ગુજરાત સરકારના પ્રવક્તા તરીકે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણીને જવાબદારી સોંપાઈ
રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી આપશે, અગાઉ ઋષિકેશ પટેલ જવાબદારી સંભાળતા હતા, હવે બન્ને મંત્રીઓ મીડિયાને બ્રિફિંગ કરશે ગાંધીનગરઃ ગુજરાત રાજ્યના નવા મંત્રીમંડળની રચના બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રવક્તા મંત્રીઓના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. રાજ્ય સરકારના નીતિવિષયક નિર્ણયો અને મહત્ત્વપૂર્ણ બાબતોની માહિતી રજૂ કરવા માટે જીતુ વાઘાણી અને હર્ષ […]


