હોર્મુઝની ખાડીમાં ભારતીય જહાજોને સુરક્ષિત માર્ગ આપશે ઈરાન
નવી દિલ્હી, 14 માર્ચ 2026: મધ્ય-પૂર્વમાં વધી રહેલા ભૌગોલિક-રાજકીય તણાવ વચ્ચે ભારતીય જહાજો માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફતહલીએ શુક્રવારે(13 માર્ચ, 2026) સંકેત આપ્યો હતો કે હોર્મુઝની વ્યૂહાત્મક ખાડીમાંથી ભારતીય જહાજોને ટૂંક સમયમાં જ સુરક્ષિત અવરજવરની મંજૂરી આપવામાં આવશે. રાજદૂત ફતહલીએ ભારતને મિત્ર દેશ ગણાવતા ભારપૂર્વક કહ્યું હતું કે, બંને દેશો […]


