1. Home
  2. Tag "Gujarati Report"

જુનાગઢમાં એજન્ટનું કામ ન થતા RTO અધિકારી અને ગાર્ડ પર છરી કાઢી હુમલો કરાયો

વાહન ટ્રાન્સફરનું કામ ન થતાં એજન્ટ ભાવિન કરથીયા ઉશ્કેરાયો, ઇન્ચાર્જ RTO સાથે બોલાચાલી બાદ હુમલો કરાયો, કોમ્પ્યુટરનું કીબોર્ડ ખેંચીને નીચે ફેંકી પબ્લિક પ્રોપર્ટીને નુકસાન કરાયું, જૂનાગઢઃ ગુજરાતમાં તમામ આરટીઓ કચેરીઓમાં એજન્ટ પ્રથા નાબુત કરવામાં આવી છે. અરજદારોને ઓનલાઈન સેવા મળી રહે અથવા કેટલાક કામો માટે અરજદારોને રૂબરૂ આરટીઓ કચેરીએ આવવું પડે છે. જો કે આમ […]

વલસાડના ધરમપુરમાં 27મી નવેમ્બરથી ત્રિદિવસીય રાજ્ય સરકારની ચિંતન શિબિર યોજાશે

ચિંતન શિબિરમાં અધિકારીઓ અનુભવ, પડકારો અને ઉકેલો રજૂ કરાશે, મુખ્ય સચિવ સહિત તમામ ઉચ્ચ અધિકારીઓ, જિલ્લા કલેકટરો ઉપસ્થિતિ રહેશે, તમામ અધિકારીઓ ટ્રેન દ્વારા ધરમપુર પહોંચશે, ગાંધીનગરઃ ગુજરાત સરકારની 12મી ત્રિદિવસીય ચિંતન શિબિર આગામી તા. 27થી 29 નવેમ્બર દરમિયાન વલસાડ જિલ્લાના ધરમપુરમાં યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને યોજાનારી આ શિબિરમાં રાજ્યના મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ, […]

મહુવા માર્કેટ યાર્ડમાં મગફળીનો ભરાવો થતા ત્રણ દિવસ આવક પર પ્રતિબંધ

રવિવારે સાંજના 4 વાગ્યાથી યાર્ડમાં ખેડૂતો મગફળીના વેચાણ માટે આવી શકશે, યાર્ડમાં મગફળી ઉતારવા માટેની જગ્યા નથી, બે દિવસમાં મગફળીના જથ્થાનો નિકાલ કરી દેવામાં આવશે ભાવનગરઃ જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડમાં મગફળીના પાકની ધૂમ આવક થતાં યાર્ડમાં મગફળી ઉતારવાની જગ્યા નથી. તેથી મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા મગફળીની આવક બે દિવસ માટે બંધ રાખવાની […]

રાજકોટમાં એમ્બરગ્રીસ (વ્હેલ માછલીની ઊલટી)ના જથ્થા સાથે ત્રણ શખસો પકડાયા

સુરેન્દ્રનગરના ત્રણ શખસો ગ્રાહકની શોધમાં રાજકોટ આવ્યા હતા, પોલીસે 96 કરોડની કિંમતનો એમ્બરગ્રીસનો જથ્થો કર્યો, આ કેસમાં હવે વન વિભાગના અધિકારીઓ તપાસ કરશે રાજકોટઃ શહેરમાં એમ્બરગ્રીસ ( વ્હેલ માછલીની ઊલટી)ના જથ્થા સાથે સુરેન્દ્રનગરના ત્રણ શખસોને રાજકોટ શહેર SOG પોલીસે ઝડપી લીધા હતા. પોલીસે કુલ 2.96 કરોડના એમ્બરગ્રીસના જથ્થા સહિત કુલ 2.97 કરોડના મુદામાલ જપ્ત કર્યો […]

સાવલી નજીક મહિસાગર નદીમાં નહાવા પડેલા એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું ડૂબી જતા મોત

વડોદરાનો વિદ્યાર્થી તેના મિત્રો સાથે મહિસાગર નદીમાં નહાવા માટે ગયો હતો, વિદ્યાર્થી કોમ્પ્યુટર સ્ટુડિયોમાં કામ હોવાનું કહીને ઘેરથી નિકળ્યો હતો, ઓફિસમાં કામ હોવાથી રાત્રે ઘરે નહીં આવી શકુ એવો તેના પરિવારને ફોન કર્યો હતો, વડોદરાઃ  જિલ્લાના સાવલી તાલુકાના લાછનપુર ગામની સીમમાં પસાર થતી મહીસાગર નદીમાં નહાવા પડેલા યુવાનોમાંથી એક યુવાન વિદ્યાર્થી ડૂબી જતા મોત નિપજ્યુ […]

સુપ્રીમ કોર્ટે શમીને નોટિસ ફટકારી, પત્ની હસીનની ભરણપોષણમાં વધારો કરવાની અરજી પર જવાબ માંગ્યો

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અને પશ્ચિમ બંગાળ સરકાર પાસેથી શમીની અલગ રહેતી પત્ની હસીન જહાં દ્વારા દાખલ કરાયેલી અરજી પર જવાબ માંગ્યો છે, જેમાં તેના ભરણપોષણમાં વધારો કરવાની માંગ કરવામાં આવી છે. હસીન જહાંએ કોર્ટને જણાવ્યું છે કે હાલની રકમ તેના અને તેની પુત્રીના ખર્ચ માટે પૂરતી નથી. સુનાવણી દરમિયાન, બેન્ચે […]

સાવલીના મોકસી ગામે શિકાર કરવા જતા દીપડો પાણીમાં ફસાયો, વન વિભાગે રેસ્ક્યુ કર્યું

છેલ્લા એક સપ્તાહથી દીપડો દેખાતા ગ્રામજનોમાં ભય વ્યાપી ગયો હતો, વન વિભાગે દીપડો પકડવા માટે પાંજરૂ મુક્યુ હતુ, સવારે દીપડો પાણીમાં ફસાયેલો જોતા ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી હતી, વડોદરાઃ  જિલ્લાના સાવલી તાલુકાના મોકસી ગામની સીમમાં છેલ્લા એક સપ્તાહથી દીપડાના આંટાફેરાથી ગ્રામજનોએ વન વિભાગને જાણ કરતા દીપડાને પકડાના માટે વન વિભાગ દ્વારા પાંજરા મુકવામાં આવ્યા […]

ડેનમાર્કના 41 વિદ્યાર્થીઓના જૂથે વારાણસીના નાગપુર ગામની શૈક્ષણિક મુલાકાત લીધી

મિર્ઝામુરાદ (વારાણસી): ડેનમાર્કના 41 વિદેશી વિદ્યાર્થીઓના જૂથે શુક્રવારે વડા પ્રધાનના મોડેલ ગામ નાગપુરનો શૈક્ષણિક પ્રવાસ કર્યો. લોક સમિતિ આશ્રમ ખાતે આયોજિત સ્વાગત સમારોહમાં, લોક સમિતિના કન્વીનર નંદલાલ માસ્ટર અને ગામના વડા મુકેશ કુમારના નેતૃત્વમાં લોક સમિતિના કાર્યકરોએ તમામ મહેમાનોનું હાર પહેરાવીને અને કપડાં આપીને સ્વાગત કર્યું. શૈક્ષણિક પ્રવાસ દરમિયાન, મહેમાનોએ લોક સમિતિ દ્વારા નાગપુર ગામમાં […]

“જાતિ કે ધર્મના આધારે કોઈ ભેદભાવ ન હોવો જોઈએ,” વાયુસેનાના વડાની યુવાનોને ખાસ અપીલ

ગાંધીનગર: વાયુસેનાના વડા એર ચીફ માર્શલ એપી સિંહે ગુરુવારે યુવાનોને ભારતનું ખોવાયેલું ગૌરવ પાછું લાવવા, તેને ભૂતકાળની જેમ એક મહાન દેશ બનાવવા અને જાતિ કે ધર્મના આધારે ભેદભાવ ટાળવા વિનંતી કરી. એકબીજાની લાગણીઓનો આદર કરો: વાયુસેના પ્રમુખ કર્ણાવતી યુનિવર્સિટીના છઠ્ઠા દીક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું, “આપણે આ દેશને મહાન બનાવવો પડશે. આપણે એક સમયે […]

લેબગ્રોન હીરાની માગ વધતા વેકેશન ટુંકાવી રત્નકલાકારોને સુરત પરત બોલાવાયા

હીરાના કારખાના શરૂ થયા પણ કારીગરો જ નથી, દિવાળીના વેકેશનમાં ગામડે ગયેલા રત્નકલાકારો હજુ પરત ફર્યા નથી, યુરોપના દેશોમાં લેબગ્રોન ડાયમંડની ડિમાન્ડ વધી સુરતઃ હીરા ઉદ્યોગમાં લાંબા સમયથી મંદીનો વ્યાપક દૌર ચાલી રહ્યા છે. સુરતના હીરાના કારખાનેદારોએ દિવાળી પહેલા લાંબા વેકેશનની જાહેરાત કરતા રત્નકલાકારો પોતાના માદરે વતન ગામડાઓ ગયા હોવાથી હજુ પરત ફર્યા નથી. બીજીબાજુ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code