1. Home
  2. Tag "haryana"

હરિયાણાની જેલમાં રામ મંદિર ઉપર હુમલાના કાવતરાના આરોપીની હત્યા

નવી દિલ્હી, 9 ફેબ્રુઆરી 2026: હરિયાણાની ફરીદાબાદ જેલમાં શંકાસ્પદ આતંકવાદીની હત્યાની ઘટનાથી ખળભળાટ મચી ગયો છે. નીમકા જેલમાં તિક્ષણ હથિયારના ધા ઝીંકીની અબ્દુલ રહેમાનની હત્યા કરવામાં આવતા પોલીસ તંત્ર દોડતુ થઈ ગયું છે. મધ્ય રાત્રિ બાદ કેદી અરૂણ ચૌધરીએ રહેમાન ઉપર હુમલો કર્યો હતો. અબ્દુલ રહેમાન રામ મંદિરને બોમ્બથી ઉડાવવાના કાવતરામાં સામેલ હતો. પ્રાપ્ત માહિતી અનુસાર […]

મેક્સિકોના સૌથી ઊંચા શિખર પર ત્રિરંગો ફરકાવનાર હરિયાણાના નરેન્દ્ર કુમારે નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો

હિસાર 27 ડિસેમ્બર 2025: Narendra from Haryana sets world record હરિયાણાના એક ઊંચા પર્વતારોહકે ભારતીય પર્વતારોહણ ટીમનું નેતૃત્વ મેક્સિકોના સૌથી ઊંચા શિખર અને ઉત્તર અમેરિકાના સૌથી ઊંચા જ્વાળામુખી પીકો ડી ઓરિઝાબાના શિખર પર કરીને રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવ્યું છે. આ સફળ અભિયાન ડિસેમ્બર 2025 માં પૂર્ણ થયું. આ વૈશ્વિક સ્તરે ભારતીય પર્વતારોહણ માટે એક […]

ડંકી રૂટથી અમેરિકા મોકલવાના કૌભાંડમાં EDની કાર્યવાહી: એજન્ટોની 5.42 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ

નવી દિલ્હી: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના જલંધર ઝોને કુખ્યાત ‘ડંકી’ રૂટ મારફતે ગેરકાયદેસર રીતે લોકોને અમેરિકા મોકલતા મોટા માનવ તસ્કરી રેકેટ પર સકંજો કસ્યો છે. EDએ કાર્યવાહી કરતા આ કૌભાંડમાં સામેલ ત્રણ એજન્ટોની અંદાજે 5.41 કરોડ રૂપિયાની જંગમ અને સ્થાવર મિલકતો ટાંચમાં લીધી છે. EDના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, જપ્ત કરાયેલી સંપત્તિઓમાં ખેતીની જમીન, રહેણાંક અને કોમર્શિયલ […]

આ રાજ્યમાં નોંધાયા સૌથી માનવ તસ્કરીના કેસ, રાજ્યસભામાં વિદેશ મંત્રીએ આપી જાણકારી

નવી દિલ્હીઃ દેશના અલગ-અલગ રાજ્યમાં માનવ તસ્કરીના મામલા ઉપર વિદેશ મંત્રીએ સંસદમાં માહિતી આપી હતી. વિદેશ મંત્રી ડો.એસ.જયશંકરે રાજ્યમાં જણાવ્યું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાં સામે આવ્યાં છે. પ્રશ્નોતરી કાળમાં એક પૂરક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, માનવ તસ્કરીના સૌથી વધારે કેસ પંજાબમાંથી બહાર આવ્યાં છે. પંજાબ સરકારે માનવ તસ્કરીને લઈને ખાસ તપાસ […]

દિલ્હી બ્લાસ્ટ કેસમાં NIAની કાર્યવાહી, બિહાર અને હરિયાણામાં 22 સ્થળોએ દરોડા

નવી દિલ્હી: રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) એ દિલ્હી વિસ્ફોટ કેસ સાથે જોડાયેલા એક મોટા આતંકવાદી કાવતરા પર કાર્યવાહીના સંદર્ભમાં દિલ્હી, બિહાર અને હરિયાણામાં 22 સ્થળોએ એક સાથે દરોડા પાડ્યા છે. આ કાર્યવાહી ઉત્તર પ્રદેશથી બિહારના વિવિધ ભાગોમાં ગેરકાયદેસર હથિયારોની દાણચોરી સાથે સંબંધિત છે. ઉત્તર પ્રદેશથી બિહારના વિવિધ ભાગોમાં ગેરકાયદેસર હથિયારોની દાણચોરી સંબંધિત કેસની તપાસના ભાગ […]

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ (NZC)ની બેઠકની અધ્યક્ષતા કરશે

નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે હરિયાણાના ફરીદાબાદમાં ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ (NZC)ની બેઠકની અધ્યક્ષતા કરશે. આ બેઠકમાં પંજાબ, હરિયાણા અને હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રીઓ, દિલ્હી, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખના ઉપરાજ્યપાલો અને ચંદીગઢના પ્રશાસક સહિત અન્ય લોકો હાજર રહે તેવી અપેક્ષા છે. NZCની 32મી બેઠકમાં રાજ્ય સરકારો વચ્ચે સંકલન, પાણી વહેંચણીના મુદ્દાઓ અને વિકાસ કાર્યો […]

હરિયાણાના એડીજીપી વાય પૂરણ કુમારે ગોળી મારીને આત્મહત્યા કરી

હરિયાણા કેડરના એડીજીપી વાય. પૂરણ કુમારે આત્મહત્યા કરી છે. તેમણે ચંદીગઢના સેક્ટર 11 સ્થિત તેમના સત્તાવાર નિવાસસ્થાને પોતાને જ ગોળી મારીને આત્મહત્યા કરી હતી. આ ઘટના બાદ, ચંદીગઢ ફોરેન્સિક ટીમ તેમના ઘરે પહોંચી હતી. વાય. પૂરણ કુમારની પત્ની એક IAS અધિકારી છે. તેમનું નામ અમનીત પી. કુમાર છે. ઘટના બની ત્યારે તેમની પત્ની, અમનીત, ઘરે […]

હરિયાણાના નૂહમાં પોલીસ દરોડા દરમિયાન પથ્થરમારો અને હવાઈ ફાયરિંગ, 13 લોકોની ધરપકડ

હરિયાણાના નુહથી ફરી એકવાર હિંસાના અહેવાલો મળ્યા છે. નુહ જિલ્લાના ઈન્દાના ગામમાં પોલીસ દરોડા દરમિયાન ભારે હંગામો થયો હતો. જ્યારે પોલીસ ટીમ પંજાબથી લાવવામાં આવેલા એક શંકાસ્પદ વાહનના સંદર્ભમાં દરોડા પાડવા પહોંચી ત્યારે ગ્રામજનોએ પોલીસ પર પથ્થરમારો કર્યો અને હવામાં ગોળીબાર પણ કર્યો. આ ઘટનામાં કોઈ પોલીસ અધિકારી ઘાયલ થયા ન હતા, પરંતુ અનેક વાહનોને […]

હરિયાણાના પલવલમાં નશામાં ધૂત પોલીસકર્મીએ 3 બાળકોને કચડી નાખ્યા, 2ના મોત

હરિયાણાના પલવલમાં નશામાં ધૂત પોલીસકર્મીએ શાળાએથી પાછા ફરતા 3 બાળકોને કચડી નાખ્યા. આમાંથી 2 બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા. જ્યારે એક બાળકની હાલત ગંભીર છે. જ્યારે પોલીસકર્મી બાળકોને કચડી ભાગવા લાગ્યો, ત્યારે આસપાસના લોકોએ તેને પકડી લીધો અને પોલીસને જાણ કરી. જોકે, જ્યારે પોલીસે આરોપીને પકડીને લઈ જવાનું શરૂ કર્યું, ત્યારે લોકોએ પોલીસ વાહનનો પણ […]

હરિયાણામાં 20 IAS અધિકારીઓની બદલી, ટ્રાન્સફર લિસ્ટ જાહેર

હરિયાણા સરકારે વહીવટી ફેરફારો કર્યા છે અને 20 IAS અધિકારીઓ અને એક CHC અધિકારીના ટ્રાન્સફર અને નિમણૂકના આદેશો જારી કર્યા છે. જારી કરાયેલા સરકારી આદેશ અનુસાર, બદલી કરાયેલા IAS અધિકારીઓમાં રોહતક ડિવિઝન કમિશનર ફૂલ ચંદ મીણાનો સમાવેશ થાય છે, જેમને હરિયાણા સરકારના માનવ સંસાધન વિભાગમાં કમિશનર અને સચિવના પદ પર ખસેડવામાં આવ્યા છે. તેઓ સીજી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code