1. Home
  2. Tag "haryana"

હરિયાણા :16 જુલાઈથી સ્કૂલ ખુલશે,સરકારનો મોટો નિર્ણય

હરિયાણા સરકારનો મોટો નિર્ણય 16 જુલાઈથી ખુલશે રાજ્યની સ્કૂલ ધો. 9 થી 12 ના વર્ગ થશે શરૂ  ચંડીગઢ : હરિયાણામાં કોરોનાના ઘટતા જતા કેસો વચ્ચે સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકાર રાજ્યની બંધ શાળાઓ ખોલવા જઈ રહી છે. હરિયાણાના શિક્ષણ વિભાગે રાજ્યમાં 9 થી 12 ધોરણના વર્ગ માટે 16 જુલાઇથી વર્ગો શરૂ કરવાની જાહેરાત કરી […]

પંજાબ અને હરિયાણામાં 15 અને 16 જૂને ભારે વરસાદ પડવાની સંભાવના-હવામાન વિભાગે આપી ચેતવણી

હવામાન વિભાગે આપી ચેતવણી પંજાબ-હરિયાણામાં વરસાદની શક્યતા 15 અને 16 જૂને પડી શકે છે ભારે વરસાદ ચંદીગઢ: ભારત હવામાન વિભાગ (આઇએમડી) ના જણાવ્યા મુજબ પંજાબ, હરિયાણા અને ચંદીગઢમાં 15 અને 16 જૂને ભારે વરસાદ પડવાની સંભાવના છે. આગામી 48 કલાક દરમિયાન ચંદીગઢ સહિત પંજાબ, હરિયાણામાં છૂટાછવાયા ભારે વરસાદની સાથે ઘણા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ જારી […]

હરિયાણામાં કાલથી એક સપ્તાહનું પૂર્ણ લોકડાઉન : કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ

કોરોનાની ચેઇન તોડવાના પ્રયાસ હરિયાણામાં આવતીકાલથી લોકડાઉન ગૃહમંત્રી અનિલ વિજે કરી જાહેરાત હરિયાણા :ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ફાટી નીકળ્યો છે.દરરોજ કોરોના સંક્રમણના કેસો અને મૃત્યુઆંકમાં વધારો થતો જોવા મળે છે.ત્યારે અનેક રાજ્યોમાં નાઈટ કર્ફ્યું અને લોકડાઉન લગાવવામાં આવ્યું છે.એવામાં સમાચાર સામે આવી રહ્યા છે કે, હવે હરિયાણામાં આવતીકાલ સોમવારથી એક અઠવાડિયાનું લોકડાઉન લાગુ કરવામાં આવ્યું […]

લો બોલો, હોસ્પિટલોમાં પ્રાણવાયુની અછત વચ્ચે હરિયાણામાં ઓક્સિજન ભરેલુ ટેન્કર થયું ગાયબ

પ્રવાહી ઓક્સિજન ભરેલુ ટેન્કર પાણીપતથી નીકળ્યું હતું ટેન્કર સીરસા જવા રવાના થયું હતું ડ્રગ કંટ્રોલરે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આરંભી દિલ્હીઃ  દેશમાં કોરોના રોગચાળાની બીજી લહેરના કારણે સ્થિતિ રોજબરોજ બગડતી જઈ રહી છે, અને ઘણા રાજ્યોમાં ઓક્સિજન, હોસ્પિટલમાં બેડ અને આઇસીયુ બેડની પણ અછત પડી રહી છે. દરમિયાન હરિયાણામાં ઓક્સિજન ભરેલું આખેઆખુ ટેન્કર ભેદી સંજોગોમાં […]

હરિયાણામાં એક ચોરનું હૃદય પરિવર્તનઃ ચોરી કરેલી કોવડ-19 વેક્સિનનો જથ્થો પરત મુકી માગી માફી

દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ વધી રહ્યાં છે. હોસ્પિટલમાં બેડ, ઓક્સિજનની અછત ઉભી થઈ છે. બીજી તરફ કોરોનાને નાથવા માટે સરકાર દ્વારા રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન ચોંકાવનારી એક ઘટના સામે આવી છે. હરિયાણાની જીંદની હોસ્પિટલમાંથી તાજેતરમાં કોરોનાની રસીનો જથ્થો ચોરાયો હતો. જેથી પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો. દરમિયાન અજાણ્યો શખ્સ […]

ULPIN: Unique Land Parcel Identification Number

ULPIN એટલે Unique Land Parcel Identification Number. તાજેતરમાં ભારત સરકાર દ્વારા આ વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. માર્ચ-2022 સુધીમાં આ વ્યવસ્થા પ્રાયોગિક ધોરણે ભારતના કેટલાક રાજ્યોમાં લાગુ કરવામાં આવશે. આ રાજ્યો એટલે હરિયાણા, બિહાર, ઓડિશા, જારખંડ, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, ગુજરાત, સિક્કિમ, ગોવા, મધ્યપ્રદેશ અને કર્ણાટક. ULPIN એક રીતે જમીનના આધાર કાર્ડ નંબર જેવી સુવિધા કહી શકાય. […]

ગુજરાત અને હરિયાણામાં પણ બર્ડ ફ્લુની દસ્તક – હરિયાણામાં દોઢ લાખથી વધુ મરધીઓને મોત અપાશે

દેશના કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લુનો ખતરો હરિયાણામાં દોઢ લાખથી વધુ મરધીઓને અપાશે મોત દિલ્હીઃ-દેશના કેટલાક રાજ્યોમાં બર્ડ ફ્લૂની દહેશત વર્તાઈ રહી છે, સૌ પ્રથમ કેરળ, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ, રાજસ્થાનમાં આ રોગનો પગપેસારો થયો હતો ત્યારે હવે અન્ય બે રાજ્યો  હરિયાણા અને ગુજરાતમાં પણ આ રોજ પહોંચી ગયો છે. કેન્દ્ર સરકારે શુક્રવારે હરિયાણા અને ગુજરાતમાં બર્ડ […]

કોરોનાના કહેર વચ્ચે આ રાજ્યમાં કાલથી ફરી ખૂલશે શાળાઓ, કોવિડની ગાઇડલાઇન્સનું પાલન અનિવાર્ય

કોરોનાના કહેર વચ્ચે હરિયાણામાં આવતીકાલથી શાળાઓ શરૂ થશે આ માટે સ્વાસ્થ્ય વિભાગે શિક્ષા નિર્દેશાલયને ગાઇડલાઇન્સ જાહેર કરી છે શૈક્ષણિક કાર્ય દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગ સહિત અન્ય નિયમોનું પાલન કરવું અનિવાર્ય હરિયાણા: કોરોનાના કહેર વચ્ચે હવે હરિયાણામાં આવતીકાલથી એટલે કે 11 ડિસેમ્બરથી શાળાઓ ફરી શરૂ થવા જઇ રહી છે. દરેક સરકારી અને ખાનગી શાળાઓ આવતીકાલથી ફરીથી ખુલશે. […]

RTIથી થયો ખુલાસો, દેશની સરકારી સ્કૂલોમાં છે 10 લાખ શિક્ષકોની અછત

રાજ્ય સરકારોને આધિન શિક્ષકોમાં 5.30 લાખની સંખ્યા ઓછી છે સર્વ શિક્ષા અભિયાન હેઠળ 4.91 લાખ શિક્ષકોની સંખ્યા ઓછી નવી દિલ્હી : સરકારી સ્કૂલ અને સરકારી શિક્ષકોને લઈને જાતભાતના ટૂચકાઓ બનાવવામાં આવે છે. કોઈ કહે છે કે સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરનારા બાળકો નક્સલી બને છે, તો કોઈ કંઈક બીજું કહે છે. પરંતુ આરટીઆઈથી એક મોટો ખુલાસો […]

હરિયાણાની ચાર જેલોમાં શિફ્ટ કરવામાં આવશે કાશ્મીરના 400 કેદી

જમ્મુ-કાશ્મીરમાં અનુચ્છેદ-370 હટયા બાદ 400 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકોને હરિયાણાની ચાર જેલોમાં શિફ્ટ કરવામાં આવશે. સૂત્રો પ્રમાણે, ફરીદાબાદ જેલમાં 200, કરનાલ જેલમાં 80 ઝજ્જર જેલમાં 70 અને યમુનાનગર જેલમાં 50 કેદીઓને શિફ્ટ કરવામાં આવશે. કરનાલ જેલમાં પહેલા જ 61 કેદીઓ મોકલવામાં આવ્યા છે. ફરીદાબાદ, ઝજ્જરની દુલીના જેલ અને યમુનાનગર જેલમાં આ કેદીઓને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code