1. Home
  2. Tag "Gujarati news"

બિહારમાં વિકાસ, સુશાસન, સામાજિક ન્યાય અને જનકલ્યાણની ભાવનાની જીતઃ નરેન્દ્ર મોદી

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDAની ઐતિહાસિક જીત બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે જણાવ્યું કેઆ પરિણામ વિકાસ, સુશાસન, સામાજિક ન્યાય અને જનકલ્યાણની ભાવનાની જીત છે. PM મોદીએ X પર લખ્યું હતું કે, “બિહારના મારા પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર, જેમણે NDAને અદ્ભુત અને અભૂતપૂર્વ જીતનો આશીર્વાદ આપ્યો. આ પ્રચંડ જનમંડેટ અમને વધુ […]

ભાવનગરમાં પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનામાં મકાન ભાડે અપાશે તો કાર્યવાહી થશે

મૂળ લાભાર્થી સિવાય કોઈ રહેતું હશે તો ફ્લેટ સીલ સુધીના પગલાં લેવાશે, ભાવનગર મ્યુનિ. કોર્પોરેશન દ્વારા આગામી દિવસોમાં સર્વે હાથ ધરાશે, લાભાર્થી 7 વર્ષ સુધી કોઈ વ્યક્તિને વેચાણ કે ભાડે આપી શકે નહીં, ભાવનગરઃ શહેરના વિવિધ વિસ્તારોમાં પ્રધાનમંત્રી તથા મુખ્યમંત્રી આવાસ યોજનાઓ બનાવીને ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત દરે મકાનો ફાળવવામાં આવ્યા છે.આવાસ યોજનામાં […]

રાહુલ ગાંધીના નેતૃત્વમાં આજે કોંગ્રેસ બિહારમાં છેલ્લા સ્થાને આવી પહોંચીઃ અમિત શાહ

નવી દિલ્હી: બિહાર વિધાનસભા ચૂંટણી 2025માં NDA સ્પષ્ટ બહુમતી મળી રહી છે. આ પરિણામો પર પ્રતિક્રિયા આપતાં કે ગૃહ મંત્રી અમિત શાહે કોંગ્રેસ અને રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, બિહારની જનતાએ દેશનો મૂડ સ્પષ્ટ કરી દીધો છે કે મતદાર યાદીની શુદ્ધિકરણ પ્રક્રિયા અનિવાર્ય છે. તેના વિરોધમાં રાજનીતિ કરવાની કોઈ […]

રાજકોટ શહેરમાં છેલ્લા 10 મહિનામાં કૂતરા કરડવાના 14105 બનાવો બન્યા

રાજકોટમાં છેલ્લા 17 વર્ષમાં 26 કરોડ ખર્ચે 84 હજાર શ્વાનનું ખસીકરણ કરાયુ, હજુ પણ 26500 રખડતા શ્વાન રાજકોટની શેરીઓમાં ફરી રહ્યા છે, ગણતરી મુજબ રોજ 46 લોકો રખડતાં શ્વાન ના કરડવાનો ભોગ બને છે, રાજકોટઃ શહેરમાં કૂતરાના ખસ્સીકરણ પાછળ કરોડોના ખર્ચ કરવા છતાંયે કૂતરાની વસતીમાં ઘટાડો છયો નથી અને શહેરની શેરીઓમાં 26500 રખડતા કૂતરા છે. […]

વીમા ધારકોને વધુ સારી સેવા પૂરી પાડવી જોઈએ અને દાવાઓને ઝડપી બનાવવા જોઈએઃ સરકાર

નવી દિલ્હીઃ નાણાકીય સેવાઓ વિભાગના સચિવ એમ. નાગરાજુએ આરોગ્યસંભાળ ક્ષેત્રમાં ફુગાવા અને વધતા પ્રીમિયમ ખર્ચ જેવા મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે વીમા કંપનીઓ અને હોસ્પિટલો સાથે બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં જનરલ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ, એસોસિએશન ઓફ હેલ્થકેર પ્રોવાઇડર ઇન ઇન્ડિયા (AHPI), મેક્સ હેલ્થકેર, ફોર્ટિસ હેલ્થકેર, એપોલો હોસ્પિટલ્સ અને ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપની લિમિટેડ, સ્ટાર […]

રાજકોટના નવાગામમાં માતાએ બે માસુમ દીકરીઓ સાથે આપઘાત કર્યો

માતાએ પોતાની બે માસુમ દીકરીઓને ગળાટુપો આપ્યા બાદ આપઘાત કર્યો, સામૂહિક આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા પોલીસ તપાસ શરૂ, પોલીસે પતિ જયેશભાઈ સહિત સંબંધીઓના નિવેદનો લીધા રાજકોટઃ  શહેરના નવાગામમાં આવેલી શક્તિ સોસાયટીમાં એક માતાએ તેની બે માસુમ દીકરીઓને ગળે ટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા સમગ્ર વિસ્તારમાં શોકની […]

વડોદરાના વરણામા ગામે 10 ફુટના મગરનું ભારે જહેમત બાદ રેસ્ક્યુ કરાયુ

મહાકાય મગર જોઈ લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો, વન વિભાગની ટીમે મગરને પાંજરે પુરવા ભારે જહેમત ઉઠાવી, મગરના ગળામાં ગાળિયો નાખતા જ બેકાબુ બન્યો હતો, વડોદરાઃ શહેર અને જિલ્લામાં નદી-તળાવોમાં મગરોની વસતી વધતી જાય છે. વિશ્વામિત્રી નદીમાં 400થી વધુ મગરોનો વસવાટ છે. મગરો ક્યારે રહેણાંક વિસ્તારોમાં આવી જતા હોય છે. ત્યારે શહેર નજીકના વરણામા ગામમાં […]

ચેન્નાઈ : ભારતીય વાયુસેનાનું ટ્રેનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત, પાયલોટનો બચાવ

ચેન્નાઈ : ભારતીય વાયુસેનાનું PC-7 પિલાટસ બેસિક ટ્રેનર વિમાન શુક્રવારે તામ્બરમ નજીક નિયમિત તાલીમ ઉડાન દરમ્યાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. સદનસીબે પાયલટ સમયસર ઇજેક્ટ થઈ ગયો હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. વાયુસેનાએ જણાવ્યું કે આ ઉડાન સામાન્ય તાલીમ મિશનનો ભાગ હતી. ઘટના બાદ તરત જ રાહત અને સુરક્ષા ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી, જ્યારે સ્થાનિક પ્રશાસને […]

સુરતના ટેક્સટાઈલ ઉદ્યોગમાં પરપ્રાંતના શ્રમિકો પરત ન ફરતા ઉત્પાદનને અસર

દિવાળી અને છઠ્ઠના પર્વમાં બિહાર ગયેલા શ્રમિકો હજુ પરત ફર્યા નથી, શ્રમિકોને પરત બોલાવવા ટિકિટ ભાડા પણ મોકલાઈ રહ્યા છે, ટેક્સટાઈલમાં 30%થી વધુ કામદારોની અછત, સુરતઃ શહેરમાં ટેક્સટાઈલ ઉદ્યોગો અનેક લોકોને રોજગારી આપે છે. ટેક્સટાઈલ ઉદ્યોગમાં પરપ્રાંતના અનેક શ્રમિકો કામ કરી રહ્યા છે. દિવાળી અને છઠ્ઠ પૂજાના તહેવારોને લીધે બિહારના અનેક શ્રમિકો પોતાના માદરે વતન […]

અમદાવાદમાં છેલ્લા 9 મહિનામાં 250 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા

રોડ પર પૂરઝડપે વાહન ચલાવીને સ્ટંટ કરતા ચાલકો સામે કાર્યવાહી કરાઈ, અકસ્માતમાં નિર્દોષ લોકોના મોત થતાં 110 વાહનચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરાયા, જોખમી અકસ્માતોને રોકવા RTO દ્વારા કરાતી કડક કાર્યવાહી અમદાવાદઃ શહેરમાં ટ્રાફિકભંગના ગુનાઓ વધતા જાય છે. પૂરફાટ ઝડપે અને બેદરકારીથી વાહનો ચલાવવાને લીધે નિર્દોષ લોકોનો ભોગ લેવાય રહ્યો છે. ઉપરાત કેટલાક યુવા વાહનચાલકો રિલ બનાવવાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code