1. Home
  2. Tag "gujarat"

રમત-ગમત સ્પર્ધાઓથી ગુજરાતને અનેક નવા ખેલાડીઓ મળશે: ગૃહ રાજ્ય મંત્રી

અમદાવાદઃ ગુજરાત પોલીસ અકાદમી-કરાઈ ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ “ડી.જી.પી. કપ બેડમિન્ટન ટુર્નામેન્ટ-2023”નો શુભારંભ કરાવ્યો હતો. તેમજ ગૃહ રાજ્ય મંત્રીએ ગુજરાત પોલીસ અકાદમી ખાતે નવનિર્મિત વૂડન બેડમિન્ટન કોર્ટનું પણ લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે ખેલાડીઓનો ઉત્સાહવર્ધન કરતા ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું હતું કે, દિવસ-રાત વિવિધ પરિસ્થિતિઓ વચ્ચે પણ પોતાની ફરજ બજાવતા પોલીસ કર્મીઓના સ્વાસ્થ્યની […]

વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન વિકસિત ભારત@2047 માટે ગુજરાતના રોડમેપ પર એક સત્રનું આયોજન

અમદાવાદઃ ગુજરાતના આયોજન, સામાન્ય વહીવટ વિભાગના સચિવ રાકેશ શંકરે એક પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન વિકસિત ભારત@2047 માટે ગુજરાતના રોડમેપ પર એક સત્રનું આયોજન કરવામાં આવશે. 10 જાન્યુઆરી 2024 માટે આયોજિત આ સેમિનાર ગુજરાતના ભવિષ્ય માટેના રોડમેપ વિશે મુખ્ય હિતધારકો વચ્ચે વિચારોનું આદાનપ્રદાન કરવા અને રાજ્યની પ્રગતિના માર્ગને પ્રોત્સાહન […]

ગુજરાતના અંબાજી સહિત યાત્રાધામોમાં જવા માટે અમદાવાદથી શરૂ કરાશે હેલિકોપ્ટર સેવા

અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પરના હેલિપેડથી ગુજરાતના જાણીતા યાત્રાધામો પર જવા માટે હેલિકોપ્ટરની સેવા શરૂ કરવામાં આવશે. તા.27મી ડિસેમ્બરથી હેલિકોપ્ટર સેવાનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પ્રારંભ કરાશે. યાત્રાધામોના પ્રવાસ માટેના હેલિકોપ્ટરનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. અમદાવાદથી અંબાજી હેલિકોપ્ટર દ્વારા 40 મીનીટમાં પહોંચી શકાશે. તમામ યાત્રાધામ માટેનું શેડ્યુલ નક્કી કરવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ  અમદાવાદથી […]

ગુજરાતમાં સ્વચ્છતા હી સેવા અભિયાન 31મી ડિસેમ્બર સુધી લંબાવાયું, CMએ કરી જાહેરાત

ગાંધીનગરઃ દેશના વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છ ભારતના સંકલ્પ સાથે સમગ્ર દેશમાં ‘સ્વચ્છતા હી સેવા અભિયાન’ શરૂ કર્યું છે ત્યારે ગુજરાતમાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ આ અભિયાનને પૂરતા વેગ સાથે આગળ ધપાવ્યું છે અને જનસમૂહને આ અભિયાન સાથે જોડીને ‘સ્વચ્છ ગુજરાત’ માટે વિશેષ ઝુંબેશ ચલાવી છે. જે અંતર્ગત મુખ્યમંત્રીએ ગુજરાતમાં ચાલી રહેલા ‘નિર્મળ ગુજરાત’ અભિયાનને […]

સરકારી કર્મચારીઓની સેવાઓનું ડિજિટાઈઝેશન, CMએ HRMS 2.0 પોર્ટલનું કર્યું ઉદઘાટન

ગાંધીનગરઃ રાજ્યમાં આજે સુશાસન દિવસ નિમિત્તે મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્યના પાંચ લાખથી વધુ અધિકારી-કર્મચારીઓને લાભ થાય તે હેતુસર ‘કર્મયોગી HRMS 2.૦: સેવા, ક્ષમતા અને વિકાસ’ પોર્ટલનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. જી.એ.ડી. દ્વારા તૈયાર કરવામાં આવેલા આ પોર્ટલમાં રાજ્યના અધિકારી-કર્મચારીઓની સેવાપોથી, રજાઓ, રજા પ્રવાસ ભથ્થા, APAR, તથા પગાર સહિતની વિવિધ સેવાઓનું ડિજીટાઇઝેશન કરવામાં આવ્યું છે. […]

નાતાલ બાદ કડકડતી ઠંડી લોકોને ધ્રુજાવશે, થર્ટીફસ્ટ બાદ તાપમાન 10 ડિગ્રીથી નીચે જશે

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી લઘુત્તમ તાપમાનમાં સામાન્ય ઘટાડો થયો હતો. હવે આજે નાતાલ બાદ કાલથી ઠંડીમાં ક્રમશઃ વધારો થશે. ઉત્તર-પૂર્વના ફુકાતા ઠંડા પવનો લોકોને ધ્રુજાવશે. 31મી  ડિસેમ્બર બાદ 2024ના વર્ષના પ્રથમ પખવાડિયામાં તાપમાનનો પારો 10 ડિગ્રીથી નીચે જશે. અસહ્ય ઠંડીથી જનજીવન પર અસર પડવાની શક્યતા છે. ગુજરાતમાં છેલ્લાં છ દિવસથી ઠંડા પવનને લીધે લઘિત્તમ […]

ગુજરાતમાં ભર શિયાળે ઠંડીમાં વધારા સાથે માવઠાની પણ હવામાન વિભાગે કરી આગાહી,

અમદાવાદઃ ગુજરાતમાં ઉત્તર-પૂર્વિય ટાઢાબોળ પવનો ફૂંકાતા લોકો કડકડતી ઠંડીનો ચમકારો અનુભવી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ઠંડી સાથે માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. આમ ભરશિયાળે સ્વેટર સાથે રેઈનકોટ પણ સાથે રાખવો પડે એવી સ્થિતિ ઊભી થાય તો નવાઈ નહીં, કારણ કે રાજ્યમાં ઠંડી વધવાની સાથે કમોસમી વરસાદ પણ પડી શકે છે. રાજ્યના  હવામાન […]

સંસદમાંથી વિપક્ષના 149 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં ગુજરાત કોંગ્રેસ દ્વારા યોજાયા ધરણાં

અમદાવાદઃ લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષના 149 સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા ગુજરાતભરમાં ધરણા સાથે વિરોધના કાર્યક્રમો યોજાયા હતા. વિરોધ પ્રદર્શન દરમિયાન સુરત, ભાવનગરના શિહોર, ગાંધીનગર, બોટાદ, ભરૂચ, તાપી સહિત શહેરોમાં કોંગ્રેસના કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. અને  બળજબરી પૂર્વક કોંગ્રેસના કાર્યકરોને શાંતિપૂર્વક ધરણા પ્રદર્શનને અટકાવામાં આવ્યા હતા. સમગ્ર રાજ્યમાં ધરણા – પ્રદર્શનમાં […]

હવે સ્કૂલોમાં વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભગવત ગીતાજીનું જ્ઞાન અપાશે

ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓને ગીતાજીનું શિક્ષણ અપાશે ગુજરાત સરકારે ગીતા જ્યંતિ અવસરે કરી મહત્વની જાહેરાત આગામી શૈક્ષણિક સત્રને બાળકોને અપાશે ગીતાનું જ્ઞાન અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે શ્રીમદ્દ ભગવત ગીતાજીની જંયતિની ધાર્મિક માહોલમાં ઉજવણી કરવામાં આવી છે. દરમિયાન સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને ભગવત ગીતાનું જ્ઞાન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્વનો નિર્ણય […]

ગુજરાતમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે કુલ ₹34,733 કરોડના રોકાણ થશે

મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોષી એ જણાવ્યું છે કે, 10મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ (VGGS) 2024ના પૂર્વાર્ધરૂપે, ‘ફ્યુચરકેમ ગુજરાત: શેપિંગ ટુમોરોઝ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ ઇન્ડસ્ટ્રી’ ની થીમ પર 23 ડિસેમ્બર, 2023ના રોજ ભરૂચ ખાતે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે પ્રિ-વાયબ્રન્ટ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેમિનારનો ઉદ્દેશ વિશ્વભરના પોલિસી મેકર્સ, પ્રેક્ટિશનર્સ, શિક્ષણવિદો અને ઉદ્યોગોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code