1. Home
  2. Tag "Gwalior"

જાણો જવાહરલાલ નહેરુએ સિંધિયા રાજપરિવાર પર શા માટે રાજકારણમાં આવવાનું બનાવ્યું હતું દબાણ?

ભારતની સ્વતંત્રતા બાદ ગ્વાલિયરના મહારાજા જીવાજીરાવ સિંધિયા રાજનીતિથી મહદઅંશે દૂર રહ્યા હતા. તેમણે ક્યારેય કોઈ ચૂંટણી લડી નહીં. પરંતુ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ કેટલાક કારણોથી આ રાજપરિવારને રાજકારણમાં લાવવાનું નક્કી કર્યું હતું. તત્કાલિન કોંગ્રેસ સરકાર મહારાજા અને તેમના પત્નીના હિંદુ મહાસભા તરફના ઝુકાવથી ચિંતિત હતી. કોંગ્રેસ માટે હિંદુ મહાસભા એક પડકાર તરીકે ઉભરી રહી […]

મઘ્યપ્રદેશના સ્થાપના દિવસ પર રાજ્યનું વધ્યું ગૌરવ – યુનેસ્કોએ ગ્વાલિયરને ‘સિટી ઑફ મ્યુઝિક’નું આપ્યું બિરુદ

ભોપાલઃ આજરોજ મધ્યપ્રદેશ રાજ્યો સ્થાપના દિવસ ચે ત્યારે આજ રોજ મદ્યપ્રદેસનું ગૌરવ વઘ્યું છે યુનિસ્કો દ્રારા મધ્યપ્રદેશના જાણીતા સહેર ગ્વાલિયરને સિટી ઓફ મ્યુઝિકનું બિરુદ આપવામાં આવ્યું છએ આ બાબતને લઈને મુખ્યમંત્રીએ પણ ખુશી વ્યક્ત કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે વાર્તા છે કે  સંગીત સમ્રાટ તાનસેને એવો ઘોંઘાટ કર્યો કે ભોલેનાથનું મંદિર વાંકાચૂંકા થઈ ગયું… આજે […]

પીએમ મોદી ચિત્તોડગઢ અને ગ્વાલિયરની લેશે મુલાકાત,અનેક પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે

દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબર 2023ના રોજ રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મુલાકાત લેશે. વડાપ્રધાન સવારે 10:45 વાગ્યે રાજસ્થાનનાં ચિત્તોડગઢમાં આશરે રૂ. 7,000 કરોડનાં મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું લોકાર્પણ કરશે અને ખાતમુહૂર્ત કરશે. લગભગ 3:30 વાગ્યે વડાપ્રધાન ગ્વાલિયર પહોંચશે, જ્યાં તેઓ આશરે 19,260 કરોડ રૂપિયાની વિવિધ વિકાસલક્ષી પહેલોનો શિલાન્યાસ કરશે અને દેશને સમર્પિત કરશે. વડાપ્રધાનનો […]

ગ્વાલિયરમાં ભૂકંપના આંચકા અનુભવાયા,જાણો તેની તીવ્રતા

ગ્વાલિયરમાં ભૂકંપના આંચકા ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઈ જાનહાનિ કે નુકસાનીના કોઈ સમાચાર નહીં ભોપાલ:મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં શુક્રવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 હતી. કહેવામાં આવી રહ્યું છે કે ભૂકંપ સવારે 10.31 વાગ્યે આવ્યો હતો. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર જમીનથી 10 કિમી દૂર ગ્વાલિયરથી 28 કિમી દૂર હતું. […]

બહાર ફરતા કોવિડ દર્દીની માહિતી આપો અને મેળવો ઈનામ

મધ્યપ્રદેશના ભિતરવાર તાલુકામાં તંત્રની જાહેરાત તંત્રને જાણ કરનારને અપાશે રોકડ ઈનામ સંક્રમણ અટકાવવા તંત્રએ શરૂ કરી કવાયત ભોપાલઃ મધ્યપ્રદેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધતા સરકાર દ્વારા લોકડાઉનનો નિર્ણય લેવાયો છે. જો કે, મધ્યપ્રદેશમાં શહેરી વિસ્તારોની સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વકર્યું છે. તેમજ ગ્વાલિયરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના પીડિત દર્દીઓ હોમ આઈસોલેટ હોવા છતા બહાર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code