1. Home
  2. Tag "health minister"

ગુજરાતમાં 800થી વધુ 108 એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ 16 મીનિટનો કર્યો: આરોગ્ય મંત્રી

ગાંધીનગરઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યમાં પથરાયેલા 800 થી વધું 108 એમ્બ્યુલન્સના માળખાએ રીસપોન્સ ટાઇમ સરેરાશ 16 મીનિટનો કર્યો છે. આજે 108 એમ્બુલન્સ સેવા ખરા અર્થમાં જીવનરક્ષક બનીને અનેક લોકોને નવજીવન પ્રદાન કરી રહી છે. ગાંધીનગર ખાતે 108 સિટીઝન મોબાઇલ એપ લોન્ચ કરતા મંત્રીએ ઉમેર્યુ કે, ટેકનોલોજીનો શ્રેષ્ઠત્તમ ઉપયોગ કરીને આકસ્મિક પરિસ્થિતિમાં […]

વિશ્વભરમાં કોરોનાના કેસ વધતા ભારત સરકાર એલર્ટ,આરોગ્ય મંત્રી આજે કરશે સમીક્ષા બેઠક

વિશ્વભરમાં વધી રહ્યા છે કોરોનાના કેસ કોરોનાના કેસ વધતા ભારત સરકાર એલર્ટ આરોગ્ય મંત્રી આજે કરશે સમીક્ષા બેઠક દિલ્હી:ચીનમાં ફરી એકવાર કોરોનાએ હાહાકાર મચાવ્યો છે.અન્ય ઘણા દેશોમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે.આ દરમિયાન કેન્દ્ર સરકારે પણ દેશમાં તકેદારી વધારી છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા બુધવારે મહામારીની સ્થિતિની સમીક્ષા કરશે. વિશ્વના ઘણા મોટા દેશોમાં કોરોનાના […]

કેરળમાં મંકીપોક્સનો વધુ એક કેસ આવ્યો સામે,ખુદ રાજ્યના સ્વાસ્થ્યમંત્રીએ કરી પુષ્ટિ

કેરળમાં મંકીપોક્સનો વધુ એક કેસ આવ્યો સામે રાજ્યમાં મંકીપોક્સના કુલ ત્રણ કેસની પુષ્ટિ થઈ ખુદ કેરળના સ્વાસ્થ્યમંત્રીએ કરી પુષ્ટિ થીરુવાનાન્થાપુરમ:કેરળમાં મંકીપોક્સનો વધુ એક કેસ સામે આવ્યો છે.રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે આ વાતની પુષ્ટિ કરી છે.તેમણે કહ્યું કે,રાજ્યમાં મંકીપોક્સનો આ ત્રીજો કેસ છે.આ દર્દી 6 જુલાઈના રોજ યુએઈથી પરત ફર્યો હતો.13 જુલાઈના રોજ તેમનામાં લક્ષણો […]

મહારાષ્ટ્રના આ જિલ્લાઓમાં વધી રહ્યા છે સંક્રમણના કેસો, આરોગ્ય મંત્રીની અપીલ – ધ્યાન રાખો અને માસ્ક લગાવો

આ જિલ્લાઓમાં વધી રહ્યા છે સંક્રમણના કેસો આરોગ્ય મંત્રીએ કરી અપીલ ધ્યાન રાખો અને માસ્ક લગાવો મુંબઈ:મહારાષ્ટ્રના આરોગ્યમંત્રી રાજેશ ટોપેએ કહ્યું છે કે,રાજ્યના તે જિલ્લાઓમાં લોકોએ માસ્ક પહેરવા સહિત સાવચેતી રાખવી જોઈએ, જ્યાં કોરોના વાયરસના ચેપના દરરોજના કેસ વધી રહ્યા છે.સત્તાવાર આંકડાઓ અનુસાર, મહારાષ્ટ્રમાં શનિવારે કોવિડ-19ના 529 નવા કેસ નોંધાયા હતા, પરંતુ આ સમયગાળા દરમિયાન […]

કેવડિયા ખાતે સ્વાસ્થ્ય ચિંતન શિબિર યોજાશે,આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રહેશે હાજર

સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું થશે આયોજન આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા રહેશે હાજર આગામી 5,6 અને 7 મે ના રોજ યોજાશે આ શિબિર  અમદાવાદ:આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય નવી દિલ્હીના ઉપક્રમે આગામી તા.5, 6 અને 7 મે દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્તાનગર (કેવડિયા) ટેન્ટસીટી-2 ખાતે 14મી સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ હેલ્થ એન્ડ ફેમીલી વેલફેર અંતર્ગત સ્વાસ્થ્ય ચિંતન શિબિરનું […]

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે દિલ્હીમાં પ્રતિબંધો પાછા ફર્યા,માસ્ક ન પહેરવા પર 500 રૂપિયાનો થશે દંડ

ફરી વધવા લાગ્યા કોરોનાના કેસ દિલ્હી સરકારે ફરી પ્રતિબંધો લગાવવાનું કર્યું શરૂ માસ્ક ના પહેરનારને રૂ. 500નો દંડ કરાશે દિલ્હી:દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે.દિલ્હીમાં વધી રહેલા કોરોના કેસને લઈને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (DDMA)ની સમીક્ષા બેઠક યોજાઈ હતી.બુધવારે યોજાયેલી બેઠકમાં ઘણા નિર્ણય લેવાયા છે.તેમણે કહ્યું છે કે, માસ્ક ના પહેરનારને […]

કોરોના સામે રસીના બંને ડોઝ લેનારાઓમાં વેક્સિનની અસરકારકતા 99.3 ટકા હોવાનો દાવો

નવી દિલ્હીઃ કોરોનાના કેસમાં હવે ધીમે-ધીમે ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ રસીકરણ ઝુંબેશ વધારે તેજ બનાવવામાં આવ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 166 કરોડથી વધારે કોરોનાના ડોઝ અપાયાં છે. દરમિયાન કોવિડ-19ના રસીના બંને ડોઝ લેનારાઓમાં કોરોના સામે રસીકરણની અસરકારકતા 99.3 ટકા હોવાનો આરોગ્ય મંત્રીએ દાવો કર્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે, […]

અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થતા આરોગ્ય મંત્રીની AMCના અધિકારીઓ સાથે બેઠક

કોરોનાની પરિસ્થિતિને લઈને કરાઈ સમીક્ષા આરોગ્ય મંત્રીએ અધિકારીઓને કરી જરૂરી સુચના અમદાવાદઃ ગુજરાતમાં 24 કલાકમાં કોરોનાની પ્રથમ અને બીજી લહેરની સરખામણીએ રેકોર્ડબ્રેક 17 હજારથી વધારે પોઝિટિવ કેસ સામે આવ્યાં હતા. એટલું જ નહીં મેગાસિટી અમદાદાવાદમાં પણ 6 હજારથી વધારે પોઝિટિવ કેસ નોંધાયાં હતા. અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં દરરોજ પોઝિટિવ કેસ સામે આવતા આરોગ્ય વિભાગ હરકતમાં […]

અમદાવાદની સિવિલમાં 1200 બેડ મહિલા અને બાળ આરોગ્ય સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલનો પ્રારંભ

અમદાવાદ: શહેરની સિવિલ મેડિસીટીની 1200 બેડ મહિલા અને બાળ આરોગ્ય સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલમાં સ્પેશિયલ રૂમનું આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવ્યું હતુ. 1200 બેડમાં કાર્યરત થયેલ 10 સ્પેશિયલ રૂમમાં તમામ રૂમ ઓક્સિજનની સુવિધા સાથેના છે. જેમાં જરૂર જણાયે ગણતરીની મિનીટોમાં વેન્ટિલેટરની પણ સુવિધા ઉપલબ્ધ થઇ શકે તે પ્રકારનું માળખું તૈયાર કરવામાં આવ્યું છે. […]

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિ ઉપર સતત નજર રખાઈ રહી છેઃ આરોગ્ય મંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ફરી એકવાર કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે. એટલું જ નહીં ઓમિક્રોનના કેસ પણ સામે આવી રહ્યાં છે. જેથી સરકાર પણ સફાળી જાગી છે. કોરોના સામેની લડાઈને વધારે મજબુત બનાવવામાં આવી હોવાનો સરકારે દાવો કર્યો છે. તેમજ હોસ્પિટલમાં બેડ, ઓક્સિજન સહિતની સુવિધાઓ ઉભી કરવામાં આવી છે. તેમ આરોગ્યમંત્રી ઋષિકેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code