1. Home
  2. Tag "Hard work"

SSBની મહેનત અને સમર્પણને કારણે બિહાર અને ઝારખંડ રાજ્ય આજે નક્સલ મુક્ત બન્યાઃ અમિત શાહ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે પશ્ચિમ બંગાળમાં સિલિગુડી ખાતે સશસ્ત્ર સીમા દળ (એસએસબી)ના 61મા સ્થાપના દિવસના સમારંભમાં હાજરી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ પેટ્રાપોલમાં ઇન્ટિગ્રેટેડ ચેક પોઇન્ટ (આઇસીપી) અગરતલા અને બીજીએફના નવનિર્મિત રહેણાંક સંકુલનું ઇ-ઉદ્ઘાટન પણ કર્યું હતું. આ પ્રસંગે ડાયરેક્ટર (આઈબી), બોર્ડર મેનેજમેન્ટ, ગૃહ મંત્રાલયનાં સચિવ, એસએસબીનાં ડીજી […]

ભારતીય ડોકટરોએ સખત મહેનતના આધારે વિશ્વના વિકસિત દેશોમાં અગ્રણી સ્થાન હાંસલ કર્યું: રાષ્ટ્રપતિ

બેંગ્લોરઃ ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે ​​આંધ્રપ્રદેશના મંગલગિરીમાં એઇમ્સના પ્રથમ દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, કોઈપણ ઉચ્ચ શિક્ષણ સંસ્થાનની શરૂઆતની બેચ તે સંસ્થાની ઓળખ બનાવે છે. તેમણે પ્રથમ બેચના MBBS સ્નાતકોને કહ્યું કે તેઓ તબીબી સમુદાય, સમાજ, દેશ અને વિદેશમાં એઇમ્સ, મંગલગિરીના પ્રથમ બ્રાન્ડ એમ્બેસેડર છે. રાષ્ટ્રપતિએ તબીબોને કહ્યું […]

સરદાર પટેલ જેવા મહાપુરુષનાં સદ્ગુણો, ત્યાગ, કઠોર પરિશ્રમ અને દૂરંદેશીપણાથી આજે દેશને લાભ થઈ રહ્યો છેઃ અમિત શાહ

જોધપુરઃ સરદાર સાહેબની પ્રતિમા આવનારી પેઢીઓ માટે દેશવાસીઓને તેમના સિદ્ધાંતો અને આદર્શોને અનુસરવાની પ્રેરણા આપશે, સરદાર સાહેબના જીવનકાળ દરમિયાન, કલમ 370 નાબૂદ, સમાન નાગરિક સંહિતા, ભવ્ય રામ મંદિરનું નિર્માણ, ટ્રિપલ તલાક નાબૂદ જેવા ઘણા મહત્વપૂર્ણ કાર્યો અધૂરા રહી ગયા હતા, પીએમ મોદીના નેતૃત્વમાં, આ 10 વર્ષમાં પૂર્ણ થયા, દાયકાઓથી એક પરિવારની ભક્તિમાં ડૂબેલી પાર્ટીએ ક્યારેય સરદાર […]

ઉદ્ધવ ઠાકરેની મહેનતનો ફાયદો શિવસેના કરતા સૌથી વધારે કોંગ્રેસ-NCP(SP)ને થયોઃ ભાજપા

મુંબઈઃ મહારાષ્ટ્ર ભાજપના નેતા ચંદ્રકાંત પાટીલે મંગળવારે મહાવિકાસ અઘાડી પર આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેએ લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ઘણા પ્રયત્નો કર્યા, પરંતુ એવું લાગે છે કે સાથી પક્ષો કોંગ્રેસ અને NCP(SP)ને વધારે ફાયદો થયો છે. મહારાષ્ટ્રના વરિષ્ઠ મંત્રી પાટીલે અહીં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરેની તબિયત સારી […]

અરે વાહ! આને કહેવાય મહેનતથી બદલાય છે નસીબ,રાતોરાત બની ગયા કરોડપતિ

આ વાત દરેકના મોઢેથી સાંભળી હશે કે નસીબ એ બહુ જોરદાર વસ્તું છે, તે ગમે ત્યારે પલટી મારી શકે છે જેમાં અમીર હોય એ ગરીબ થઈ જાય અને ગરીબ હોય એ અમીર પણ થઈ જાય, આના વિશે કોઈ અંદાજ પણ લગાવી શકે નહીં. આ વિષયમાં વાત એવી છે કે એક છોકરીએ એકાઉન્ટન્ટની જોબ છોડવાને કારણે […]

INS વિક્રાંત 21મી સદીમાં ભારતની મહેનત, પ્રતિભા, પ્રભાવ અને પ્રતિબદ્ધતાનો પુરાવોઃ પીએમ મોદી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​INS વિક્રાંત તરીકે પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજનું સંચાલન કર્યું હતું.. આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાને વસાહતી ભૂતકાળને દૂર કરીને અને સમૃદ્ધ ભારતીય દરિયાઈ વારસાને અનુરૂપ નવા નેવલ ચિહ્ન (નિશાન)નું પણ અનાવરણ કર્યું હતું. સભાને સંબોધતા વડાપ્રધાને કહ્યું કે આજે અહીં કેરળના દરિયાકિનારે, દરેક ભારતીય, એક નવા ભવિષ્યના સૂર્યોદયનો સાક્ષી છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code