1. Home
  2. Tag "Gujarati Report"

આત્મનિર્ભર ભારતના વિઝનને પ્રાપ્ત કરવામાં આગામી પેઢીના GST સુધારા મુખ્ય ભૂમિકા ભજવશે: અમિત શાહ

નવી દિલ્હીઃ નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી અમિત શાહે કહ્યું છે કે મોદી સરકારે નવરાત્રિના શુભ અવસર પર દેશની તમામ માતાઓ અને બહેનોને NEXT-Gen GST સુધારા ભેટમાં આપ્યા છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે X પ્લેટફોર્મ પરની પોસ્ટમાં જણાવ્યું હતું કે મોદી સરકારે નવરાત્રિના શુભ અવસર પર દેશની તમામ માતાઓ અને બહેનોને NEXT-Gen GST […]

છત્તીસગઢમાં સુરક્ષાદળોએ રૂ. 1 કરોડનો ઈનામી નક્સલી કોસા અને રાજૂને ઠાર માર્યાં

રાયપુર : છત્તીસગઢના નારાયણપુર જિલ્લાના અબુઝમાડ વિસ્તારમાં ચાલી રહેલા નક્સલ વિરોધી અભિયાનમાં સુરક્ષા દળોને મોટી સફળતા મળી છે. સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં નક્સલવાદીઓના ટોચના નેતાઓ કોસા અને રાજૂ ઉર્ફે વિકલ્પ ઠાર મરાયા છે. કોસા નક્સલવાદી સંગઠનની સેન્ટ્રલ કમિટીમાં સભ્ય હતો અને તેના પર 1 કરોડ રૂપિયાનું ઈનામ જાહેર કરાયું હતું. જ્યારે રાજૂ […]

ગુજરાતઃ નવરાત્રીમાં પોલીસને સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારવા ડીજીપીનો નિર્દેશ

ગાંધીનગરઃ નવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને રેન્જ વડા સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન ચાર મુખ્ય બાબતો […]

CSMCRIએ SSUNGA 80 ખાતે દરિયાઈ સ્થાયીત્વ પર વૈશ્વિક વર્ચ્યુઅલ સત્રનું આયોજન કર્યુ

ભાવનગરઃ CSIR-સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (CSMCRI), ભાવનગર, ભારત દ્વારા “સ્થાયી વિકાસ માટે દરિયાઈ સંસાધનો” પર એક વર્ચ્યુઅલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (CSIR)નાં નેજા હેઠળ, આ કાર્યક્રમ વિજ્ઞાન સમિટ 2025 દરમિયાન સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (SSUNGA 80) સાથે જોડાણમાં વૈશ્વિક ટકાઉ વિકાસ માટે કનેક્ટ, કોલાબોરેટ, કન્વર્જ અને કન્વર્ટ (5C) […]

ઉજ્જવલા હેઠળ વધારાના 25 લાખ LPG કનેક્શન મુક્ત કરવાની સરકારે મંજૂરી આપી

નવી દિલ્હીઃ મહિલા સશક્તીકરણ તરફ એક મોટું પગલું ભરતા, સરકારે આજે નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) હેઠળ 25 લાખ વધારાના LPG કનેક્શન મુક્ત કરવાની મંજૂરી આપી છે. આ પ્રસંગે મહિલા લાભાર્થીઓને શુભેચ્છા પાઠવતા, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ X ના રોજ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “નવરાત્રિના શુભ પ્રસંગે, હું ઉજ્જવલા પરિવારમાં જોડાનાર […]

દાલ સરોવર નજીકથી પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળી આવ્યો, ઓપરેશન સિંદૂર દરમિયાન તોડી પડાઈ હતી

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પ્રખ્યાત દાલ સરોવરની સફાઈ દરમિયાન પાકિસ્તાની મિસાઈલનો કાટમાળ મળ્યો છે. આ મિસાઈલ પાકિસ્તાને ઓપરેશન સિંદૂર દરમિયાન શ્રીનગર પર ટાંકી હતી, પરંતુ ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યો હતો. રવિવારે (21 સપ્ટેમ્બર) શરૂ થયેલા સફાઈ અભિયાન દરમિયાન આ કાટમાળ બહાર આવ્યો હતો. મીડિયા રિપોર્ટ મુજબ, દાલ સરોવર વિસ્તારમાં મળેલો આ કાટમાળ પાકિસ્તાનના નિષ્ફળ હુમલાનો […]

બનાસ ડેરી નિયામક મંડળમાં શંકર ચૌધરી અને પરબત પટેલ સહિત 8 સભ્યો બિનહરિફ ચૂંટાયા

ચૂંટણી પહેલા જ 16માંથી 8 બેઠકો બિનહરિફ જાહેર થઈ, સભાસદોમાં શંકર ચૌધરીનું વર્ચસ્વ અને લોકપ્રિયતા અતૂટ રહી, રાધનપુર, થરાદ, સાંતલપુર અને અમીરગઢ સહિત કુલ 8 બેઠકો બિનહરિફ બની અમદાવાદઃ  સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગણાતી બનાસ ડેરીના નિયામક મંડળની ચૂંટણીમાં ચૂંટણી પહેલા જ  16 માંથી 8 બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં શંકરભાઈ ચૌધરી અને પરબતભાઈ […]

RSSનો શતાબ્દી વર્ષ સમાજની સજ્જન શક્તિને સાથે રાખીને ઊજવવામાં આવશેઃ ડો. ભાડેસિયા

વિજયાદશમી ઉત્સવ નિમિતે 672 કાર્યક્રમ થશે જેમાં 1,65,000 સ્વયંસેવકો ભાગ લેશે. ઘર સંપર્ક અભિયાન અંતર્ગત 2,10,0000 કાર્યકર્તા દ્વારા 90 લાખ ઘરોનો સંપર્ક થશે. 23 દિવસમાં 18,000 ગામડાઓનો સંપર્ક થશે. અમદાવાદઃ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, શતાબ્દી વર્ષ નિમિતે ગુજરાત દ્વારા આયોજિત થનારા કાર્યક્રમોની વિસ્તૃત માહિતી માટે આયોજિત પત્રકાર પરિષદમાં સંબોધન કરતા ડો. જયંતિભાઈ ભાડેસિયાએ (સંઘચાલક, પશ્ચિમ ક્ષેત્ર, રા.સ્વ. સંઘ) કહ્યું કે […]

ગુજરાતના 6.42 લાખ સરકારી કર્મચારીઓ અને પેન્શનર્સને મળશે રૂ. 10 લાખની કેશલેસ સારવાર

નવરાત્રીના પ્રથમ નોરતે નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી CMએ ભેટ આપી, PMJAY યોજના 7 વર્ષમાં13,946 કરોડની રકમના ક્લેઇમનો લાભ લોકોને મળ્યો, 94 નવી 108 એમ્બ્યુલન્સ ઉમેરાતા 108નું સંખ્યાબળ 1549 એ પહોંચ્યું ગાંધીનગરઃ આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે મીડિયાને સંબોધતા જણાવ્યું કે, નવરાત્રીના પહેલા જ નોરતે રાજ્યના નાગરિકોની આરોગ્ય સુખાકારીમાં વધારો કરતી મુખ્યમંત્રીએ ભેટ આપી છે. આજે દેશમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય – આયુષ્યમાન યોજનાને 7 વર્ષ પૂર્ણ થવાના અવસરે […]

પ્રધાનમંત્રી ઇટાનગર ખાતે સ્થાનિક વેપારીઓ અને છૂટક વેપારીઓને મળ્યા

નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઇટાનગર ખાતે સ્થાનિક વેપારીઓ અને છૂટક વેપારીઓને મળ્યા, જેમણે વિવિધ પ્રકારના ઉત્પાદનોનું પ્રદર્શન કર્યું હતું. “તેઓએ GST સુધારા પર આનંદ વ્યક્ત કર્યો હતો. તેમને ‘ગર્વ સે કહો યે સ્વદેશી હૈ’ના પોસ્ટરો પણ આપ્યા, જે તેમણે કહ્યું કે તેઓ ઉત્સાહપૂર્વક તેમની દુકાનો પર પ્રદર્શિત કરશે”, તેમ પીએમ મોદીએ જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code