વાવાઝોડાથી થયેલા વિનાશનો સામનો કરતા જમૈકાએ પહોંચાડી માનવતાવાદી સહાય
નવી દિલ્હીઃ વાવાઝોડા મેલિસાથી થયેલા વિનાશમાંથી રાહત માટે ભારતે જમૈકામાં માનવતાવાદી સહાય પહોંચાડી છે. સોશિયલ મીડિયા સંદેશમાં, જમૈકામાં ભારતીય હાઈ કમિશને જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાના વિમાન દ્વારા લગભગ 20 ટન માનવતાવાદી સહાય અને આપત્તિ રાહતનો જથ્થો જમૈકાને મોકલવામાં આવ્યો હતો. તેમાં ઉમેર્યું હતું કે રાહત સામગ્રીમાં ખાસ ભીષ્મ મેડિકલ ટ્રોમા યુનિટ, જનરેટર, સાદડીઓ, રસોઇ […]


