1. Home
  2. Tag "har ghar tiranga"

હર ઘર તિરંગા: અભિયાનથી અંદાજિત રૂ. 600 કરોડનો બિઝનેસ થવાની શક્યતા

દિલ્હી: ભાજપનું ‘હર ઘર તિરંગા અભિયાન’ બજારમાં રૂ. 600 કરોડથી વધુનું ટર્નઓવર જનરેટ કરવાનો અંદાજ છે. પાર્ટીએ દેશના દરેક નાગરિકના ઘરે ત્રિરંગો લગાવવાની યોજના બનાવી છે. કેન્દ્ર સરકારના મંત્રીઓ, ભાજપ પક્ષના અધિકારીઓ અને કાર્યકર્તાઓને પણ પોતપોતાના વિસ્તારોમાં લોકોના ઘરો પર તિરંગો ફરકાવવા માટે વિનંતી કરવામાં આવી છે. જેના કારણે બજારમાં તિરંગાની માંગ અચાનક વધી ગઈ […]

‘હર ઘર તિરંગા’: લગભગ 2.5 કરોડ રાષ્ટ્રધ્વજ પોસ્ટ ઓફિસમાં મોકલવામાં આવ્યા, સંસ્કૃતિ મંત્રાલયે કહ્યું

દિલ્હી:સંસ્કૃતિ મંત્રાલયના એક ટોચના અધિકારીએ શનિવારે જણાવ્યું હતું કે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ પોસ્ટ ઓફિસમાં લગભગ 2.5 કરોડ રાષ્ટ્રધ્વજ વેચાણ માટે મોકલવામાં આવ્યા છે. તેમણે કહ્યું હતું કે વધતી જતી જનભાગીદારી સાથે આ ઝુંબેશ એક “લોક ચળવળ” બની ગઈ છે. કેન્દ્રીય સંસ્કૃતિ સચિવ ગોવિંદ મોહને એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ અભિયાનને લઈને […]

યુપીની તમામ શાળાઓ આજે ખુલ્લી રહેશે,’હર ઘર તિરંગા’ અને ‘મેરી માટી મેરા દેશ’ અંતર્ગત અનેક કાર્યક્રમો યોજાશે

લખનઉ:ઉત્તર પ્રદેશમાં ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ પહેલ હેઠળ ‘હર ઘર તિરંગા’ અને ‘મેરી માટી, મેરા દેશ’ કાર્યક્રમોના અમલીકરણ માટે UPમાં તમામ મૂળભૂત અને માધ્યમિક શાળાઓ રવિવારે એટલે કે આજે ખુલ્લી રહેશે. આ પહેલીવાર છે જ્યારે રાજ્ય સરકારની સૂચના મુજબ રવિવારે શાળાઓ ખુલ્લી રહેશે. રાજ્ય સરકાર દ્વારા એક આદેશ જારી કરવામાં આવ્યો હતો જેમાં કહેવામાં આવ્યું […]

 ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા પીએમ મોદીનું દેશવાસીઓને આહ્વાન  – તિરંગા સાથેની સેલ્ફી અપલોડ કરવાની  કરી અપીલ 

દિલ્હીઃ 15 મીઓગસ્ટ સ્વતંત્રતા દિવસને 2 જ દિવસ બાકી રહ્યા છે ત્યારે 13 થઈ 15 ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી કહ્યું છએ આવી સ્થિતિમાં દરેક લોકોને આ અભિયાનમાં જોડાવા માટે પીએમ મોદીએ ખાસ અપીલ કરી છે. પ્રધાનમંત્રી મોદીએ શુક્રવારે લોકોને 13 થી 15 ઓગસ્ટ દરમિયાન ‘હર ઘર તિરંગા અભિયાન’માં ભાગ લેવા વિનંતી કરી […]

હર ઘર તિરંગા અભિયાનઃ ઉપરાષ્ટ્રપતિ ધનખડે દિલ્હીના પ્રગતિ મેદાનથી ‘હર ઘર તિરંગા’ રેલીનો કરાવ્યો આરંભ,અનેક મંત્રીઓ રહ્યા ઉપસ્થિત

દિલ્હીઃ- દેશભમાં 13 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુઘી હર ઘર તિરંગા અભિયાન ચલવવામાં આવશે આ સંદર્ભે આજરોજ દિલ્હીના પ્રગતિ મેદાન ખાતેથી હર ઘર તિરંગા બાઈક રેલીનો ઉપરાષ્ટ્રપતિ જગદિષ ઘનખડ એ લીલી ઝંડી બતાવનીવે આરંભ કરાવ્યો હતો જેમાં અનેક મંત્રીઓ હાજર રહ્યા હતા.પ્રાપ્ત વિગત પ્રમાણે આ બાઈક રેલીમાં કેન્દ્રીય મંત્રી કિશન રેડ્ડી, અનુરાગ ઠાકુર અને શોભા […]

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત 1.6 લાખ પોસ્ટ ઓફીસ દ્રારા રાષ્ટ્રધ્વજનું વેંચાણ કરાશે

કેન્દ્રની સરાકર દ્રાર હર ઘર તિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે 15મી ઓગસ્ટને ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ઘર ઘર સુઘી તિરંગો પહોંચાડવા માટે સરાકરે તેનું વેચાણ કરવા માટે પોસ્ટ ઓફીસને ભલામમ કરી છે. વિતેલા વર્ષ દરમિયાન પણ પોસ્ટ વિભાગે ઝુંબેશને છેલ્લે સુધી પ્રોત્સાહન આપીને દેશના દૂરના ખૂણે રાષ્ટ્રધ્વજની ઉપલબ્ધતા સુનિશ્ચિત […]

‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ 30 કરોડથી વધુ તિરંગાઓનું થયું વેચાણ – અભિયાનને શાનદાર પ્રતિસાદ મળ્યો

હર ઘર તિરંગા અભિયાન 30 કરોડથી વધુ ધ્વજ વેચાયા દિલ્હીઃ- આઝાદીના 75 વર્ષ પુરા થવા પર દેશભરમાં આધાડી કા અમૃત મહોત્સવ હેઠળ તિરંગા અભિયાન ચલાવવામાં આવ્યું હતું,નરેન્દ્ર મોદી સરકારના ‘હર ઘર તિરંગા’ અભિયાનને માત્ર જબરદસ્ત સફળતા મળી નથી પરંતુ અર્થવ્યવસ્થાને ઘણો વેગ મળ્યો છે. આ તિરંગા વેચાણ મામલે કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સએ આ અંગેની […]

‘હર ઘર ત્રિરંગા’ અભિયાનમાં પીએમ મોદીની માત હિરા બા થયા સામેલ – આવાસ સ્થાને ત્રિરંગો લહેરાવ્યો

‘હર ઘર ત્રિરંગા’ અભિયાનને જોરદાર પ્રતિસાદ એમ મોદીની માત હિરા બા આ અભિયાનમાં થયા સામેલ હિરા બા એ આવાસ સ્થાને ત્રિરંગો લહેરાવ્યો અમદાવાદઃ- પીએમ મોદીના નેતૃત્વ હેઠળ હર ઘર ત્રિરંગા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે,દેશભરમાંથી આ અભિયાનને ઘણો સારો પ્રતિસાદ મળી રહ્યો છે ત્યારે પીએમ મોદીની માતા હિરા બા એ પમ ા અભિયાન હેઠળ પોતાના […]

આજથી ‘હર ઘર ત્રિરંગા’ અભિયાનનો આરંભ દેશભરમાં ઘરોમાં, ઓફિસોમાં લહેરાયા ત્રિરંગાઓ

હર ઘર ત્રિરંગા અભિયાનનો આજખી આરંભ દેશના લોકોનું જબદસ્ત પ્રોત્સાહન  દિલ્હી – પીએમ મોદી એ દેશવાસીઓને 13 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુઘી તમામ લોકોને પોતાના ઘરમાં ત્રિરંગા લહેરાવાની અપીલ કરી હતી ત્યારે આજથી આ અભિયાનનો આરંભ થી ચૂક્યો છે,મોટા ભઆગના કાર્યાલયોમાં ,ઘરોમાં તો પબેલાથી જ તિરંગો લહેરાવામાં આવ્યા છે ત્યારે એજથી દેશના ઘણા દેશો, ઓફીસ […]

‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત જમ્મુથી લઈને સરહદ સુધી સાડા 3 લાખ તિરંગાઓ લહેરાવાશે

હર ઘર તિરંગા અભિયાન જમ્મુથી સરહદ સુધી સાડા 3 લાખ તિરંગાઓ ફરકાવાશે શ્રીનગરઃ- દેશભરમાં આઝાદીનો 75મો મહોત્સવ ઘૂમઘામથી મનાવવામાં આવી રહ્યો છે આ સાથે જ દેશના પ્રધાનમંત્રીએ હર ઘર તિરંગા અભિનાયન હેઠર દરેકને પોતાના ઘરોમાં તિરંગો લહેરાવાની અપીલ કરી છે, આ હેઠળ દેશભરમાં તિરંગાનું વેચાણ વધ્યું છે સાથએ જ અનેક ફએક્ટરિઓમાં દિવસ રાત તિરંગાઓ બનાવવામાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code