1. Home
  2. Tag "Gurukul Tradition"

NEPના માધ્યમથી ભારતની ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે: શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર

અમદાવાદ: દિનેશ હૉલ ખાતે આયોજિત ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ પરિસંવાદમાં શિક્ષણ મંત્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિતિ રહ્યા હતા. આ પ્રસંગે શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ઘડાયેલી નવી શિક્ષણ નીતિના માધ્યમથી ભારતીય ગુરુકુળ પરંપરા પુનઃપ્રસ્થાપિત થશે. આઝાદીના અમૃત કાળમાં નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના અમલીકરણ માટે આપણે સૌ કટિબદ્ધ […]

અમદાવાદમાં ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ વિષય ઉપર પરિસંવાદનું આયોજન

અમદાવાદઃ અચલા એજ્યુકેશન ફાઈન્ડેશન ટ્રસ્ટ દ્વારા ‘ભારતીય શિક્ષણ પ્રણાલીમાં ગુરુકુળ પરંપરાનું સ્થાન’ વિષય ઉપર પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું છે. આ પરિસંવાદ શહેરના આશ્રમ રોડ ઉપર આવેલા દિનેશ હોલમાં તા. 19મી માર્ચના રવિવારના રોજ સવારે 9થી સાંજ 5 કલાક સુધી યોજાશે. આ કાર્યક્રનનું ઉદ્ઘાટન શિવાનંદ આશ્રમના પૂ. સ્વામીશ્રી પરમાત્માનંદ સરસ્વતીજીના હસ્તે કરવામાં આવશે. મુખ્ય મહેમાન તરીકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code