પાકિસ્તાનના મામલે ક્યારેય કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી: ડો. જયશંકર
નવી દિલ્હીઃ ભારત-પાકિસ્તાન યુદ્ધવિરામનો દાવો કરી રહેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે સ્પષ્ટપણે કહ્યું કે, અમે પાકિસ્તાનના મામલે ક્યારેય કોઈની મધ્યસ્થી સ્વીકારી નથી. પાકિસ્તાન સાથે મધ્યસ્થી અંગે ભારતનું વલણ હંમેશા સ્પષ્ટ રહ્યું છે અને રહેશે. એક કાર્યક્રમમાં વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું કે ભારત-પાકિસ્તાન સંઘર્ષના મુદ્દા પર, અમે 1970 થી અત્યાર […]