ગુજરાત યુનિ.માં ગુજરાતીના પ્રાધ્યાપકો અંગ્રેજી માધ્યમની ઉત્તરવહીઓ તપાસતા હોવાનો આક્ષેપ
ઉત્તરવહીઓના મૂલ્યાંકનમાં ધારાધોરણનું પાલન થયપં નથીઃ NSUI અંગ્રેજી માધ્યમના પ્રાધ્યાપકોને ગુજરાતી માધ્યમની ઉત્તરવહીઓ તપાસવા આપી છે. વિદ્યાર્થીઓને પરિણામમાં અન્યાય થશે તો એનએસયુઆઈ આંદોલન કરશે અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં વિવિધ વિદ્યાશાખાઓ અને સેમિસ્ટરની પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ હાલ ઉત્તરવહીઓના મૂલ્યાંકનની કામગીરી ચાલી રહી છે. ત્યારે ગુજરાતી માધ્યમના પ્રાધ્યપકો અંગ્રેજી માધ્યમની ઉત્તરવહીઓ તપાસતા હોવાનો એનએસયુઆઈએ આક્ષેપ કર્યો છે. […]