1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં દશામાની મૂર્તિ વિસર્જન સમયે ત્રણ સ્થળોએ 8 ડુબ્યાં, 5ના મોત, 3 હજુ લાપત્તા

અમદાવાદઃ રાજ્યભરમાં દશામા મહોત્સવ ભારે આનંદોલ્લાસથી ઊજવાયો હતો. દરમિયાન દશામાના મૂર્તિના વિસર્જન માટે તમામ નદીઓ અને તળાવોમાં ભાવિકો ગયા હતા. જેમાં વડાદરા નજીક મહી નદીમાં બે સ્થળોએ ડુબી જવાના બમાવો બનતા પાંચ વ્યક્તિઓ ડૂબી ગયા હતા. જેમાં બે વ્યક્તિના મૃતહેહો મળ્યા હતા. જ્યારે ત્રણ વ્યક્તિઓનો હજુ કોઈ ભાળ મળી નથી. જ્યારે અમરેલી જિલ્લાના ધારી તાલુકામાંથી […]

ગુજરાતઃ તીર્થ દર્શન યોજના હેઠળ 1.36 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ કરી તીર્થયાત્રા

અમદાવાદઃ ગુજરાતમાં વસતા સિનિયર સિટિઝન્સ તીર્થ દર્શનનો લાભ લઈ શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા ચાલતી શ્રવણ તીર્થ યોજનાનો અત્યાર સુધીમાં 1,32,928 શ્રદ્ધાળુઓએ લાભ લીધો છે. વર્ષ 2017થી અમલી આ યોજનામાં સરકારે શ્રદ્ધાળુઓને રૂ. 757 લાખની સહાય પ્રદાન કરી છે. ગુજરાત સરકારની તીર્થ દર્શન માટે ચાલતી વિવિધ યોજનાઓ હેઠળ કુલ 1.36 લાખ શ્રદ્ધાળુઓએ લાભ લીધો […]

ગુજરાતમાં 70 જેટલાં IPSની બદલીનો ગંજીપો ચીપાયો, અમદાવાદના નવા સીપી કરીતે G S મલિક

અમદાવાદઃ  ગુજરાતમાં આઈપીએસની બદલીઓ માટે છેલ્લા મહિનાઓથી રાહ જોવાતી હતી. ત્યારે એકસાથે 70 જેટલા આઈપીએસ અધિકારીઓની સાગમટે બદલીઓ કરવામાં આવી છે. જેમાં દિલ્હીમાં ડેપ્યુટેશન પર રહેલા ગ્યાનેન્દ્રસિંહ મલિકને હોમ કેડરમાં પાછા બોલાવાયા છે, અને અમદાવાદના પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે, જ્યારે વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંહને ગાંધીનગરમાં લો એન્ડ ઓર્ડરના DGની જવાબદારી સોંપાઈ છે. દિલ્હી ડેપ્યુટેશન […]

ગુજરાતમાં લૂંટ અને ચોરીના 66 જેટલા બનાવોમાં સંડોવાયેલી ચડ્ડી-બનિયનધારી ગેન્ગ પકડાઈ

રાજકોટઃ ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રમાં અનેક લૂંટ અને ચોરીમાં સંડોવાયેલી ખૂંખાર ચડી-બનિયનધારી ગેન્ગને પકડવામાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચને સફળતા મળી છે, છેલ્લા દોઢ વર્ષથી અલગ-અલગ વિસ્તારોમાં ત્રાટકીને ચોરી લૂંટને અંજામ આપતી આ ગેંગના 12  શખસોને ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરીને 68 જેટલી લૂંટ-ચોરીના ભેદ ઉકેલી નાખ્યા છે. શહેર પોલીસને પડકાર ફેંકી રહેલી લૂંટારૂ ગેન્ગને પકડવા માટે […]

રાજ્યમાં એક જ દિવસમાં રૂ. 1360 કરોડના રોકાણો માટે 6 MoU થયાં

અમદાવાદઃ આગામી વાયબ્રન્ટ સમિટ-2024 પૂર્વે રાજ્ય સરકારે અત્યારથી જ વિવિધ ઉદ્યોગગૃહો સાથે MoU કરવાનો ઉપક્રમ શરૂ કર્યો છે. જે અંતર્ગત, આજે રાજ્ય સરકારે એન્‍જીનિયરીંગ, ટેક્સ્ટાઈલ, ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની પ્રતિષ્ઠિત કંપનીઓ સાથે કુલ રૂ. 1360 કરોડના રોકાણોથી ઉદ્યોગની સ્થાપના માટેના 6 MoU કર્યા હતા. ગુજરાતમાં સ્કીલ્ડ વર્કફોર્સ સરળતાથી ઉપલબ્ધ છે, સાથે જ લેબર પીસ અને ઉદ્યોગ શરૂ […]

ગુજરાતમાં ‘મેરી માટી મેરા દેશ ઝૂંબેશ’ અંતર્ગત 9મી ઓગસ્ટથી 5 થીમ પર કાર્યક્રમો યોજાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળ  ગુજરાતમાં “મેરી માટી મેરા દેશ ઝુંબેશ” અંતર્ગત યોજાનારા વિવિધ કાર્યક્રમો અંગેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી  ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં યોજાઈ રહેલા આઝાદી કા અમૃત મહોત્સવએ ભારતની આઝાદીના 75 વર્ષની સ્મારક ઊજવણી છે. આઝાદી કા અમૃત મહોત્સવનો વિધિવત રીતે તા.12 માર્ચ, 2021ના રોજ પ્રારંભ થયો […]

ગુજરાતની 55 યુનિવર્સિટીઓ અને 1767 કોલેજોને NAAC ની માન્યતા નથી, UGCના નિયમનું ઉલ્લંઘન

અમદાવાદઃ યુનિવર્સિટી  ગ્રાન્ટ કમિશનના આદેશ મુજબ દેશની દરેક યુનિવર્સિટી અને કોલેજોએ NAAC ની માન્યતા ફરજિયાત હોવા છતાં ગુજરાતની મોટા ભાગની યુનિવર્સિટી અને કોલેજોએ માન્યતા લીધી નથી. ગુજરાતની 66 ટકાથી વધુ યુનિવર્સિટીઓએ NAAC ની માન્યતા લીધી નથી, એટલે કે, નેકની માન્યતા ન હોય એવી 55 યુનિવર્સિટીઓ છે.  આ ઉપરાંત ગુજરાતની 78 ટકા કોલેજોએ પણ NAAC ની […]

ગુજરાતના 58 જળાશયો છલકાયાં, 87 ડેમ હાઈ એલર્ટ પર

અમદાવાદઃ રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે જળાશયોમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે. જેના પગલે અત્યાર સુધીમાં 58 જેટલા ડેમ છલકાયાં છે. જ્યારે 87 જેટલા ડેમ ઓવરફ્લો થવાની શકયતા હોવાથી હાઈ એલર્ટ ઉપર રાખવામાં આવ્યાં છે. તેમજ ડેમના નીચાણવાળા વિસ્તારોને સાબદા રહેવા માટે તાકીદ કરવામાં આવી છે. રાજ્યમાં વરસી રહેલા વરસાદને કારણે રાજ્યના મહત્વની 207 […]

દેશમાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ગુજરાતની અગ્રણી ભૂમિકાઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે  મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે સેમિકોન ઈન્ડીયા-૨૦૨૩ અંતર્ગત આયોજિત પ્રદર્શનનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય ઈલેક્ટ્રોનિક્સ અને આઈ.ટી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રશેખર પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગ્રે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, સેમિકન્ડક્ટર આધુનિક ઉદ્યોગ જગતની પાયાની જરૂરિયાત છે. ઇલેક્ટ્રોનિક્સ, ટેલીકોમ્યુનિકેશન, ઓટોમોટીવ, હેલ્થ કેર સહિતના વિવિધ ઉદ્યોગોમાં સેમિકન્ડક્ટરની […]

રાજ્યમાં સાર્વત્રિક વરસાદઃ સુરતના કામરેજમાં સૌથી વધારે વરસાદ

રાજ્યમાં અત્યાર સુધીમાં 70 ટકા જેટલો વરસાદ વરસ્યો સૌરાષ્ટ્ર-કચ્છમાં 100 ટકાથી વધારે વરસાદ વરસી ચુક્યો ભારે વરસાદને પગલે જળાશયોમાં નવા પાણીની આવક અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે 24 કલાકમાં 201 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હતો. સુરતના કામરેજમાં સૌથી વધારે ચાર ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. આમ રાજ્યમાં અત્યાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code