1. Home
  2. Tag "Gujarati Samac ar"

અમદાવાદમાં પર્યાવરણની રક્ષા માટે ઈકો-ફ્રેન્ડલી ગણપતિની મુર્તિ અપનાવવા મ્યુનિની અપીલ

પ્લાસ્ટર ઓફ પેરિસ (POP) અને રાસાયણિક રંગોવાળી મૂર્તિઓ ન ખરીદવા અપીલ, ગૌવંશના છાણમાંથી બનતી મૂર્તિ, પોટ અને દીવાનો મ્યુનિ. દ્વારા પ્રચાર-પ્રસાર કરાશે, AMC દ્વારા ઈકો-ફ્રેન્ડલી મૂર્તિઓના વેચાણ માટે જાહેર સ્થળોએ વિનામૂલ્યે જગ્યા ફાળવશે,  અમદાવાદઃ શહેરમાં ગણેશોત્સવની ધામધૂમથી ઊજવણી કરવામાં આવે છે. શહેરમાં વિવિધ ગણેશ મંડળો દ્વારા ગણેશોત્સવની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે  શહેરના […]

ગુજરાતમાં ખરીફ પાકમાં મગફળીનું સૌથી વધુ 20.11 લાખ હેકટરમાં વાવેતર કરાયું

હવામાન અનુકૂળ રહેશે તો મગફળીનું બમ્પર ઉત્પાદન થવાની શક્યતા, સરકારે ટેકાના ભાવમાં વધારો કરતા મગફળીના વાવેતરમાં વધારો, કપાસની સરખામણીમાં મગફળીનો પાક ઝડપથી તૈયાર થાય છે અમદાવાદઃ રાજ્યમાં આ વર્ષે અષાઢના પ્રરંભ પહેલા જ મેધરાજાનું વાજતે ગાજતે આગમન થયું હતું. રાજ્યમાં સીઝનનો 64 ટકા વરસાદ પડી ચૂક્યો છે. અને મોટાભાગના ખેડૂતોએ વાવણીનું કાર્ય પૂરૂ કરી દીધુ […]

સુરતમાં મ્યુનિ. કોર્પોરેશનના મેયર સહિત કોર્પોરેટરો પ્રજાના ટેક્સના પૈસે મસુરીના પ્રવાસે જશે

સુરત મ્યુનિ.માં ચૂંટાયેલા સભ્યોની ટર્મ પુરી થવામાં હવે 5 મહિના બાકી છે, મસુરી ખાતે પ્રશિક્ષણ શિબિરમાં કોર્પોરેટરો તાલીમ લેશે, કોર્પોરેટરો દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવન અને સંસદની મુલાકાત લેશે સુરતઃ મ્યુનિ.કોર્પોરેશનની ચૂંટણીને હવે 5થી 6 મહિના જેટલો સમય બાકી છે. ત્યારે પ્રજાના ટેક્સના પૈસે શહેરના મેયર, મ્યુનિના પદાધિકારીઓ સહિત શાસક પક્ષના 96 કોર્પોરેટરો મસુરી ખાતે ખાસ પ્રશિક્ષણ […]

સુરતમાં મ્યુનિ. હસ્તકની શાળાઓમાં સફાઈ માટે માત્ર 4000 રૂપિયાની ગ્રાન્ટ અપાય છે

અપુરતી ગ્રાન્ટને લીધે શાળાઓમાં પુરતી સાફ-સફાઈ થઈ શકતી નથી, મ્યુનિ દ્વારા શિક્ષણ માટે 1000 કરોડના બજેટમાં શાળાઓમાં સફાઈ ગ્રાન્ટ અપુરતી, મ્યુનિ. સ્કૂલોમાં ગંદકી અને સફાઈ યોગ્ય રીતે થતી ન હોવાની ફરિયાદ સુરતઃ મ્યુનિ.કોર્પોરેશન હસ્તકની શિક્ષણ સમિતિને કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવતી હોવા છતાયે સમિતિ દ્વારા શાળાઓને સફાઈના કામ માટે માત્ર 4000 પ્રતિશાળા દીઠ ગ્રાન્ટ આપવામાં […]

કચ્છના ભચાઉ નજીક હાઈવે પર વિચિત્ર અકસ્માત, બે બ્રિજ વચ્ચે કન્ટેનર લટક્યુ

કન્ટેનર બ્રિજની દીવાલ તોડીને લટકી પડ્યુ, કન્ટેનર ચાલકનો ચમત્કારીક બચાવ, અકસ્માતને લીધે હાઈવે પર ટ્રાફિકજામ સર્જાયો ભૂજઃ રાજ્યના હાઈવે પર રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે ભચાઉ નજીક નેશનલ હાઈવે પર વધુ એક અકસ્માત સર્જાયો હતો. ગાંધીધામ તરફથી આવતા કન્ટેનરના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા કન્ટેનર બ્રિજની દીવાલ તોડીને બન્ને બ્રિજ વચ્ચે લટકી ગયું […]

TAT પાસ ઉમેદવારોએ શિક્ષકોની ભરતીનો બીજો રાઉન્ડ યોજવાની માગ સાથે દેખાવો કર્યા

ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે ઉમેદવારોએ દેખાવો કર્યા, 3500થી વધુ જગ્યા ખાલી હોવા છતાંયે ભરતી કરાતી નથી, ઉમેદવારો નોકરી માટે વયમર્યાદા વટાવે તે પહેલા ભરતી કરવા માગ ગાંધીનગરઃ  પાટનગર ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે  ટેટ પાસ ઉમેદવારોએ તેમની પડતર માંગણીઓના ઉકેલ માટે ધરણા પ્રદર્શન કરાયા હતા. છેલ્લા દસ વર્ષથી શિક્ષક બનવાની રાહ જોઈ રહેલા ઉમેદવારોએ […]

ભાવનગરથી મુંબઈ અને દિલ્હી તેમજ પુના માટે વિમાની સેવા શરૂ કરાશે

મુંબઇ અને પુનાની ફ્લાઇટ પુન: ઓક્ટોબર મહિનાથી શરૂ થશે, મુંબઇ માટે સવાર-સાંજની બે ફ્લાઇટ શરૂ થશે, સવારની ફ્લાઇટ વહેલી હશે, હાલમાં ભાવનગરથી માત્ર સુરતની એર કનેક્ટીવીટી છે ભાવનગરઃ શહેરના એરપોર્ટ પરથી મુંબઈ સહિત વિમાની સેવા અગાઉ શરૂ કરવામાં આવી હતી. અને પુરતો ટ્રાફિક પણ મળતો હતો. પણ કોઈ ટેકનિકલ કારણોને લીધે વિમાની સેવા બંધ કરવામાં […]

વડોદરામાં ઘરમાં ઘુંસી તિજોરી તોડીને તસ્કરો ચોરી કરતા હતા, ત્યારે પરિવારના સભ્યો આવી ગયા

બુમાબુમ થતા આજુબાજુના લોકો દોડી આવ્યા, બન્ને તસ્કરોને પકડીને લોકોએ મેથીપાક આપ્યો, તસ્કરોને ન મારવા માટે પોલીસને હાથ જોડવા પડ્યા વડોદરાઃ શહેરમાં રહેતો એક પરિવાર પોતાના મકાનને તાળા મારીને કોઈ સામાજિક પ્રસંગમાં ગયો હતો. તે દરમિયાન મોડી રાતે તસ્કરોએ બંધ મકાનના તાળાં તોડીને ઘરમાં પ્રવેશ કરીને તિજારી તોડીને ચોરી કરી રહ્યા હતા ત્યારે ચોરી થયાની […]

અમદાવાદ મ્યુનિના હેરિટેજ બિલ્ડિંગમાં 10 કરોડના ખર્ચે સરદાર પટેલ મ્યુઝિયમ બનાવાશે

હેરિટેજ બિલ્ડીંગને રૂ. 10 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કરી મ્યુઝિયમમાં પરિવર્તિત કરાશે, મેયરની ચેર પર સરદાર પટેલ બેઠા હોય એવી હોલોગ્રાફિક ઈમેજ દર્શાવાશે, નગર શ્રેષ્ઠીઓનાં ફોટા અને વિગતો સાથેનું મ્યુઝિયમ નિર્માણ કરાશે અમદાવાદઃ શહેરમાં 1920 ના વર્ષમાં એટલે કે વર્ષો પહેલા મ્યુનિસિપલ કચેરી હતી તે બિલ્ડિંગને હેરિટેજ બિલ્ડિંગ જાહેર કરાયું છે. આ ઐતિહાસિક ઈમારતને એએમસી દ્વારા […]

અમદાવાદ રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં ક્રૂઝ સેવા બંધ થવાના એંધાણ

નદીમાં પાણી ઘટતા ક્રૂઝ સેવાને પડતી મુશ્કેલી, ક્રૂઝસેવા બંધ રહેતી હોવાથી ઓપરેટરને પણ કરોડોનું નુકસાન, રિવરફ્રન્ટ કોર્પોરેશનની બેધારી નીતિને કારણે પ્રોજેકટને સફળતા મળતી નથી અમદાવાદઃ શહેરના રિવરફ્રન્ટ પર સાબરમતી નદીમાં ક્રૂઝ સેવા શરૂ કરવામાં આવી હતી. શહેરીજનો ભોજન કે નાસ્તા સાથે ક્રૂઝ સેવાની મોજ માણી શકે તે માટે આગવી સુવિધા ઊભી કરવામાં આવી હતી. પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code