1. Home
  2. Tag "gujarat"

ગુજરાતઃ 17 અને 18 જુલાઈએ ભારેથી અતિભારે વરસાદની આગાહી

અમદાવાદઃ છેલ્લા 15 દિવસમાં મેઘરાજાએ દક્ષિણગુજરાત અને સૌરાષ્ટ્રમાં તોફાની બેટિંગ કરી છે.બીજીતરફ મધ્યગુજરાત અને ઉત્તરગુજરાતમાં છુટોછવાયો વરસાદ જોવા મળ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા 17 અને 18 જુલાઈએ રાજ્યમાં ભારે થી અતિભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતમાં તો મેઘરાજાએ માઝા મૂકી છે. ઉમરપાડામાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે જેને લઈને જનજીવન ખોરવાયું છે. ભારે […]

ગુજરાતમાં ધોરણ 3થી 10ના શિક્ષકોને વ્યવસાયલક્ષી ફેસ ટુ ફેસ તાલીમ 15મી ઓગસ્ટ સુધી અપાશે

ગાંધીનગરઃ રાજ્યમાં ધોરણ-3 થી 10ના શિક્ષકોને ઓનલાઈન તબક્કાવાર વ્યવસાયલક્ષી તાલીમ આપવાનો પ્રારંભ કરાયો છે.  ફેસ ટુ ફેસ તાલીમ સતત બે મહિના સુધી તબક્કાવાર આપવામાં આવશે. જેમાં મોડ્યુલ એકની તાલીમ તારીખ 15 જુલાઈ થી 15 ઓગસ્ટ સુધી યોજવામાં આવશે. જ્યારે મોડ્યુલ બે ની તાલીમ 16 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી અપાશે. નવી શિક્ષણનીતિ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા […]

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, નવસારી-વલસાડમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે કે રાજ્યમાં એકસાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ઓફશોર ટર્ફ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તેમજ દમણ અને […]

ગુજરાતમાં શંકાસ્પદ ચાંદીપુરમને કારણે ચાર બાળકોના મોત, આરોગ્ય વિભાગ દોડતું થયું

અમદાવાદઃ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરમ વાયરસના ચેપને કારણે ચાર બાળકોના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે અન્ય બે સારવાર હેઠળ છે. બંને બાળકોને જિલ્લાની હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. ચાંદીપુરમ વાયરસ તાવ, ફલૂ જેવા લક્ષણો અને તીવ્ર એન્સેફાલીટીસ (મગજની બળતરા)નું કારણ બને છે. આ વાયરસ પેથોજેનિક રાબડોવિરિડે પરિવારના વેસિક્યુલોવાયરસ જીનસનો […]

ગુજરાતમાં અત્યાર સુધીમાં ચોમાસની સિઝનમાં 26 ટકા જેટલો વરસાદ વરસ્યો

અમદાવાદઃ ગુજરાતમાં હાલ ચોમાસુ જામ્યું છે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યો છે. જો કે, હજુ સુધી ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં જોઈએ તેવો વરસાદ વરસ્યો નથી જેથી ખેડૂતો પણ ચિંતામાં મુકાયાં છે. રાજ્યમાં અત્યાર સુધીમાં લગભગ 26 ટકા જેટલો વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાની શકયતાઓ વ્યક્ત થઈ […]

હેડલાઈનઃ ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર, વલસાડમાં છ અને ગણદેવીમાં પાંચ ઈંચ વરસાદ

·         ગુજરાતમાં ચોમાસુ જામ્યું…. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ… 24 કલાકમાં 168 તાલુકામાં વરસ્યો વરસાદ…. વલસાડમાં 6 ઈંચ તો ગણદેવીમાં પાંચ ઈંચ વરસાદ ખાબક્યો… ·         પેટાચૂંટણીની મતગણતરી…. સાત રાજ્યોની વિધાનસભાની 13 બેઠકો ઉપર મતદાન બાદ આજે મતગણતરી…. 10 બેઠક ઉપર ઈન્ડી ગઠબંધન આગળ… ઉત્તરાખંડ અને હિમાચલમાં કોંગ્રેસ આગળ… 23 રાજ્યમાં ભારે વરસાદનું એલર્ટ…. ભારતમાં ચોમાસુ જામ્યું…. 23 […]

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદી મોહાલ, 100 તાલુકામાં વરસાદ, નવસારીના ગણદેવીમાં 4 ઈંચ,

અમદાવાદઃ રાજ્યના ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વાદળો ગોરંભાયા છતાંયે હજુ વરસાદ પડતો નથી. જ્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. આજે શુક્રવારે બપોર સુધીમાં 100 તલુકામાં વરસાદ પડ્યો હતો જેમાં  નવસારીના ગણદેવીમાં ચાર ઈંચ, તાપીના વ્યારામાં ત્રણ ઈંચ, તથા ચિખલી, નવસારી, મહુવા, અને સોનગઢમાં બેથી અઢી ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે […]

ગુજરાતમાં આઈટીના ધીમા સર્વરને લીધે 73.83માંથી માત્ર બે લાખ કરદાતાઓ રિટર્ન ફાઈલ કરી શક્યા

અમદાવાદઃ ગુજરાતમાં ઈન્કમટેક્સનું રિટર્ન ફાઈલ કરનારા 73 લાખ જેટલાં કરદાતાઓ છે. આઈટી રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ 31મી જુલાઈ છે. તેના લીધે કરદાતાઓ ઓનલાઈન રિટર્ન ફાઈલ કરી રહ્યા છે. પરંતુ સર્વર ધીમુ ચાલતું હોવાને કારણે માત્ર બે લાખ જેટલા કરદાતાઓ રિટર્ન ફાઈલ કરી શક્યા છે. જોકે રિટર્ન ફાઈલ કરવાના હજુ 20 દિવસ જેટલો સમય બાકી […]

ગુજરાતઃ હસ્તકલા અને હેન્ડલૂમ ઉત્પાદનોનું 25 કરોડથી વધુનું વિક્રમી વેચાણ

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્ય સરકારના વ્યાપક પ્રયત્નોના પગલે રાજ્યની ભાતીગળ કલા-કારીગરીને ખૂબ જ પ્રોત્સાહન મળી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્યમાં ગ્રામ્ય કક્ષાના પરંપરાગત કલા-કારીગરીના વ્યવસાય ઝડપથી પ્રગતિ કરી રહ્યા છે. આ વાતનું પ્રમાણ, રાજ્ય સરકારના સાહસ ‘ગુજરાત રાજ્ય હાથશાળ અને હસ્તકલા વિકાસ નિગમ’ (જીએસએચએચડીસી) દ્વારા સંચાલિત ગરવી-ગુર્જરીએ સર્જેલા વેચાણના રેકૉર્ડથી […]

ગુજરાતને વર્ષ 2030 સુધીમાં સંપૂર્ણ મેલેરિયા મુક્ત બનાવાશે, રાજ્ય સરકારે કર્યો નિર્ધાર

ગાંધીનગરઃ  રાજ્ય સરકાર દ્વારા “મેલેરિયા મુક્ત ગુજરાત-2030” અભિયાન અતર્ગત સમગ્ર રાજ્યમાંથી વર્ષ 2030 સુધીમાં મેલેરિયા રોગનું નિર્મુલન કરવા માટે એક્શન મોડમાં કામગીરી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે રાજ્યના તમામ જિલ્લા અને કોર્પોરેશનમાં 1000 ની વસ્તીએ મેલેરિયાના કેસનું પ્રમાણ વર્ષ 2027 સુધીમાં શુન્ય સ્તરે લઇ જવા રાજ્ય સરકાર સંકલ્પબદ્ધ છે. આરોગ્ય વિભાગ દ્વારા મળેલ માહિતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code