં અપાયું ઓરેન્જ એલર્ટ, અમદાવાદઃ રાજ્યભરમાં અષાઢી માહોલ જામ્યો છે.અમદાવાદ અને ગાંધીનગર સહિત 21 જિલ્લામાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે આજે બપોરના 2 વાગ્યા સુધીમાં 83 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં અમદાવાદમાં સૌથા વધુ 3.66 ઈંચ […]

ગુજરાતમાંથી વર્ષ 2024-25માં 856 મેટ્રિક ટન કેરીની વિદેશમાં નિકાસ કરાઈ

છેલ્લા પાંચ વર્ષમાં કુલ 3,000 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ, ફળ-ફૂલ પાકના કુલ વાવેતર વિસ્તારના 37 ટકા વિસ્તારમાં માત્ર કેરીની ખેતી, બાવળામાં ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી દ્વારા 224 મે.ટન કેસર કેરીનું ઇરેડીયેશન કરીને નિકાસ કરી ગાંધીનગરઃ   ભારતને વિશ્વનો સૌથી મોટો કેરી ઉત્પાદક દેશ બનાવવામાં ગુજરાતનું યોગદાન હંમેશા નોંધપાત્ર રહ્યું છે. આજે ગુજરાતની કેરી, ખાસ કરીને […]

ગુજરાતમાં હજુ સપ્તાહ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે, 5 જિલ્લમાં ઓરેન્જ એલર્ટ

રવિવારે બપોરે સુધીમાં 93 તાલુકામાં પડ્યો વરસાદ, આગામી સપ્તાહ સુધી સાર્વત્રિક છૂટો-છવાયો વરસાદ પડશે, પોરબંદર સહિત કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોર સુધીમાં 93 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં જુનાગઢના માંગરોળમાં 3.5 ઈંચ, તેમજ જામનગરના જોડિયા, ધ્રોળ, સહિત તાલુકામાં દોઢથી અઢી ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. આજે બપોરે 12 […]

ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી

ગાંધીનગરઃ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદી માહોલ જામ્યો છે. જોકે હવામાન વિભાગ દ્વારા હવે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી થોડા દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કરેલી આગાહી મુજબ અમદાવાદમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેલી છે. ગત મોડી […]

ગુજરાત ‘ટ્રાઈબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ’ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું

ગાંધીનગરઃ ગુજરાત ‘ટ્રાઈબલ જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટ’ શરૂ કરનાર દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. આ યોજનાનો ઉદ્દેશ્ય આદિવાસી સમુદાયોમાં જોવા મળતા રોગોને સમજવાનો અને તેમને વધુ સારી સારવાર પૂરી પાડવાનો છે. આ માહિતી આદિવાસી વિકાસ મંત્રી ડૉ. કુબર ડિંડોરે ગાંધીનગરમાં એક બેઠક દરમિયાન આપી હતી. આ યોજના વિજ્ઞાન અને પરંપરાને જોડીને આદિવાસી સમુદાયોના સ્વાસ્થ્યને સુધારવાનો એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code