1. Home
  2. Tag "haryana"

ભારતમાં ઓગસ્ટ મહિનો સૌથી સૂકો રહ્યોઃ દિલ્હી, હરિયાણા, રાજસ્થાનમાં સામાન્ય કરતાં 50% કરતાં વધુની નોંધપાત્ર ખાધ

નવી દિલ્હીઃ ઉત્તર ભારતમાં ભારે વરસાદને પગલે હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં ભેખડ ધસી પડવાની ઘટના સામે આવી છે. તેમજ જનજીવનને ભારે અસર થઈ હતી. જો કે, લાંબા સમયથી વરસાદે વિરાદ લીધો છે. દરમિયાન ઓગસ્ટ 2023નો મહિનો સૌથી સૂકો રહ્યો છે, જેમાં સમગ્ર દેશમાં સામાન્ય કરતાં લગભગ 30% વરસાદની ખાધ છે અને દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનમાં […]

નૂહમાં 28 ઓગસ્ટે યોજાનારી બ્રજમંડળની યાત્રાને ન મળી મંજૂરી,અફવા ફેલાવનારાઓ સામે કડક પગલાં લેવાશે

ચંદીગઢ: હરિયાણાના નૂહમાં 31 જુલાઈએ ફાટી નીકળેલી હિંસા બાદ ફરીથી બ્રજમંડળનું સરઘસ કાઢવાની તૈયારીઓ ચાલી રહી છે. 28મી ઓગસ્ટે યોજાનારી બ્રજમંડળની સૂચિત શોભાયાત્રાને મંજૂરી મળી નથી. હજુ પણ કેટલાક લોકો શોભાયાત્રાને મંજૂરી મળી હોવાની અફવા ફેલાવી રહ્યા છે. હાલમાં નૂહમાં કર્ફ્યુ અને કલમ 144 લાગુ છે. પોલીસ પણ આ પ્રકારની અફવા ફેલાવતી પોસ્ટને લઈને સતર્ક […]

હરિયાણા:નૂહ હિંસાના 12 દિવસ બાદ આજથી શાળાઓ ખુલી,બસ સેવા પણ શરુ કરવામાં આવી

ચંડીગઢ: હરિયાણાના નૂહમાં શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, જે 31 જુલાઈના રોજ સાંપ્રદાયિક હિંસા ફાટી નીકળી ત્યારથી બંધ હતી, તે શુક્રવારે ખોલવામાં આવી છે. આ ઉપરાંત હરિયાણા રાજ્ય પરિવહન વિભાગની બસ સેવાઓ પણ સંપૂર્ણપણે પુનઃસ્થાપિત કરવામાં આવી છે. અધિકારીઓએ મુસ્લિમ ધર્મગુરુઓને તેમના ઘરે શુક્રવારની નમાજ અદા કરવા અને લોકોને તેનું પાલન કરવા પ્રોત્સાહિત કરવા વિનંતી […]

યુપી, હરિયાણા સહિત આ 6 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો IMDનું અપડેટ

દિલ્હી: દેશના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી ગતિવિધિઓ જોવા મળી રહી છે. ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં પણ વરસાદની મોસમ ચાલુ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર વરસાદનો આ સમયગાળો ચાલુ રહેવાનો છે. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તર ભારતના 6 રાજ્યોના અંતરિયાળ વિસ્તારોમાં ભારે વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે છે. તે […]

હરિયાણા: પલવલમાં ધાર્મિક સ્થળ પર હુમલો,પેટ્રોલ બોમ્બ ફેંકાયા,ઘરો પર થયો પથ્થરમારો

હરિયાણા: નૂહમાં સોમવારે જલાભિષેક યાત્રા દરમિયાન બનેલી હિંસક ઘટનાની અસર હજુ પણ જોવા મળી રહી છે. કેટલાક ઉપદ્રવીઓએ મંગળવારે મોડી રાત્રે પલવલમાં એક સમુદાયના ધાર્મિક સ્થળ અને તેમના ઘરો પર પેટ્રોલ બોમ્બ અને પથ્થરમારો પણ કર્યો હતો. જેના કારણે ધાર્મિક સ્થળે આગ લાગી હતી. પથ્થરમારાના કારણે કેટલાક લોકોને ઈજા પણ થઈ હતી. માહિતી મળતા જ […]

હરિયાણામાં VHPની યાત્રા પર પથ્થરમારો, બે હોમગાર્ડના મોત, સ્થિતિ સ્ફોટક, અનેક વાહનોને સળગાવી દેવાયા

નવી દિલ્હીઃ  હરિયાણાના નૂહમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કાઢવામાં આવેલી શોભા યાત્રા દરમિયાન  સ્થિતિ વણસતા ગોળીબાર અને પથ્થરમારો અને આગ લગાડવાના બનાવો બન્યા હતા. આ બનાવમાં બે હોમગાર્ડના મોત નિપજ્યા હતા.જ્યારે બે પોલીસ અધિકારીઓ ગંભીરરીતે ઘવાયા હતા. પરિસ્થિતિ સ્ફોટક બનતા ઈન્ટરનેટ બંધ કરીને ત્રણ જિલ્લામાં 144મી કલમ લાગુ કરી દેવામાં આવી છે. દરમિયાન સળગતા વાહનો અને ધુમાડાના […]

Lok Sabha Elections 2024:અમિત શાહ આજે હરિયાણાના સિરસામાં રેલી કરશે

ચંડીગઢ : ભાજપનું મિશન 2024 આજથી હરિયાણામાં શરૂ થવા જઈ રહ્યું છે. હરિયાણામાં ભાજપ આજે લોકસભા ચૂંટણીનું બ્યુગલ ફૂંકવા જઈ રહ્યું છે. ચૂંટણી પ્રચારને વેગ આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સિરસા પહોંચી રહ્યા છે. શાહની રેલી સાંજે 4 કલાકે યોજાવા જઈ રહી છે. જેને લઇ ભાજપ દ્વારા જોરશોરથી તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. […]

હરિયાણામાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા, 2.5ની નોંધાઈ તીવ્રતા

હરિયાણામાં ભૂકંપના આંચકા 2.5ની નોંધાઈ તીવ્રતા કોઈ જાનહાનિ કે નુકસાનીના સમાચાર નહીં ઝજ્જર:દેશ-વિદેશના કેટલાક વિસ્તારોમાં અવાર નવાર ભૂકંપના આચંકાઓ અનુભવાતા હોય છે,જોકે, રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા વારંવાર અનુભવાતા હોય છે ત્યારે આજે સવારે હરિયાણામાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, હરિયાણાના ઝજ્જરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. આ આંચકા સવારે […]

બેવડી હત્યામાં ચોંકાવનારો ખુલાસો, ઈજાગ્રસ્ત યુવાનોને લઈને હુમલાખોરો પોલીસ સ્ટેશન લઈ ગયા હતા

નવી દિલ્હીઃ હરિયાણાના નૂહ જિલ્લામાં ગાયની તસ્કરી મામલે બે યુવાનોની હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું છે. રાજસ્થાનના ભરતપુરની અદાલતે બે યુવકોના અપહરણ અને હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રિંકુ સૈનીને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો હતો. દરમિયાન, રાજસ્થાનના શિક્ષણ રાજ્ય મંત્રી ઝાહિદા ખાનના નેતૃત્વમાં એક પ્રતિનિધિમંડળ આ મામલે મુખ્યમંત્રી અશોક ગેહલોતને મળ્યું હતું. બને […]

હરિયાણાઃ રાજસ્થાનમાંથી અપહરણ કરાયેલા બે યુવાનોની શંકાસ્પદ હાલતમાં લાશ મળી

નવી દિલ્હીઃ હરિયાણાના ભિવાની જિલ્લાના લોહારુમાં જીપકારમાં બે માનવ હાડપિંજર મળી આવતા તંત્ર દોડતું થઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. પોલીસને આશંકા હતી કે, જીપકારમાં આગ લાગવાથી બંને વ્યક્તિઓના મોત થયા છે, પરંતુ જેમ જેમ તપાસ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code