1. Home
  2. Tag "Gyanvapi Masjid case"

જ્ઞાનવાપી મસ્જિદ કેસ: સુપ્રીમ કોર્ટે કેસ ડિસ્ટ્રિક્ટ જજને ટ્રાન્સફર કર્યો, 8 અઠવાડિયામાં સુનાવણી પૂર્ણ કરવાનો આદેશ

વારાણસી:સુપ્રીમ કોર્ટે શુક્રવારે વિવાદિત જ્ઞાનવાપી મસ્જિદની અંદર ‘શ્રૃંગાર ગૌરી’ની પૂજા કરવાની પરવાનગી માંગતી અરજીઓને વારાણસીની સિવિલ કોર્ટમાંથી જિલ્લા ન્યાયાધીશને ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો. ટ્રાન્સફર ઓર્ડરની સાથે કોર્ટે આ મામલે પ્રાથમિકતાના આધારે નિર્ણય લેવા જણાવ્યું છે. જસ્ટિસ ડી.વાય. ચંદ્રચુડની આગેવાની હેઠળની બેન્ચે સંબંધિત પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી અરજીઓ ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો તેમજ વિવાદિત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code