1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં કૂલ 206 ડેમોમાંથી સીપુ ડેમમાં સૌથી ઓછો 11.52 ટકા જળસંગ્રહ

ઉત્તર ગુજરાતમાં 15 ડેમોમાં 74.14 ટકા જળસંગ્રહ, ધરોઇ ડેમ 42 ફૂટની સપાટીએ 89.93% જળસંગ્રહ થયો, દ્વારકાનો સાની ડેમ સંપૂર્ણપણે ખાલી ગાંધીનગરઃ ઉત્તર ગુજરાતમાંથી મેઘરાજાએ વિધિવત વિદાય લઈ લીધી છે. આ વખતે ચોમાસા દરમિયાન ઉત્તર ગુજરાતમાં સરેરાશ 115.47 ટકા વરસાદ પડ્યો છે.  તેમ છતાં 15 પૈકી 8 ડેમમાં હજુ પાણીની આવક ચાલુ છે. સંપૂર્ણ રીતે ભરાયેલા […]

ગુજરાતઃ સપ્તરંગ શોર્ટફેસ્ટની ટ્રોફીનું અનાવરણ કરાયું

અમદાવાદઃ સપ્તરંગ ફિલ્મ સોસાયટીના અધ્યક્ષ વંદનભાઈ શાહ દ્વારા “સપ્તરંગ શોર્ટફેસ્ટ”ની ટ્રોફીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે “સપ્તરંગ શોર્ટ ફેસ્ટ” વિશે માહિતી આપતા વિશ્વ સંવાદ કેન્દ્ર , ગુજરાતના ટ્રસ્ટી અને સપ્તરંગ ફિલ્મ સોસયટીના માર્ગદર્શક વિજયભાઈ ઠાકરએ જણાવ્યું કે, વિશ્વ સેવાદ કેન્દ્ર દ્વારા “ સપ્તરંગ ફિલ્મ સોસાયટી” ની શરૂઆત ગુજરાતી સિનેમાનાં ઉત્કર્ષ અને તેની સાથે સંકળાયેલા […]

રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ: ગુજકો માર્ટનો અમદાવાદમાં પ્રારંભ

અમદાવાદઃ ગુજરાત રાજ્યની પહેલી સહકારી સુપર માર્કેટ ‘ગુજકો માર્ટ’નો અમદાવાદમાં સાયન્સ સિટી રોડ પર શુભારંભ થયો છે. ગુજરાત કો-ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન – ગુજકોમાસોલ દ્વારા આ સહકારી સુપરમાર્કેટ – મોલનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસન- નેતૃત્વકાળને ૨૩ વર્ષ પૂર્ણ થવા પર રાજ્યભરમાં વિકાસ સપ્તાહ ઊજવાઈ રહ્યું છે ત્યારે ગુજરાતમાં ‘સહકારી સુપર માર્કેટ’ રિટેલ […]

ગુજરાતઃ સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં 6.71 લાખથી વધુ રજૂઆતો આવી

અમદાવાદઃ રાજ્યમાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ હેઠળ અત્યાર સુધીમાં ૬ લાખ ૭૧ હજારથી વધુ રજૂઆતો આવી છે, જેમાંથી ૬ લાખ ૬૬ હજારથી વધુ એટલે કે ૯૯.૨૦ ટકા રજૂઆતોનું સુખદ નિરાકરણ કરવામાં આવ્યું છે. વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત આપવામાં આવેલી વિભાગ મુજબ સત્તાવાર માહિતી મુજબ, મહેસૂલ વિભાગની ૯૮ ટકા અરજીઓનું સુખદ નિરાકરણ કરાયું છે. જ્યારે ગૃહ વિભાગ, […]

ગુજરાતમાં માધ્યમિક શાળાઓમાં 3517 શિક્ષકોની ભરતી કરાશે

ટાટમાં 60થી વધુ માર્ક્સ મેળવનારા ઉમેદવારો અરજી કરી શકશે, તા. 24મી ઓક્ટોબરથી 15મી નવેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે, ઉમેદવારોની વયમર્યાદા 39 વર્ષથી વધુ ન હોવી જોઈએ ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની અનેક જગ્યાઓ ખાલી છે, સરકાર દ્વારા કાયમી ભરતી કરવાને બદલે કરાર આધારિત જ્ઞાન સહાયકોની ભરતી કરવામાં આવતી હતી તેથી ટાટ અને […]

મેઘરાજા વિદાય લેવાનું નામ લેતા નથી, આજે બપોર સુધીમાં 4 તાલુકામાં પડ્યા ઝાપટાં

24 કલાક દરમિયાન 54 તાલુકામાં વરસાદના ઝાપટાં પડ્યા, હજુ ત્રણ દિવસ વરસાદના સામાન્ય ઝાપટાંની આગાહી, અમદાવાદમાં વાદળછાંયુ વાતાવરણ અમદાવાદઃ શિયાળાના આગમનને 22 દિવસ બાકી રહ્યા છે. ત્યારે મેઘરાજા વિદાય લેવાનું નામ લેતા નથી. આજે બપોર સુધીમાં ડાંગના વઘઈ,  દાહોદ, સુરતના મહુવા, અને તાપીના સોનગઢમાં વરસાદના ભારે ઝાપટાં પડ્યા હતા, જ્યારે અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં […]

ગુજરાતમાં ભાજપ માટે બે કરોડ સભ્ય નોંધણીનો ટાર્ગેટ પૂરો કરવો મુશ્કેલ બન્યો

ભાજપએ 2જી સપ્ટેમ્બરથી સદસ્યા અભિયાન શરૂ કર્યું છે, નેતાઓથી લઈને કાર્યકર્તાઓને ગજા બહારનો ટાર્ગેટ અપાતા અસંતોષ, બે કરોડનો લક્ષ્યાંક પણ હજુ અડધો પૂરો થયો નથી અમદાવાદઃ ભાજપ દ્વારા ગત 2જી સપ્ટેમ્બરથી સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ છે. 15મી ઓક્ટોબર સુધી ચાલનારા સદસ્યા અભિયાનમાં ભાજપના પ્રદેશના નેતાઓ, ધારાસભ્યો, સાંસદો તેમજ નગરપાલિકાના કોર્પોરેટરથી લઈને તમામ પદાધિકારીઓને ગજા […]

ગુજરાતમાં તા. 11મીને શુક્રવારે આયુષ્યમાન આરોગ્ય શિબિરો યોજાશે

સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે શિબિર યોજાશે, વિકાસ સપ્તાહની ઊજવણીના ભાગરૂપે કરાયુ આયોજન, નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા નિદાન-સારવાર કરાશે ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે તા. 07 ઓક્ટોબર, 2001ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. આ વિકાસની ગતિ સતત ચાલુ રહે તે માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને તેમની સમગ્ર ટીમ દ્વારા તા. […]

ગુજરાતમાં ઘુડખરની વસતી 26 ટકા વધારા સાથે 7672 પહોંચી

વન રીઝિયન પ્રમાણે સૌથી વધુ 3234 ઘુડખર ધાંગધ્રામાં, 2734 નીલગાય,  915 જંગલી ભૂંડ, 222 ભારતીય સસલું,  214 ચિંકારા તેમજ 153 ભારતીય શિયાળ નોંધાયા અમદાવાદઃ ભારતમાં માત્ર ગુજરાતમાં જોવા મળતા ઘુડખર રાજ્યનું ગૌરવ છે, તેમ જણાવી વન અને પર્યાવરણ મંત્રી  મુળુભાઈ બેરાએ કહ્યું હતું કે, ભૂતકાળમાં ઘુડખર ઉત્તર – પશ્ચિમ ભારત, પાકિસ્તાનથી માંડીને મધ્ય- એશિયાના સુકા વિસ્તાર સુધી વિહરતા જોવા […]

ગુજરાતમાં આજથી 15મી ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહ ઊજવાશે

નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં વિકાસની રાજનીતિનો નવો અધ્યાય રચાયો, વિકાસ સપ્તાહ દરમિયાન જનભાગીદારી જોડીને વિવિધ આયોજનો કરાશે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતની વિકાસ યાત્રાના સફળ 23 વર્ષ પૂર્ણ ગાંધીનગરઃ વડાપ્રધાન  નરેન્દ્રભાઈ મોદીએ 7મી ઓક્ટોબર 2001ના દિવસે ગુજરાતના 14માં મુખ્યમંત્રી તરીકે શપથ લીધા અને વિકાસની રાજનીતિનો એક નવો અધ્યાય શરૂ થયો હતો. 7મી ઓક્ટોબર 2001થી ગુજરાતના વિકાસની જે વણથંભી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code