1. Home
  2. Tag "Gujarati Samac ar"

ગુજરાત સરકારે શિક્ષણ સહાયકોની ભરતી કરી પણ શાળા સંચાલકો હાજર કરતા નથી

ગુજરાત સરકારે શિક્ષણ અધિનિયમ અંતર્ગત પગલાં લેવા કર્યો આદેશ, શિક્ષણ વિભાગે સહાયકોની ભરતી કરીને ઓર્ડર આપી દીધા, કેટલાક શાળા સંચાલકો સરકારના આદેશને પણ માનતા નથી અમદાવાદઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓ માટે તાજેતરમાં શિક્ષણ સહાયકોની ભરતી કરવામાં આવી છે, ત્યારે કેટલીક ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના સંચાલક […]

ગાંધીનગરમાં આંગણવાડી બહેનોની આક્રોશ રેલી અને ઘરણાં પ્રદર્શન યોજાયા

પડતર માગણીઓ ઉકેલવા સરકાર સમક્ષ માગ કરાઈ, સત્યાગૃહ છાવણીમાં આંગણીવાડી બહેનો ઉમટી પડી, પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આજે ગાંધીનગર ખાતે રેલી યોજાઈ રહી છે જે રેલી ગાંધીનગરના ઘ 1.5 સર્કલ થી સત્યાગ્રહ છાવણી સુધી જશે. આજે બપોરે 12 થી 4 વાગ્યા સુધી, ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા […]

ભાવનગર – સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન દોડાવવાની રેલવે મંત્રીએ કરી જાહેરાત

રેલવે મંત્રીએ ભાવનગરથી અયોધ્યા ટ્રેનને આપી લીલીઝંડી, સુરતના રેલવે સ્ટેશનના રિનોવેશનની કામગીરી પૂર્ણ થતાં વંદે ભારત ટ્રેન શરૂ કરાશે, ભાવનગરના નવા બંદર ખાતે નવુ કન્ટેઈનર ટર્મિનલ બનાવાશે ભાવનગરઃ કેન્દ્રીય રેલવે મંત્રી દ્વારા રવિવારે ભાવનગર અયોધ્યા સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. પોતાના પ્રવચનમાં રેલવે મંત્રીએ ભાવનગર સુરત વચ્ચે વંદે ભારત ટ્રેન શરૂ […]

રાજકોટમાં પોલીસ વિભાગનો 12 કરોડનો પ્રોપર્ટી ટેક્સ બાકી, મ્યુનિ.ની વેરા વસુલાત માટે કાર્યવાહી

પોલીસ વિભાગ કહે છે, અમારી પાસે મિલકતોનો કોઈ રેકોર્ડ જ નથી, રાજકોટમાં વિવિધ સરકારી કચેરીઓનો 100 કરોડથી વધુ વેરો બાકી, પોલીસ વિભાગની કેટલીક મિલકતો R & B વિભાગ પાસે છે રાજકોટઃ મ્યુનિ, કોર્પોરેશન દ્વારા નાના મિલકતધારકોનો પ્રોપર્ટી ટેક્સ બાકી હોય તો મિલક્તોને જપ્ત કરવા સુધીના પગલાં લેવામાં આવે છે, પણ સરકારી કચેરીઓનો પ્રોપર્ટી ટેક્સ કરોડો […]

મહીસાગર પરના ગંભીરા બ્રિજ દૂર્ઘટના કેસમાં SITની તપાસનો ધમધમાટ

સસ્પેન્ડેડ કાર્યપાલક ઇજનેર નાયકાવાલા અને નિવૃત અધિકારી થોરાટના વોરંટ ઇસ્યુ, જવાબદાર અધિકારીઓના ઘર અને ઓફિસમાં ACB રેડ કરશે, અધિકારીઓએ એકત્ર કરેલી અપ્રમાણસરની મિલકતો અંગેના પુરાવા એકત્ર કરાશે, વડોદરાઃ પાદરા નજીક મહિ સાગર નદી પરના ગંભીરા બ્રિજ દુર્ઘટનામાં એસીબી તેમજ સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન કમિટી (SIT) દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ગઇકાલે સસ્પેન્ડ એક અધિકારીનું […]

સુરત શહેરમાં સુભાષ ગાર્ડન પરના 7 રસ્તા પર સિંદૂર થીમ પર સર્કલ બનાવાશે

સુરતના સુભાષ ગાર્ડન 7 રસ્તાનું જંક્શન નક્કી કરાયું, 7 રસ્તા જંકશનનો સર્વે કરાયો, ડિઝાઇન, અંદાજ, DPR માટે કન્સલટન્ટ નિમવા 11 ઓગસ્ટ સુધીમાં ક્વોટેશન મંગાવાયાં સુરતઃ શહેરના ટ્રાફિકથી સતત વ્યસ્ત એવા સુભાષ ગાર્ડન 7 રસ્તાના જંકશન પર સિંદૂર થીમ પર સર્કલ બનાવવામાં આવશે. ઓપરેશન સિંદૂર થીમ પર ટ્રાફિક સર્કલ બનાવવા માટે જરૂરી પ્લાનીંગ, અંદાજ, સ્ટ્રક્ચરલ અને […]

આજે શ્રાવણ મહિનાનો બીજો સોમવાર, મહાદેવજીના મંદિરમાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઊમટી પડ્યાં

સોમનાથમાં ભજન, ભક્તિ અને ભોજનનો ત્રિવેણી સંગમ, ભક્તોએ શિવલિંગ પર જળાભિષેક, દુધાભિષેક અને બિલ્વપત્ર અર્પણ કરીને પૂજા-અર્ચના કરી, અમદાવાદઃ આજે શ્રાવણ મહિનાના બીજા સોમવારે રાજ્યભરના શિવ મંદિરોમાં દર્શન માટે ભાવિકોની વહેલી સવારથી ભારે ભીડ જોવા મળી હતી. ‘બમ બમ ભોલે’ અને ‘હર હર મહાદેવ’ના નાદથી મંદિરોનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. સોમનાથ મહાદેવ અને ભવનાથ […]

રાસાયણિક ખાતર અંગેની ફરિયાદ-રજૂઆત માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયા

રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ માટે079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર, ખેડૂતો હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતર વિતરણ સંદર્ભે રજૂઆત કરી શકશે, ખેડૂતોની રજુઆત બાદ ત્વરિત પગલાં ભરાશે ગાંધીનગરઃ રાજ્યમાં ખાતર ઉપલબ્ધિ તેમજ વિતરણ સંદર્ભે સરળતા રહે અને ખેડૂત સંબંધી રજૂઆત તથા મુશ્કેલી ધ્યાને આવે તે અને તેના ત્વરિત નિરાકરણ માટે ખેતી નિયામકની કચેરી દ્વારા વિશેષ પહેલ કરવામાં […]

શ્રાવણ શુક્લ નવમી પર શ્રી સોમનાથ મહાદેવનો ‘સૂર્ય દર્શન શ્રૃંગાર કરાયો

સોમનાથ જ્યોતિર્લિંગને ચંદન તથા પુષ્પોથી નિર્મિત સૂર્ય પ્રતિકૃતિથી અલંકૃત કરાયા, શાસ્ત્રો કહે છે કે “શિવત્વ વગર ન તો જીવનનું સ્પંદન છે, ન ચેતનાનો ઉદય”, ભાવિકો સોમનાથ મહાદેવજીના દર્શન માટે ઉમટી પડ્યા સોમનાથઃ શ્રાવણ શુક્લ નવમીના પાવન દિવસે આદિ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવનો વિશેષ ‘સૂર્ય દર્શન શ્રૃંગાર’ કરવામાં આવ્યો હતો. પ્રાચીન શાસ્ત્રો અનુસાર, આજનું પવિત્ર પ્રભાસ […]

ગુજરાતમાં અમદાવાદ સહિત 12 કેન્દ્રો પર NEET PGની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે સંપન્ન

અમદાવાદમાં LJ યુનિવર્સિટીમાં એક જ સેન્ટર, ટ્રાફિક જામ થતા વિદ્યાર્થી મુશ્કેલીમાં મૂકાયા, NEET PGની પરીક્ષાના સરળ પેપરથી ઉમેદવારો ખુશ, પેપર સરળ રહ્યું હોવાથી મેરિટ ઊંચું જાય તેવી શક્યતા અમદાવાદઃ  આજે દેશભરમાં મેડિકલના વિદ્યાર્થીઓ માટેની NEET PGની પરીક્ષા યોજાઈ હતી. MBBS પછી માસ્ટર્સ માટેની આ પ્રવેશ પરીક્ષા સિંગલ સેશનમાં લેવામાં આવી હતી. સવારે 9:00 વાગ્યાથી પરીક્ષાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code