1. Home
  2. Tag "Gujarati Report"

હરિયાણામાં જમ્મુ-કાશ્મીર પોલીસના દરોડા, તબીબના રૂમમાંથી મળી વિસ્ફોટક સામગ્રી

અમદાવાદઃ જમ્મુ-કાશ્મીરમાં તબીબના લોકરમાંથી હથિયાર મળવાની ઘટના બાદ ગુજરાતમાં આઈએસઆઈએસના મોડ્યુઅલનો પર્દાફાશ કરીને પોલીસે 3 આતંકવાદીઓને ઝડપી લીધા હતા. દરમિયાન સુરક્ષાદળોએ હરિયાણાના ફરીદાબાદમાં એક તબીબના ઘરે દરોડો પાડીને મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કર્યાં હતા. આ કાર્યવાહી જમ્મુ-કાશ્મીર પોલીસ દ્વારા કરવામાં આવી હતી. પોલીસ તપાસમાં એક રૂમમાંથી 14 બેગ, 2 ઓટોમેટિક પિસ્ટલ, 82 કારતુસ, પાંચ લીટર […]

વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારી, કર્ણાવતી વિભાગના બોપલ કાર્યસ્થાનમાં ‘અમૃત પરીવાર સંકુલ મિલન’ યોજાયું

અમદાવાદ: વિવેકાનંદ કેન્દ્ર, કન્યાકુમારીના કર્ણાવતી વિભાગના બોપલ કાર્યસ્થાન દ્વારા શ્રી વિપિનચંદ્ર પી. સુથારના નિવાસસ્થાને, શ્રી વ્રજરાજ સોસાયટી, ગાલા જિમખાના રોડ, બોપલ ખાતે પારિવારિક વાતાવરણમાં અમૃત પરીવાર સંકુલ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 25 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના સાથે થઈ હતી. ત્યારબાદ પારિવારિક રમતો, ભજન અને “અમૃત પરીવાર” વિષય પર ચર્ચા […]

ચીનનો ખતરનાક પ્લાન: 5 વર્ષમાં 50થી વધુ મિસાઇલ ફેક્ટરીઓ ધમધમતી કરી

ચીન છેલ્લા પાંચ વર્ષથી ઝડપથી મિસાઇલ ઉત્પાદન વધારવાના મિશનમાં લાગી ગયું છે. અમેરિકી સમાચાર ચેનલ  દ્વારા બહાર પાડવામાં આવેલી સેટેલાઇટ તસવીરો અને રિપોર્ટ મુજબ, ચીને અત્યાર સુધીમાં આશરે 50 નવી મિસાઇલ ફેક્ટરીઓ શરૂ કરી છે. તેમાંની બે ફેક્ટરીઓ ભારત-ચીન સરહદની નજીક સ્થિત છે, જે ભારત માટે ચિંતા વધારનારી બાબત છે. રિપોર્ટ મુજબ, ચીનમાં સૌથી વધુ […]

UN ઇમિશન ગેપ રિપોર્ટ 2025માં ખુલાસો : પેરિસ કરારનું 1.5 ડિગ્રીનું લક્ષ્ય હવે લગભગ અશક્ય

સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા પ્રકાશિત નવી ઇમિશન ગેપ રિપોર્ટ 2025 એ વૈશ્વિક તાપમાન નિયંત્રણ અંગે ગંભીર ચેતવણી આપી છે. રિપોર્ટ મુજબ, પેરિસ હવામાન કરાર હેઠળ નક્કી કરાયેલ લક્ષ્ય પૃથ્વીનું તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રાખવું હવે લગભગ અશક્ય બની ગયું છે. રિપોર્ટ અનુસાર, જો બધા દેશો હાલની હવામાન નીતિઓ અને વચનો (NDCs) સંપૂર્ણ રીતે […]

પલાળેલી બદામના અદ્ભુત ફાયદા: એક મહિના સુધી અપનાવશો તો શરીર અને મગજમાં આવશે ફેરફાર

પૌષ્ટિક તત્ત્વોથી ભરપૂર બદામને “સુપરફૂડ” તરીકે ઓળખવામાં આવે છે. તેમાં વિટામિન ઈ, ફાઇબર, પ્રોટીન, હેલ્ધી ફેટ્સ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝીંક અને આયર્ન જેવા અનેક પોષક તત્ત્વો હોય છે, જે હૃદયના સ્વાસ્થ્યથી લઈને ત્વચા સુધી માટે લાભકારી છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે જો બદામને આખી રાત પલાળીને સવારે ખાવામાં આવે, તો તેના આરોગ્યલાભ અનેકગણા વધી જાય […]

પેટની ચરબી ઘટાડવા માટે અપનાવો આ ઘરેલું નુસખો, આ પીણુ આરોગ્ય માટે પણ ફાયદાકારક

આજના સમયમાં મોટાભાગના લોકો પેટની વધતી ચરબીથી પરેશાન છે. ઘણા લોકો સફરજનની છાલ, ગ્રીન ટી અથવા લીંબુ પાણી જેવા લોકપ્રિય નુસખા અજમાવતા હોય છે, છતાં પણ ખાસ ફરક દેખાતો નથી. પરંતુ હવે એક ઘરેલું મિશ્રણ સોશિયલ મીડિયા અને હેલ્થ સર્કલમાં ચર્ચાનું કારણ બન્યું છે, જે પેટની ચરબી ઘટાડવા માટે અસરકારક માનવામાં આવે છે. હેલ્થ એક્સપર્ટ્સના […]

ગંભીર બીમારીઓથી બચવા રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવવી જરૂરીઃ રાજ્યપાલ

રાજ્યપાલઆચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો, 685લોકો દ્વારા સામૂહિક ધૂપ સ્નાન, ફેસ મડ પેક,  વૃક્ષાસનને IEA બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન 18નવેમ્બર સુધી દેશભરમાં યોગ અને પ્રાકૃતિક ચિકિત્સાના કાર્યક્રમો  થકી કરાશે પ્રાકૃતિક ચિકિત્સા દિવસની ઉજવણી ગાંધીનગરઃગુજરાત અને મહારાષ્ટ્રના રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજીએ અમદાવાદમાં નેચરોપેથી -પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વનો શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે રાજ્યપાલએ ‘નેચરોપથી ડે’ અને ‘પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વ’ના કટ આઉટનું અનાવરણ કર્યું હતું. પ્રાકૃતિક ચિકિત્સા દિવસ પર્વની ઉજવણી અંતર્ગત સાબરમતી રિવરફ્રન્ટ ખાતે સવારે 685  લોકોએ એકસાથે વૃક્ષાસન કરી, ચેહરા પર ફેસ મડ પેક કરીને […]

ગુજરાતમાં ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીનની ખરીદીનો શુભારંભ

ખેડૂતોનેઅગાઉથી જ જણસી લઈને આવવાની તારીખ અંગે SMSના માધ્યમથી જાણ કરાશે, પ્રથમવારટેકાના ભાવે ખરીદી પોઇન્ટ ઓફ સેલ મશીન કે ફેસ રેકગ્નિશન દ્વારા થશે, વેચાણ કરવા આવી ન શકે તેવા ખેડૂતો માટે નોમીની નિયુક્ત કરવાની પણ જોગવાઈ, ખરીદીબાદના ટૂંક જ સમયમાં ખેડૂતોને DBT માધ્યમથી તેમના બેંક ખાતામાં ચૂકવણું કરાશે   ગાંધીનગરઃ  મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજ્યમાં આજથી પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને   સોયાબીનની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ થયો છે. કૃષિ મંત્રી  જીતુભાઈ વાઘાણીએ સમગ્ર રાજ્યમાં સુચારુ અને પારદર્શક રીતે ટેકાના ભાવે               ખરીદી સુનિશ્ચિત કરવા ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને જરૂરી સૂચનો […]

આદિજાતિ સમાજની ભાષા અને સંસ્કૃતિમાં વૈવિધ્યતા છતાં હ્રદયના ધબકારાં, લાગણીઓ એક છે : હર્ષ સંઘવી

બિરસામુંડાની 150મી જન્મજયંતિ નિમિત્તે તાપી જિલ્લામાજનજાતિય ગૌરવ વર્ષની  ઊજવણી,   ડોલવણખાતે મહાનુભવો દ્વારા ગૌરવ રથનું ઉત્સાહભેર સ્વાગત કરાયુ, આદિવાસીસમાજના તેજસ્વી તારલાઓ, વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા   ગાંધીનગરઃભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરે “જનજાતિય ગૌરવ વર્ષ ઉત્સવ” અંતર્ગત, તા. 7 થી 13 નવેમ્બર, 2025 દરમિયાન ઉમરગામથી એકતાનગર સુધી જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ અવસરે તા. 09મી નવેમ્બર, 2025ના રોજ તાપી જિલ્લાના    ડોલવણ ખાતે  યોજાયેલી જનજાતિય ગૌરવ યાત્રા કાર્યક્રમમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી  હર્ષ સંઘવીએ ઉપસ્થિતિ […]

પાટણ નગરપાલિકામાં ભાજપના સભ્યોમાં ખટરાગ, મહિલા પ્રમુખે મુખ્યમંત્રીને ફરિયાદ કરી

ભાજપના જ 6 નગરસેવકો વિકાસના કામમાં અડચણરૂપ બનતા હોવાનો આક્ષેપ, જાહેર જનતાના હીતના કાર્યમાં પક્ષના લોકો રોડા નાંખે છેઃ પ્રમુખ, પાટણ નગરપાલિકામાં ભાજપના સભ્યોમાં ચાલી રહેલી ટાંટિયાખેંચ પાટણઃ ભાજપ શાસિત નગરપાલિકામાં ભાજપના સભ્યો વચ્ચે ટાંટિયાખેંચ ચાલી રહી છે. તેના કારણે વિકારના કામોમાં અવરોધ ઊભો થઈ રહ્યો છે. પાટણ નગરપાલિકાના પ્રમુખે પોતાના પક્ષ ભાજપના 6 કોર્પોરેટરને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code