1. Home
  2. Tag "Hanuman jayanti"

સાળંગપુરમાં આજે હનુમાન જ્યંતિની ભવ્ય ઊજવણી, દાદાને 8 કિલો સોનાના વાઘા પહેરાવાયા

બોટાદ, 2 એપ્રિલ 2026: Hanuman Jayanti celebrated grandly સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં કષ્ટભંજન મંદિરમાં આજે હનુમાન જ્યંતિની ભવ્ય ઊજવણી કરવામાં આવી હતી. મંદિરમાં વહેલી સવારે મંગળા આરતી અને ત્યાર બાદ શણગાર આરતી સાથે દાદાના જન્મોત્સવની ઊજવણીમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. કષ્ટભંજન મંદિરને શણગારવામાં આવ્યુ છે. આજના પાવન અવસરે દાદાને 8 કિલો શુદ્ધ સોનામાંથી બનેલા […]

સમગ્ર દેશમાં હનુમાન જયંતીની ઉજવણી, પીએમ સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ પાઠવી

નવી દિલ્હી, 02 એપ્રિલ 2026: આજે દેશના વિવિધ ભાગોમાં હનુમાન જયંતીની ખૂબ જ ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી રહી છે. રાજધાની દિલ્હીમાં, ભક્તો વહેલી સવારથી જ હનુમાન મંદિરોમાં દર્શન કરવા ઉમટી પડ્યા છે. નવી દિલ્હીના કનોટ પ્લેસમાં આવેલા પ્રાચીન હનુમાન મંદિરમાં ભક્તોની ભીડ જામી રહી છે. આ પ્રસંગને ઉજવવા માટે મંદિરોમાં હનુમાન ચાલીસા, સુંદરકાંડ અને અખંડ […]

આ વર્ષે આ સંયોગમાં ઉજવાશે હનુમાન જયંતિ, જાણી લો ઘરે હનુમાનજીની પૂજા કરવાની વિધિ

દર વર્ષે ચૈત્ર મહિનાની પૂનમની તિથિ પર હનુમાન જયંતિ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી દેશભરમાં ધામધૂમથી કરવામાં આવે છે. આ વર્ષે 23 એપ્રિલ અને મંગળવારે હનુમાન જયંતિ ઉજવાશે. હનુમાનજી એકમાત્ર એવા દેવ છે જે ધરતી પર આજે પણ સશરીર હાજર છે. જ્યાં પણ શ્રદ્ધાપૂર્વક તેમને યાદ કરવામાં આવે છે ત્યાં તેઓ હાજરાહજુર હોય છે. […]

હનુમાન જયંતિના મંદિરોમાં જામી મોટી ભીડ,મહાવીર હનુમાનજી વિશે જાણો કેટલીક વાત

હનુમાન જયંતિની જોરદાર ઉજવણી શ્રી રામ ભક્ત છે હનુમાન અજર-અમરનું છે તેમની પાસે વરદાન અયોધ્યાના રાજા શ્રી રામના ભક્ત તો દેશ-દુનિયામાં બધે જ છે અને કરોડોની સંખ્યામાં હશે. પણ શ્રી રામ ભગવાનના ભક્ત હનુમાનજીની જગ્યા તો કોઈ લઈ શકે નહીં. રામનવમી એટલે કે ભગવાન શ્રી રામના જન્મનો દિવસ અને તેના થોડા દિવસ પછી જે આવે […]

યાત્રાધામ સાળંગપુરમાં હનુમાન જયંતિની સાદાઇથી ઊજવણી કરવાનો નિર્ણય

બોટાદઃ સુપ્રસિઘ્ધ યાત્રાધામ સાળંગપુરમાં  દર વર્ષે લાખો હરિભકતોની હાજરીમાં ઉજવાતો શ્રી હનુમાન જયંતી મહોત્સવ હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ઘ્યાનમાાં લઇ સાદાઇથી ઉજવવામાં આવશે. તા.27 એપ્રિલ 2021ને મંગળવારના રોજ હનુમાન જ્યંતિના દિને દાદાના મંદિરમાં વિશેષ શણગાર તથા દાદાના જન્મદિનની દિવ્ય આરતી કરવામાં આવશે તેમજ ફકત સંતો-પાર્ષદો દ્વારા દાદાનો અભિષેક તથા રાજોપચાર પૂજન કરવામાં આવશે અને ત્યારબાદ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code