1. Home
  2. Tag "Gujarati Samac ar"

ગુજરાતમાં આજે સવારથી બપોર સુધીમાં 124 તાલુકામાં પડ્યો વરસાદ, જેસરમાં 9 ઈંચ

પાલીતાણા અને મહુવામાં 7 ઈંચ, 20 જૂન સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી, હારીજના સાકરા ગામે વીજળી પડતા બે પશુના મોત અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું વાજતે ગાજતે આગમન થઈ ગયું છે. છેલ્લા બે દિવસથી બરાબરનો વરસાદી માહોલ જામ્યો છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં 124 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના જેસરમાં 9 […]

સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસના 5 મશીન 15 દિવસથી બંધ, દર્દીઓને મુશ્કેલી

ડાયાલિસિસ સેન્ટરમાં પ્રતિદિન 20થી વધુ ગરીબ દર્દીઓ આવે છે, અમદાવાદની IKDRC સંસ્થાના ઢીલા વલણને પગલે પખવાડિયા મશીન બંધ, દર્દીઓનો કલાકો સુધી બેઠા પછી નંબર આવે છે સુરતઃ શહેરની સિવિલ હોસ્પિટલમાં 14 ડાયાલિસિસના મશીન પૈકી પાંચ મશીન છેલ્લા પખવાડિયાથી બંધ હોવાથી દર્દીઓને કલાકો સુધી પ્રતિક્ષા કરવી પડે છે. અમદાવાદની IKDRC સંસ્થાના ઢીલા વલણને પગલે પખવાડિયા મશીન […]

પાન નંબરના રજિસ્ટ્રેશન માટે હવે આધાર નંબર આધારિત ઓટીપી ફરજિયાત

આવકવેરા વિભાગે પાન નંબરની નોંધણીની પદ્ધતિમાં મોટા ફેરફાર કર્યા, રિટર્ન ફાઇલ કરતી વખતે વધુ સુરક્ષા માટે નિયમમાં ફેરફાર કરાયો, મોબાઇલ નંબર આધાર સાથે લિંક નહીં હોય તો પ્રોસેસ અધૂરી રહેશે અમદાવાદઃ ઇન્કમટેક્સના પોર્ટલ પર વ્યક્તિગત પાન રજિસ્ટ્રેશન માટે આધાર નંબર બેઝ્ડ ઓટીપી ફરજિયાત કરવામાં આવ્યો છે.  આવકવેરા વિભાગે પાન નંબરની નોંધણીની પદ્ધતિમાં મોટા ફેરફાર કર્યા […]

પ્લેન ક્રેશમાં 92 મૃતકોના DNA મેચ થયા, મૃતકોના પરિવારોને 47 મૃતદેહ સોંપાયા

DNA મેચ થતા મૃતકોના પરિવારને જાણ કરવામાં આવી રહી છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલ પર 170 કોફિન પણ તૈયાર રખાયા, મૃતદેહને ઘર સુધી સન્માન સાથે પહોંચડાવાની તંત્ર દ્વારા વ્યવસ્થા અમદાવાદઃ શહેરમાં એરપોર્ટ નજીક આઇજીપી કમ્પાઉન્ડમાં ગઈ તા. 12મીને ગુરૂવારે લંડન જતું પ્લેન તૂટી પડતા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. AI-171 પ્લેન […]

સ્વ. વિજય રૂપાણીના પાર્થિવ દેહને સન્માનભેર પરિવારને સોંપાતા રાજકોટ લઈ જવાયો

ગુજરાત સરકારે આજે એક દિવસનો રાજકીય શોક જાહેર કર્યો, અંતિમ યાત્રામાં અમિત શાહ, નડ્ડા, મુખ્યમંત્રી સહિત રાજકીય નેતાઓ જોડાશે, રાજકોટમાં રૂપાણીના નિવાસસ્થાને ભાજપના અગ્રણીઓ, કાર્યકર્તાઓ પહોંચ્યા અમદાવાદ:  શહેરના એરપોર્ટ નજીક આઇજીપી કમ્પાઉન્ડમાં ગઈ તા. 12મીને ગુરૂવારે લંડન જતું પ્લેન તૂટી પડતા 230 પ્રવાસીઓ અને સ્ક્રુ મેમ્બર સહિત 241ના મોત નિપજ્યા હતા. જેમાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી […]

પ્લેન ક્રેશમાં ભોગ બનેલા પ્રવાસીઓમાંથી 32ના DNA મેચ થયા, 14 મૃતદેહ પરિવારને સોંપાયા

સિવિલ હોસ્પિટલ દ્વારા મૃકોના પરિવારજનોને સંપર્ક કરવામાં આવી રહ્યો છે, ગત રાત્રે  3 મૃતદેહો પરિવારને સોંપવામાં આવ્યા, ડીએનએ ટેસ્ટ માટે 272 સેમ્પલ આવ્યા હતા અમદાવાદઃ એર ઈન્ડિયાનું લંડન જતું પ્લેન ક્રેશ થતા 241 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. તમામ મૃતકો ઓળખી શકાય તેવી સ્થિતિમાં ન હોવાથી ડીએનએ કરવામાં આવી રહ્યા છે. અત્યાર સુધી 32 ડીએનએ મેચ […]

વિજય રૂપાણીના 70 કલાક બાદ DNA મેચ થયા, કાલે રાજકોટમાં થશે અગ્નિસંસ્કાર

પરિવાર ચાર્ટર પ્લેન મારફત હિરાસર એરપોર્ટ પહોંચશે, સ્વ. વિજય રૂપાણીનો મૃતદેહ સાંજ સુધીમાં રાજકોટ પહોંચશે, રૂપાણીના પાર્થિવદેહને તેમના નિવાસસ્થાને અંતિમદર્શન માટે રખાશે  અમદાવાદઃ શહેરમાં પ્લેન દૂર્ઘટનામાં 241 પ્રવાસીઓના મોત નિપજ્યા હતા. મૃતકોના ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. દરમિયાન 70 કલાક બાદ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ડીએનએ મેચ થયા છે. સ્વ. રૂપાણીનો મૃતદેહ તેમના […]

ગુજરાતમાં 7 જિલ્લાના 825 કેન્દ્રો પર 2.72 લાખ પરીક્ષાર્થીઓએ આપી LRDની પરીક્ષા

પ્રશ્નપત્ર સરળ હોવાથી પરીક્ષાર્થીઓ ખૂશખૂશાલ, પરીક્ષા કેન્દ્રો પર પોલીસનો સઘન બંદોબસ્ત ગોઠવાયો, કેટલાક પરીક્ષાર્થીઓને ગણિતના સવાલો અઘરા લાગ્યા અમદાવાદઃ રાજ્યમાં આજે 7 જિલ્લાના 825 પરીક્ષા કેન્દ્રો પર એલઆરડીમાં ભરતી માટેની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં 2.72 લાખથી વધુ પરીક્ષાર્થીઓએ પરીક્ષા આપી હતી. એકંદરે પેપર સહેલુ નિકળતા પરીક્ષાર્થીઓ ખૂશખૂશાલ જોવા મળ્યા હતા. જોકે પરીક્ષા આપીને આવેલા […]

કેદારનાથ નજીક ગૌરીકૂંડ પાસે હેલિકોપ્ટર ક્રેશ થતાં 7 યાત્રાળુઓના મોત

મૃતકોમાં બે વર્ષના બાળકનો સમાવેશ, યુપી-મહારાષ્ટ્રના 2-2 મુસાફરો અને ઉત્તરાખંડ, રાજસ્થાન, ગુજરાતના 1-1 મુસાફરો હતા, હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું હતુ. દહેરાદૂનઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ કેદારનાથના દર્શન માટે મોટી સંખ્યામાં યાત્રિકો આવી રહ્યા છે. ત્યારે ઘણા યાત્રિકો હેલિકોપ્ટરમાં કેદારનાથ જતા હોય છે. આજે  રવિવારે સવારે લગભગ 5:20 વાગ્યે કેદારનાથ નજીક ગૌરીકુંડ ખાતે એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. […]

સસ્તા સોનાની લાલચમાં રેલવે અધિકારીને ઠગ ડુપ્લીકેટ સોનું પધરાવી ગયો

રેલવેના ચીફ ટિકિટ ઈન્સ્પેક્ટરને ઠગે 7 લાખનો ચુનો ચોપડ્યો, ટિકિટ ચેકિંગ દરમિયાન ઠગેએ ખોદકામ દરમિયાન દાગીના મળ્યા હોવાનું કહ્યું, વડોદરા રેલવે પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી અમદાવાદઃ સસ્તુ સોનું ખરીદવાની લાલચમાં રેલવે અધિકારીને સાત લાખ ગુમાવવા પડ્યા છે. રેલવે હેડક્વાર્ટર ખાતે ફરજ બજાવતા ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટરને એક શખસે સોનાના દાગીના અને લગડી આપવાના બહાને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code