1. Home
  2. Tag "gujarat"

ગુજરાતમાં ભારે વરસાદને કારણે ટ્રેન- એસટી બસ અને વિમાની સેવા બની પ્રભાવિત

ગુજરાતમાં આવતી જતી કુલ 50 કરતાં વધુ ટ્રેન રદ, 50થી વધુ ફ્લાઈટ મોડી પડી, એસટીની 4531 ટ્રીપ બંધ અમદાવાદઃ ગુજરાતમાં અતિવૃતિને લીધે રાષ્ટ્રીય ધોરી માર્ગો સહિત રોડ રસ્તાઓ પર પાણી ભરાતા ટ્રેન અને એસટી સેવા પ્રભાવિત બની છે. જ્યારે પ્રતિકૂળ હવામાનને લીધે વિમાની સેવાને પણ અસર થઈ છે. વડોદરા, આણંદ, મુંબઈ અને ભુજ તરફ જતી […]

ગુજરાતમાં ભારે વરસાદને લીધે પાણી ભરાતા 22 સ્ટેટ હાઈવે બંધ, ST અને ટ્રેન વ્યવહાર પ્રભાવિત

એસટી બસના 64 રૂટ અને 583 ટ્રિપ રદ, પંચાયતના 549 રસ્તાઓ સહિત 608 રોડ બંધ કરાયા, અમદાવાદ-મુંબઈ રેલ વ્યવહારને પણ અસર અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજા શ્રાવણોત્સવ મનાવી રહ્યા છે. ભારે વરસાદને કારણે રોડ-રસ્તાઓ પર પાણી ભરાતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. ઠેર ઠેર પાણી ભરાતા રાજ્યના 22 સ્ટેટ હાઇવે બંધ કરવામાં આવ્યા છે. તેમજ ત્રણ ટ્રેનને […]

ગુજરાતમાં 207 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 78 ટકાથી વધુ જળસંગ્રહ, 76 ડેમો સંપૂર્ણ ભરાયા

સરદાર સરોવર ડેમમાં 87 ટકાથી વધુ જળસંગ્રહ, 23 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાયા, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 39 ટકાથી વધુ પાણીનો સંગ્રહ ગાંધીનગરઃ  રાજ્યમાં મેઘરાજાની મહેરના પરિણામે મોટાભાગના તાલુકાઓમાં છેલ્લા બે દિવસમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. વરસી રહેલા આ સાર્વત્રિક વરસાદના ભાગરૂપે 76 જળાશયો સંપૂર્ણ એટલે કે 100 ટકા જ્યારે 46 જળાશયો-ડેમ 70 થી […]

ગુજરાતમાં જામ્યો મેઘોત્સવ, આજે બપોર સુધીમાં 242 તાલુકામાં વરસાદ, કેન્દ્રએ આર્મીની 6 કોલમ ફાળવી

આણંદ જિલ્લામાં સૌથી વધુ 10 ઈંચ, ખેડામાં 8 ઇંચ વરસાદ, રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 99 ટકાથી વધુ, કચ્છ ઝોનમાં 116 ટકા વરસાદ નોંધાયો અમદાવાદઃ ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી મેઘોત્સવ જામ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન મોરબીના ટંકારામાં 14 ઈંચ, મંચમહાલના મોરવા હડફમાં 14 ઈંચ, નડિયાદમાં 13 ઈંચ, બોરસદમાં 12 ઈંચથી વધુ, અને વડોદરામાં પણ સાડાબાર […]

ગુજરાતઃ નાયબ મામલતદારની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી

ભારે વરસાદને પગલે લેવાયો નિર્ણય પરીક્ષા 28 ઓગસ્ટથી શરૂ થવાની હતી નવી દિલ્હીઃ આજરોજ ગુજરાતમાં ભારે મેઘ મહેર થવાથી શાળા-કોલેજમાં રજા જાહેર કરવામાં આવી છે. તે ઉપરાંત ગઈકાલે સાંજના સમયે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતમાં બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં વરસાદ માટે જરૂરી પગલા લેવામાં આવ્યા હતાં. બેઠકમાં નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને નિર્ણયો  તૈયાર કારાયા હતાં. […]

મઘરાત્રે ગુજરાતમાં જન્માષ્ટમીની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરાઈ

અમદાવાદઃ ગઈકાલ સવારથી ગુજરાતભરમાં મેઘરાજાએ મન મૂકીને વરસી રહ્યા છે. ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં જળબંબાકાર જેવી સ્થિતિ જોવા મળે છે. ત્યારે ગઈકાલે જન્માષ્ટમીનો પણ પાવન પર્વ હતો. તો ગુજરાતમાં મેઘ કહેર હોવા છતાં, ગુજરાતવાસીઓએ હર્ષો ઉલ્લાસ અને આનંદથી જન્માષ્ટમીનો તહેવાર ઉજવ્યો હતો.  તો દ્વારકામાં આખો દિવસ વરસતા વરસાદે પણ લોકો ભગવાન શ્રી દ્વારકાધીશનાં દર્શન કરી ભવ્ય […]

ગુજરાતમાં ભારે વરસાદને લીધે કાલે મંગળવારે તમામ પ્રાથમિક શાળાઓમાં જાહેર રજા

સરકારની સુચનાથી જિલ્લા શિક્ષણાધિકારીઓને સ્કૂલોને કરી જાણ, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા માટે સ્થિતિને ધ્યાને રાખીને નિર્ણય લેવાશે, ગાંધીનગર: ગુજરાતમાં આજે બપોરે 4 વાગ્યા સુધીમાં 229 તાલુકાઓમાં વરસાદ પડ્યો છે, જેમાં 32 તાલુકામાં 5થી 10 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. આ લખાય છે. ત્યારે પણ અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે […]

ગુજરાતમાં આજે સવારથી બપોર સુધીમાં 224 તાલુકામાં વરસાદ, નદી-નાળાં છલકાયા

હાલોલથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે બંધ, વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ 26 જિલ્લાઓમાં અપાયું ઓરેન્જ એલર્ટ અમદાવાદઃ ગુજરાતભરમાં છેલ્લા બે દિવસથી સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. આજે વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, અને ભાવનગરને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીને કારણે તંત્રને એલર્ટ કરવામાં આવ્યું છે. આજે બપોર […]

ગુજરાતમાં આજે બપોર સુધીમાં 179 તાલુકામાં વરસાદ, ઔરંગા નદીએ ભયજનક સપાટી વટાવી

નવસારીના ખેરગામમાં 10 ઈંચથી વધુ, તલાળાની હિરણ અને સરસ્વતી નદીમાં ઘોડા પૂર, વલસાડ, પારડી, સાગબારા,વાંસદામાં ધોધમાર વરસાદ અમદાવાદઃ ગુજરાતમાં આજે બપોરે ચાર વાગ્યા સુધીમાં 179 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ વરસાદ નવસારીના ખેરગામ તાલુકામાં 10 ઈંચ, વલસાડમાં 7 ઈંચ,ધરમપુરમાં 6 ઈંચ, ડાંગ-આહવામાં સાડા પાંચ ઈંચ, કપરાડામાં 5 ઈંચથી વધુ, તેમજ સાગબારા, રાજકોટ, ડેડિયાપાડા, […]

ગુજરાતમાં વાંચનનું સ્તર ઘટ્યું, 229 સરકારી પુસ્તકાલયોમાં 5 લાખ સભ્યો પણ નથી

સોશિયલ મિડિયાના જમાનામાં વાંચનથી દુર થતી નવી પેઢી, સૌથી વધુ પુસ્તકોનો ખજાનો સુરતની લાયબ્રેરીમાં, સૌરાષ્ટ્રની કેટલીક લાયબ્રેરીઓને તાળાં લાગી ગયા અમદાવાદઃ આજના સોશિયલ મીડિયાના જમાનામાં વાંચનનું પ્રમાણ રોજબરોજ ઘટતું જાય છે. એક જમાનો હતો, લોકો નિયમિત લાયબ્રેરીમાં જતા હતા. જ્યાં અખબારોથી લઈને પુસ્તકો વાંચતા હતા. લાયબ્રેરીના સભ્ય બનીને પુસ્તકો વાંચવા માટે પોતાના ઘેર પણ લઈ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code