1. Home
  2. Tag "Health workers"

ગુજરાતમાં આરોગ્ય કર્મચારીઓને હડતાળના સમયનો 56 દિવસનો પગાર ચૂકવવાનો નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે જ રાજ્યના વિવિધ કર્મચારી મંડળોએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર સામે મોરચો માંડ્યો હતો. જેમાં આરોગ્ય કર્મચારીઓએ 56 દિવસ સુધી લડત આપી હતી. અને ત્યારબાદ સરકારે તેમના પ્રશ્નોનું નિરાકરણ કર્યું હતું. હવે આરોગ્ય વિભાગના હડતાળના સમયનો 56 દિવસને રજામાં રૂપાંતર કરીને હડતાળ સમયનો પગાર ચુકવવાનો નિર્ણય કર્યો છે. જોકે રજા […]

ગુજરાતમાં પંચાયતના આરોગ્ય કર્મચારીઓએ સોમવારીથી ફરી આંદોલનની આપી ચીમકી

ગાંધીનગરઃ રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી ટાણે જ કર્મચારીઓએ પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે સરકાર પર દબાણ બુ કરતા કેટલાક પ્રશ્નોનો ઉકેલ લાવવામાં આવ્યો છે. જો કે કર્મચારીઓમાં હજુ પણ નારાજગી જોવા મળી રહી છે. ત્યારે પંચાયતના આરોગ્યકર્મીઓ દ્વારા તેમના પ્રશ્નનો ઉકેલ ના આવે તો સોમવારથી આંદોલન ઉગ્ર બનાવવાની સરકારને ચીમકી આપી છે. સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાતમાં […]

રાજ્યના આરોગ્ય કર્મચારીઓ પગાર વધારો કરાયા છતાં યે માનતા નથી, હડતાળ યથાવત

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરો-કર્મચારીઓ પોતાના પડતર પ્રશ્નોનાઉકેલ માટે ઘણા દિવસથી આંદોલનો કરી રહ્યા છે. ત્યારે રાજ્ય સરકારે હેલ્થ વર્કરોના પગારમાં મહિને રૂપિયા 4000નો વધારો કરવાની જાહેરાત કરી હતી, અને તમામ કર્મચારીઓને ફરજ પર હાજર થવાની અપીલ કરી હતી. પરંતુ  આરોગ્ય કર્મચારીઓએ સરકારની આ માંગણીઓ સ્વીકારવાનો ઇન્કાર કરીને વિરોધ યથાવત રાખ્યો છે. રાજ્યના આરોગ્ય […]

ગુજરાતના આરોગ્ય અને પંચાયત વિભાગના હેલ્થ વર્કરોના પગારમાં મહિને રૂ.4 હજારનો વધારો કરાયો

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય અને પંચાયત વિભાગના હેલ્થ વર્કરોના સરકારે મહિને રૂપિયા 4000નો વધારો કર્યોની જાહેરાત કરી છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી  જીતુ વાઘાણીએ જણાવ્યું છે કે, કર્મચારીઓ સરકારનું અભિન્ન અંગ છે અને રાજ્ય સરકારે કર્મચારીઓના હિતમાં અનેકવિધ નિર્ણયો પણ લીધા છે. મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુરૂવારે વધુ એક નિર્ણય લેવામાં આવ્યો હતો. છેલ્લા 42 […]

ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓનું આંદોલન, પ્રશ્નનું નિરાકરણ ન કરાય તો વિધાનસભાને ઘેરાવ કરાશે

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે. અને ચૂંટણીની જાહેરાત કદાચ આ મહિનાના અંત સુધીમાં થવાની શક્યતા છે. તમામ રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરી દીધો છે. ત્યારે ભાજપની સરકાર સામે વિવિધ કર્મચારી મંડળો, ખેડુતો, નિવૃત આર્મી જવાનો, સહિતના આંદોલનો માથાના દુઃખાવારૂપ બનતા જાય છે. કર્મચારીઓ પોતાના પ્રશ્નોનો ઉકેલ ન આવે ત્યાં સુધી આંદોલન કરવા મક્કમ […]

ગુજરાતમાં પંચાયતના આરોગ્ય કર્મચારીઓની હડતાળનો અંત, સરકારની પ્રશ્નો ઉકેલવાની ખાતરી

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ત્રણ મહિના જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે કર્ચારીઓને પણ મોકો જાઈને પોતાના પડતર પ્રશ્નો ઉકેલવા આંદોલનો શરૂ કરતાં સરકારે મનામણા શરૂ કર્યા હતા. જેમાં પંચાયત વિભાગના આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવાનો નિવેડો આવી જતાં હડતાળનો અંત આવ્યો છે.  રાજ્ય સરકારના પંચાયત વિભાગ હસ્તકના વિવિધ સંવર્ગના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ચાલી રહેલી […]

આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો ઉકેલવા લેખિતમાં ખાતરી ન અપાય ત્યાં સુધી લડત ચાલુ રખાશે

ગાંધીનગરઃ રાજ્યના આરોગ્ય વિભાગના કર્મચારીઓ પડતર પ્રશ્નોના ઉકેલ માટે ઘણા લાંબા સમયથી લડત ચલાવી રહ્યા છે. પોતાના પડતર પ્રશ્નોના ઉકેલની લેખિતમાં ખાતરી આપવામાં નહીં આવે ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ ચાલુ રાખવાનું સર્વાનુમતે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘની કારોબારી અને પગલાં સમિતિની બેઠકમાં નિર્ણય લેવાયો છે. આથી અચોક્કસ મુદતની હડતાલ કેટલા દિવસ ચાલે છે તે […]

ગાંધીનગરમાં આરોગ્ય કર્મારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલ માટે વિરોધ પ્રદર્શન કરતા અટકાયત

ગાંધીનગરઃ રાજ્યના જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓ પડતર માગણીઓના મુદ્દે ઘણા સમયથી લડત કરી રહ્યા છે. છતા સરકાર દ્વારા પડતર પ્રશ્નો ઉકેલાતા નથી. દરમિયાન ગાંધીનગર નવા સચિવાલય ખાતે આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.  પ્રતિબંધિત વિસ્તારમાં આંદોલન કરી રહેલા તમામ આરોગ્ય કર્મચારીઓની પોલીસે અટકાયત કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ જેમ જેમ નજીક […]

કોરોના ડ્યુટી પરના આરોગ્ય કર્મચારીઓને સરકારે આપી રાહત,વીમા યોજના 180 દિવસ માટે લંબાવી

“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ પેકેજ કોવિડ ડ્યુટી પરના આરોગ્ય કર્મચારીઓને સરકારે આપી રાહત  માટે વીમા યોજના વધુ 180 દિવસ માટે લંબાવવામાં આવી દિલ્હી:કોરોના વાયરસ સંબંધિત ફરજ બજાવતા આરોગ્ય કર્મચારીઓ માટેની વીમા યોજના મંગળવારથી 180 દિવસ માટે લંબાવવામાં આવી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી છે. કોવિડ-19 દર્દીઓની સંભાળ લેવા માટે નિયુક્ત કરાયેલા આરોગ્ય કર્મચારીઓના […]

સુરેન્દ્રનગર જિલ્લાના હેલ્થ વર્કરોને અનિયમિત પગાર મળતા કર્મચારીઓમાં અસંતોષ

સુરેન્દ્રનગરઃ  જિલ્લામાં આરોગ્યમાં કાયમી અંદાજે 500 જેટલા મેલ, ફિમેલ હેલ્થ વર્કરોએ કોરોના દરમિયાન અને હાલમાં રસીકરણને લઇને દિવસ-રાત ફરજ બજાવી રહ્યા છે. ત્યારે આરોગ્ય કર્મચારીઓને મોડા પગાર થતા હોવાથી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તા. 5 સુધીમાં પગાર થાય તેવી માંગ કરી હતી. કર્મીઓના પ્રશ્નોને લઇને સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત આરોગ્ય કર્મચારી મંડળ દ્વારા વારંવાર રજૂઆત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code