1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં કાળઝાળ ગરમી, હવે શનિવારથી ગાજવીજ સાથે માવઠું પડવાની આગાહી

અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તાપમાન 44 ડિગ્રી વટાવી ગયું દરિયાકાંઠા વિસ્તારમાં અસહ્ય બફારાએ લોકોને અકળાવ્યાં ભર ઉનાળે માવઠાથી કેરીના પાકને નકશાન થશે અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત શહેરોમાં આજે તાપમાન 42 ડિગ્રીથી 43 ડિગ્રી જેટલું રહ્યું હતું. દરમિયાન હવામાન વિભાગે 3થી 6 મે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ અને કરા સાથે માવઠાંની આગાહી કરી છે. […]

પ્રધાનમંત્રીએ ગુજરાત અને મહારાષ્ટ્રની જનતાને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ​​ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. ગુજરાતમાં સ્થાપના દિવસની ઠેર- ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. X પર અલગ અલગ પોસ્ટમાં તેમણે કહ્યું હતું કે, “રાજ્ય સ્થાપના દિવસના ગૌરવપૂર્ણ પ્રસંગે, ગુજરાતના લોકોને મારી શુભકામનાઓ. રાજ્યએ તેની સંસ્કૃતિ, ઉદ્યોગસાહસિકતાની ભાવના અને ગતિશીલતા માટે પોતાને અલગ પાડ્યું […]

ગુજરાતના પેન્શનરોએ હવે હયાતીની ખરાઇ માટે બેંક કે કચેરીમાં જવું પડશે નહીં

હયાતીની ખરાઇની સેવા વિનામૂલ્યે ઘરઆંગણે જ ઉપલબ્ધ થશે પેન્શનર્સની હયાતીની ખરાઇ માટે ગુજરાત સરકારની મહત્વપૂર્ણ પહેલ રાજ્યના પાંચ લાખથી વધુ પેન્શનરોને આ સેવાનો લાભ મળશે ગાંધીનગરઃ મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણાંમંત્રી  કનુભાઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ ગુજરાતના પેન્શનર્સના હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. પેન્શનરો અને તેમાં પણ ખાસ કરીને વૃદ્ધ પેન્શનરોને અવર-જવરમાં પડતી મુશ્કેલીઓને ધ્યાને […]

ગુજરાતમાં અસહ્ય ગરમીને કારણે વીજ વપરાશમાં રેકર્ડબ્રેક વધારો

રાજ્યમાં વીજ વપરાશ મંગળવારે 26,600 મેગાવોટને વટાવી ગયો ઊર્જા વિભાગ દ્વારા વીજળી પુરવઠોની કરાઈ સમીક્ષા સિચાઈ માટે પણ વીજ વપરાશમાં થયો વધારો ગાંધીનગર: ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. અસહ્ય ગરમીથી છૂટકારો મેળવવા માટે લોકો પંખા. કૂલરો અને એસીનો સહારો લઈ રહ્યા છે. તેના લીધે વીજ વપરાશમાં અસામાન્ય વધારો થયો છે. મંગળવારે રાજ્યમાં […]

ગુજરાતના રેવન્યુ કર્મચારીઓ માસ સીએલ પર જતા કામગીરી ઠપ

રેવન્યુ કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે પ્રતિક હડતાળ પાડી મંગળવારે પરશુરામ જ્યંતિની રજા બાદ આજે રેવન્યુ કર્મીઓ માસ સીએલ પર ગયા, દસ્તાવેજ સહિતની કામગીરી ખોરવાતા લોકોને પડી હાલાકી ગાંધીનગર:  ગુજરાત સરકારના મહેસુલ વિભાગના કર્મચારીઓએ આજે એક દિવસ માટે સામૂહિક માસ સી.એલ. લઈને કામકાજથી અળગા રહ્યા હતા. મહેસલી કર્મચારીઓના પડતર પ્રશ્નોનો ઉકેલ ન આવતા આખરે કર્મચારીઓએ […]

ગુજરાતમાં વર્ગ 1-2ના અધિકારીઓએ ‘કોમન ફાઉન્ડેશન કોર્ષ’ની પરીક્ષા પાસ કરવી પડશે

ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય વર્ગ-1 અને 2ના નવ નિયુક્ત અધિકારીઓએ ફરજિયાત આ કોર્ષ કરવો પડશે 9 સપ્તાહનો કોર્ષ કરીને પરીક્ષા આપવી પડશે ગાંધીનગર: રાજ્યમાં વિવિધ સરકારી કચેરીઓમાં એક સૂત્રતા અને પ્રજાલક્ષી કામોમાં સરળતા લાવવાના ઉદેશ્યથી હવે નવ નિયુક્ત વર્ગ 1 અને 2ના અધિકારીઓએ ફરજિયાત ‘કોમન ફાઉન્ડેશન કોર્ષ’ કરીને તેની પરીક્ષા આપવી પડશે, જેમાં પહેલો તબક્કો […]

ગુજરાતના પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી

કસ્ટોડિયલ ડેથના કેસમાં સંજીવ ભટ્ટ આજીવન સજા કેદની ભાગવી રહ્યા છે સજા અને આજીવન કેદ સામેની અપીલ હાલમાં સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે કહ્યું કે, ‘આ કેસમાં જામીન માટેની અરજીમાં કોઈ ‘દમ‘ નથી. અમદાવાદ: રાજ્યના પૂર્વ આઈપીએસ અધિકારી સંજય ભટ્ટ કસ્ટોડિયલ ડેથ કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહ્યા છે. આ કેસમાં જામીન માટે […]

ગુજરાતમાં ગરમીનું અસહ્ય મોજું ફરી વળ્યું, બફારાએ લોકોને અકળાવ્યાં

સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવથી લોકો ત્રાહીમામ પોકારી ગયા અમદાવાદ સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો મેના પ્રથમ સપ્તાહમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા બે દિવસથી તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સોમવારે રાજકોટમાં તાપમાન 46 ડિગ્રીને વટાવી ગયું હતું. અને ભૂજ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીએ પહોંચ્યો હતો. આજે મંગળવારે પણ અમદાવાદ સહિત […]

ગુજરાતમાં કાળઝાળ ગરમી, કંડલામાં 46 ડિગ્રી, રાજકોટમાં 45 ડિગ્રીથી વધુ તાપમાન

આગામી 6 દિવસ યલો અને ઓરેન્જ એલર્ટ તાપમાન સાથે ઉકળાટ વધતા લોકો ત્રાહીમામ પોકારી ગયો તાપમાનમાં વધારો થવાની શક્યતા અમદાવાદઃ ગુજરાતમાં લોકો કોળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે. રાજકોટ. કંડલા, ભુજ, સુરેન્દ્રનગર સહિત શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને વટાવી ગયો હતો. જ્યારે અમદાવાદમાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને વટાવી ગયો હતો. પણ લોકો 45 ડિગ્રી […]

ગુજરાતઃ બે દાયકામાં દૂધ ઉત્પાદનમાં 118.91 લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારો

અમદાવાદઃ એપ્રિલ માસનો છેલ્લો શનિવાર એટલે પશુ આરોગ્ય સેવાને બીરદાવવા માટેનો “વિશ્વ પશુ ચિકિત્સા દિવસ”. ગુજરાતમાં પશુઓને ઘર આંગણે સારવાર પૂરી પાડવા માટે રાજ્યમાં કુલ ૫૮૭ ફરતા પશુ દવાખાના કાર્યરત છે. ગુજરાતમાં અત્યારે પશુઓની આરોગ્ય સેવામાં ૪,૨૭૬ ચિકિત્સકો ઉપલબ્ધ છે. છેલ્લા બે દાયકામાં રાજ્યના દૂધ ઉત્પાદનમાં ૧૧૮.૯૧ લાખ મેટ્રિક ટનનો અભૂતપૂર્વ વધારો; સરેરાશ ૯.૨૬ ટકાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code