1. Home
  2. Tag "gujarat"

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ, ગુજરાતમાં 66.55 લાખ ખેડૂતોને મળ્યો લાભ

ગાંધીનગરઃ 2019માં કેન્દ્ર સરકારે અન્નદાતા એટલે કે ખેડૂતોના સશક્તિકરણ માટે એક ક્રાંતિકારી નિર્ણય લીધો અને પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરી, જે હેઠળ દેશના તમામ નાના ખેડૂતોના બૅન્ક ખાતામાં વાર્ષિક ₹6000ની નાણાંકીય સહાય આપવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકારે આ પહેલના અસરકારક અમલીકરણ દ્વારા ખેડૂતોનું આર્થિક સશક્તિકરણ સુનિશ્ચિત કર્યું છે. […]

ગુજરાતમાં પ્રાથમિક શાળાઓમાં 7.30 લાખ વિદ્યાર્થીઓએ કર્યો ડ્રોપઆઉટ

શિક્ષણ પાછળ અઢળક ખર્ચ છતાં વિદ્યાર્થીઓ શિક્ષણને અલવિદા કહી રહ્યા છે વર્ષ 2022-23માં પ્રા, શાળાઓમાં 85.88 લાખ વિદ્યાર્થીઓ હતા વર્ષ 2023-24માં ઘટીને 78.47 લાખ થયા, ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાનું બજેટસત્ર હાલ ચાલી રહ્યું છે. રાજ્યના 2025-26ના બજેટ સાથે જે આંકડાકીય વિગતો જાહેર કરવામાં આવી તે મુજબ ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં એક જ વર્ષમાં 7.30 લાખ વિદ્યાર્થી ડ્રોપ […]

ગુજરાત સરકાર દેવું કરીને ઘી પીવે છે, પ્રતિ વ્યક્તિ 66,000નું દેવું છેઃ કોંગ્રેસ

2027-28માં બાળક 89,000 રૂપિયાના દેવા સાથે જન્મશેઃ અમિત ચાવડા વર્ષ 2024-25માં સુધારેલા અંદાજ મુજબ ગુજરાતનું દેવું 3,99,633 કરોડ રૂપિયાએ પહોચ્યુ વર્ષ 2026-27ના અંતે દેવું વધીને 4,73,651  કરોડ રૂપિયા થશે   ગાંધીનગરઃ  ગુજરાતની ડબલ એન્જિન સરકારે ગઈકાલે વર્ષ 2025-26નું બજેટ રજૂ કર્યું જે દેવું કરીને ઘી પીવું હોય તેવું છે. દિવસે દિવસે ગુજરાત સરકાર તો દેવું વધારે છે પણ ગુજરાતની […]

ગુજરાતમાં મનરેગા યોજનામાં 1.50 લાખ શ્રમિકોને દોઢ મહિનાથી વેનત ચુકવાયુ નથી

શ્રમિકોને ગોઢ મહિનાથી મજુરીના પૈસા ન મળતા ઘર ચલાવવું મુશ્કેલ બન્યું રાજ્યમાં કેટલાક સ્થળોએ મનરેગાના કામો અટક્યા  તંત્ર ‘ગ્રાન્ટ નથી આવી’ની કેસેટ વગાડવામાં વ્યસ્ત ગાંધીનગરઃ કેન્દ્ર સરકારની મનરેગા યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમિકોને રોજગારી આપવામાં આવે છે. રાજ્યના ઘણબધા ગ્રામ્ય વિસ્તારોમાં મનરેગાના કામો ચાલી રહ્યા છે. ત્યારે છેલ્લા બે મહિનાથી મનરેગાના મજૂરોને વેતન મળ્યુ ન […]

ગુજરાતઃ વીજગ્રાહકોને વર્ષ-2024 દરમિયાન કુલ 2004 કરોડ રૂપિયાની રાહત અપાઈ

અમદાવાદઃ રાજ્ય વિધાનસભાના બજેટ સત્રમાં રાજ્યના ગ્રાહકોને અપાયેલી વીજરાહત અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં ઊર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, વર્ષ-2024 દરમિયાન રાજ્યમાં બે વખત વીજદરોમાં ઘટાડો કરવામાં આવતાં કુલ સરેરાશ રૂ. 2004 કરોડની રાહત આપવામાં આવી છે. આ અંગેની વિગતો આપતાં ઊર્જા મંત્રીએ જણાવ્યું કે વીજ નિયમન પંચ દ્વારા દર ત્રણ મહિને રાજ્યમાં જે પ્રમાણમાં […]

ગુજરાત એલએસએ, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ગુજરાતની ચોથી સ્ટેટ બ્રોડબેન્ડ કમિટીની બેઠક યોજાઈ

ગાંધીનગરઃ દેશભરમાં ડિજિટલ કોમ્યુનિકેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઝડપી વિકાસ થાય તે માટે નેશનલ બ્રોડબેન્ડ મિશન (એનબીએમ)ના વિઝનને અનુલક્ષીને ગુજરાત લાઇસન્સ્ડ સર્વિસ એરિયા, ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા ગાંધીનગર ખાતે ગુજરાત સરકારના મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં સ્ટેટ બ્રોડબેન્ડ કમિટીની બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠક દરમિયાન ગુજરાત એલએસએના ટેલિકોમ વિભાગના એડિશનલ ડાયરેક્ટર જનરલ શ્રી અજાતશત્રુ સોમાણીએ ગુજરાતના ટેલિકોમ ડેવલપમેન્ટ […]

ગુજરાતમાં IPS અધિકારીઓની 208 જગ્યાઓ પૈકી 198 જગ્યાઓ ભરાયેલી છે: હર્ષ સંઘવી

ગુજરાતમાં IPS અધિકારીઓમાં 34 મહિલા IPS અધિકારીઓનો સમાવેશ પોલીસ વિભાગમાં મહત્વની જગ્યાઓ પર મહિલા અધિકારીઓને જવાબદારી ગુજરાતના માત્ર 24 IPS અધિકારીઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે.  ગાંધીનગરઃ રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓના મંજૂર મહેકમ સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો ઉત્તર આપતા ગૃહ રાજ્ય મંત્રી  હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, તા.31મી ડિસેમ્બર 2024ની સ્થિતિએ રાજ્યમાં આઇ.પી.એસ. અધિકારીઓની કુલ 208 […]

ગુજરાતમાં વર્ષ-2025 દરમિયાન 30 IAS અધિકારીઓ ઉપલબ્ધ થશે : ઋષિકેશ પટેલ

રાજ્યમાં IAS અધિકારીનું મંજુર મહેકમ 313 જેમાં 14 અધિકારી હાલ સેન્ટ્રલ ડેપ્યુટેશન પર, ગુજરાતમાં IASની 86 % જગ્યાઓ ભરાયેલી છે 5 વર્ષમાં સીધી ભરતીથી 41 IAS અને બઢતીથી 54 મળીને કુલ 95  IAS અધિકારી મળ્યાં  ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરી કાળ દરમિયાન તા.31/12/2024ની સ્થિતિએ રાજ્યમાં IAS અધિકારીઓની કુલ મંજૂર અને ખાલી જગ્યાઓ તેમજ સેન્ટ્રલ ડેપ્યુટેશનની સ્થિતિ […]

ગુજરાતઃ 14 માર્ચથી સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરશે

અમદાવાદઃ ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર હંમેશા કટિબદ્ધ છે. આગામી સમયમાં તમામ જિલ્લાઓમાં ખેડૂતો પાસેથી રાજ્ય સરકાર દ્વારા ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. આ માટે તા. 18/02/2025 થી તા. 09/03/2025 સુધી ખેડૂતોએ ગ્રામ્યકક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્રો ખાતે VCE મારફતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર વિના મૂલ્યે ઓનલાઇન નોંધણી કરાવવાની રહેશે. […]

ઉનાળાના આગમન પહેલા જ તાપમાનનો પારો 30 ડિગ્રીને વટાવી ગયો

લઘુત્તમ તાપનમાનમાં પણ થયોવધારો હવે તો રાતના સમયે પણ પંખા-એસી ચાલુ કરવા પડે છે આ વખતનો ઉનાળો વધુ આકરો રહેવાની શક્યતા અમાદાવદઃ શિયાળાની વિદાયને થોડા દિવસ બાકી છે, ત્યારે તાપમાનમાં એકાએક વધારો થયો છે, ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 30 ડિગ્રીને વટાવી ગયો છે. બપોરના ટાણે અસહ્ય ગરમી અનુભવાય રહી છે. જ્યારે રાતના તાપમાનમાં પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code