1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં માવઠું પીછો છોડતું નથી, હવે 12થી 18મી જાન્યુઆરી દરમિયાન માવઠાની આગાહી

અંબાલાલ પટેલ કહે છે, માવઠું ઉત્તરાણની મજા બગાડશે માવઠાની સાથે તાપમાન ગગડતા ઠંડીમાં વધારો થશે જમ્મુ-કાશ્મીર અને હિમાચલમાં બરફ વર્ષા થશે અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી બાદ ત્રણથી ચાર વાર સમયાંતરે માવઠાનો માહોલ સર્જાયો હતો, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગણો કે અન્ય કોઈ કારણોસર ગુજરાતમાં માવઠું પીછો છોડતું નથી. હવે જાણીતા હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, ગુજરાતમાં […]

ગુજરાતમાં એક સાથે 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યમાં એક સાથે નવી ૯ મહાનગરપાલિકાની રચનાના નિર્ણયને મંજૂરી આપી છે. મુખ્યમંત્રીના નેતૃત્વની વર્તમાન સરકારે વર્ષ ૨૦૨૪-૨૫ના બજેટમાં નવસારી, વાપી, આણંદ, નડિયાદ, મહેસાણા, સુરેન્દ્રનગર/ વઢવાણ, મોરબી, પોરબંદર/ છાયા અને ગાંધીધામ એમ કુલ ૦૯ નગરપાલિકાઓને મહાનગરપાલિકામાં રૂપાંતરિત કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ‘જે કહેવું તે કરવું’ના […]

ગુજરાતમાં વર્ષ 2025ના આગમનના પ્રથમ દિવસે બે જુદા જુદા અકસ્માતમાં 5ના મોત

સુઈગામ પાસે ટેન્કર અને લકઝરી બસ વચ્ચે અકસ્માતમાં 3નાં મોત, ખંભાળિયા-દ્વારકા ઈનોવા-ટ્રેકટર વચ્ચેના અકસ્માતમાં બેના મોત બન્ને અકસ્માતના બનાવમાં પોલીસે ગુનોં નોંધા તપાસ હાથ ધરી અમદાવાદઃ ગુજરાતમાં રોડ અકસ્માતોના બનાવો વઝધતા જાય છે. જેમાં વર્ષ 2025ના વર્ષના પ્રથમ દિવસે રાજ્યમાં જુદા જુદા બે અકસ્માતોના બનાવોમાં 5ના મોત નિપજ્યા હતા. પ્રથમ અકસ્માતનો બનાવ બનાસકાંઠાના સુઈગામ નજીક […]

ગુજરાતમાં હવે 5 દિવસ ઠંડીમાં થોડી રાહત મળશે, જાન્યુઆરીના બીજા સપ્તાહથી ઠંડી વધશે

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડીનું જોર ઘટશે કચ્છના નલિયામાં 10 ડિગ્રીથી ઓછુ તાપમાન નોંધાયુ, 5 દિવસ તાપમાનમાં એકાદ-બે ડિગ્રીનો વધારો થશે અમદાવાદઃ ગુજરાતમાં વર્ષ 2025ના નૂતન વર્ષનો ઉમંગ અને ઉત્સાહથી પ્રારંભ થયો છે. છેલ્લા બે દિવસથી કડકડતી ઠંડી અને ઠંડા પવનોએ લોકોને ધ્રૂજાવી દીધા છે. ત્યારે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. અને આગામી 5 દિવસ […]

ગુજરાતઃ પાંચ વર્ષમાં 35 હજારથી વધુ શાળાઓનું એક્રેડિટેશન કરાયું

ગાંધીનગરઃ વિકસીત રાષ્ટ્રના નિર્માણના પાયામાં શિક્ષણ રહેલું છે. શિક્ષિત રાજ્ય થકી જ વિકસિત દેશની વિભાવના સાર્થક થશે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પીએમ નરેન્દ્ર મોદીએ શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી તેમજ ગુણોત્સવ જેવા શિક્ષણલક્ષી કાર્યક્રમો થકી શિક્ષિત રાજ્ય બનવાની નેમ શરૂ કરી હતી. જેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવા દિશા અને વિચારો સાથે આગળ ધપાવી રહ્યા છે. […]

ગુજરાતઃ કચ્છમાં ભૂકંપના હળવા આંચકા, 3.2ની તીવ્રતા

ભૂકંપમાં કોઈ જાનહાન કે જાનામલને નથુ થયું નુકસાન ભચાઉથી 23 કિમી દૂર નોંધાયું કેન્દ્રબિંદુ અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં નવા વર્ષના પ્રથમ દિવસે જ સવારે ભૂકંપનો હળવો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપની તીવ્રતા 3.2 જેટલી નોંધાઈ હતી. જ્યારે તેનું કેન્દ્રબિંદુ ભચાઉ નજીક નોંધાયાનું જાણવા મળે છે. તાજેતરમાં જ કચ્છમાં 3ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો […]

નવા વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં તીવ્ર ઠંડી, હજુ ઠંડી વધશે

અમદાવાદઃ ગુજરાતમાં હાલ કડકડતી ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. ઉત્તર ભારતમાં સતત થઈ રહેલી હિમવર્ષાની અસર હવે ગુજરાતમાં પણ જોવા મળી રહી છે. જેના કારણે રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે. સાથે જ ઠંડા પવનોને કારણે આ ઠંડીમાં વધુ વધારો થયો છે. રાજ્યમાં ઠંડા પવનોને કારણે તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો છે. ગુજરાતમાં તાપમાનમાં 3-4 ડિગ્રીનો […]

આરએસએસના સરસંઘચાલક મોહન ભાગવત ગુજરાતની મુલાકાતે આવશે

અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવત આવતીકાલે બુધવારે ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. તેઓ ગુજરાતમાં બે દિવસના રોકાણ દરમિયાન ધરમપુરમાં રાજચંદ્ર મિશનની મુલાકાત લેશે. આરએસએસના વડા મોહન ભાગવત બે ગુજરાતની મુલાકાત દરમિયાન રાજ્યના આરએસએસના આગેવાનો સાથે પણ મુલાકાત કરશે. આરએસએસના પ્રાંત પ્રચાર પ્રમુખ વિજય ઠાકરએ જણાવ્યું હતું કે, આરએસએસના સરસંઘસાચક આવતીકાલે બુધવારે રાતના સુરત […]

ગુજરાતઃ GPSC દ્વારા નાયબ નિયામકની ભરતી રદ

અમદાવાદઃ GPSC દ્વારા નાયબ નિયામકની ભરતી રદ કરવામાં આવી છે. ગુજરાત આંકડાકીય સેવા વર્ગ-1ની એક જગ્યા દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ ભરતી ઝુંબેશ હેઠળ ભરવાની હોવાથી નિર્ણય લેવાયો છે. તો અલગ અલગ વિભાગો સાથે ચર્ચા બાદ વર્ષ 2025 નું ભરતી કેલેન્ડર બહાર પાડવાની આયોગના ચેરમેને આપી માહિતી છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા નાયબ નિયામકની ભરતી […]

ગુજરાતના 13 જિલ્લામાં માત્ર 222 વરૂની વસતી, ભાવનગર જિલ્લામાં સૌથી વધુ

વરૂની વસતી ગણતરી 2023 મુજબ 222 વરૂ નોંધાયા 13 જિલ્લામાં કુલ 2.217.66 ચો. કિમી.ના વિસ્તારમાં વરુનો વસવાટ ગોહિલવાડ પંથકમાં 80 વરૂનો વસવાટ  ગાંધીનગરઃ ગુજરાત તેની સમૃદ્ધ જૈવવિવિધતાના કારણે સમગ્ર દેશમાં જાણીતું છે. રાજ્ય સરકાર હર હંમેશ વન્યજીવ અને સમગ્ર પ્રાણીસૃષ્ટીની ચિંતા કરી અને તેમના જતન માટે અનેક પ્રયાસ કર્યા છે. રાજ્યના જંગલોમાં ઘણા દુલર્ભ અને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code