1. Home
  2. Tag "gujrata"

પીએમ મોદીએ મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ પાઠવી

બે રાજ્યોના આજે સ્થાપના દિવસ મહારાષ્ટ્ર અને ગુજરાતના સ્થાપના દિને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી દિલ્હીઃ આજે મહારાષ્ટ્ અને ગુજરાતનો સ્થાપના દિવસ છે દેશના 30 રાજભવન આ દિવસની ઉજવણી કરશે, ગઈકાલે કેન્દ્ર સરકારે તમામ રાજ્યોને દરેક રાજ્યોના સ્થાપના દિવસની ઉજવણી કરવાના ચૂચનો આપ્યા હતા ત્યારે આજના આ ખાસ પ્રસંગે પીએમ મોદીએ શુભેચ્છાઓ પાઠવી છે. મહારાષ્ટ્ર અને […]

આજથી રાજ્યના વાતાવરણમાં પલટો- ઘણા વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ

ગુજરાતમાં વાદળ છાયું વાતાવરણ છવાયું કેટલાક વિસ્તારમાં વરસાદની સંભાવના અમદાવાદઃ- રાજ્યના વાતાવરણમાં એક બાજૂવ ઠંકડ પ્રસરી છે શષિયાળાની મોસમ શરુ થી ચૂકી છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે હવામાન વિભાગે કેટલાક વિસ્તારમાં હળવા વરસાદની આગાહી કરી છે. આ સાથે જ બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈપણ સિસ્ટમ સક્રિય થાય […]

માનગઢ ભીલ શહાદત દિવસ: શું તમે જાણો છો, ગુજરાતમાં પણ એક જલિયાંવાલા હત્યાકાંડ થયો હતો?

17 નવેમ્બર, 1913ના રોજ માનગઢમાં ભીલ સમુદાયના હજારો લોકોને અંગ્રેજ સરકાર દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.આ હિચકારી ઘટનાને  માનગઢ હત્યાકાંડ કહેવાય છે. ત્યાંના સ્થાનિક લોકો તો  આ ઘટનાને જલિયાંવાલા બાગ હત્યાકાંડ જેવી જ ગણાવે છે. આઝાદીના અમૃત મહોત્સવના વર્ષમાં આ ઘટનાને પણ ના ભૂલવી જોઈએ કે આઝાદીની ચળવળની પણ પહેલા અને જલિયાંવાલા હત્યાકાંડના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code