હરણી તળાવ દુર્ઘટના અંગે સુઓમોટો દાખલ કરવા હાઈકોર્ટમાં રજુઆત
                    અમદાવાદઃ વડોદરામાં હરણી તળાવમાં સર્જાયેલી દૂર્ઘટના અંગે રાજ્યની વડી અદાલતને ગુજરાત હાઈકોર્ટ એસોશિએશન  દ્વારા માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ સમગ્ર ઘટના અંગે સુઓમોટો દાખલ કરવા રજુઆત કરી હતી. હાઈકોર્ટે સમગ્ર ઘટના અંગે હાઈકોર્ટ  એડવોકેટ એસોશિએશન પાસે રિપોર્ટ માંગ્યો હોવાનું જાણવા મળે છે. વડોદરાની જાણતી સ્કૂલમાં અભ્યાસ કરતા નાના બાળકોને સ્કૂલ સંચાલકો પ્રવાસે હરણી તળાવ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

