1. Home
  2. Tag "health"

લાંબુ જીવવા માટે દરરોજ ચાલવુ જરૂરી છે, જાણો તેના ફાયદા વિશે

ચાલવું, પછી ભલે તે ઝડપી હોય કે સામાન્ય ગતિ, આ એવી કસરત છે જે શારીરિક અને માનસિક ઉર્જા બંનેને પ્રોત્સાહન આપીને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે. ચાલવાથી ઘણા સ્વાસ્થ્ય સબંધી લાભ થાય છે. ચાલવાથી સ્નાયુઓની તાકાત, હ્રદય સબંધીત ફિટનેસ અને વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. એના સિવાય ચાલવું એ એવી કસરત છે જે […]

ગેસ અને એસિડિટી માટે ઘરગથ્થુ ઉપચાર છે આ વરીયાળી જે કબજિયાતમાં પણ રાહત આપે છે

વરીયાળી એક સુગંધિત મસાલો છે જે ભારત રસોઈમાં સરળતાથી મળી જાય છે .ભારતમાં જમ્યા બાદ વરીયાળી ખાાવાનું વલણ છે, કેમ કે મોઢાને તાજું કરવાનું કામ કરે છે. શું તમે જાણો છો લોકો વરીયાળીનો ઉપયોગ એસિડિટીના પ્રભાવ માટે કરે છે, વરીયાળીના બીજ ખનીજોથી ભરપુર હોય છે, વિટામિન અવે પોષકતત્વો જેવા કે મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, જિંક, કૈલ્શિયમ, […]

રામકૃષ્ણ મિશને વર્ષ 2022-23 દરમિયાન રૂ. 1171.61 કરોડના ખર્ચે શિક્ષણ, આરોગ્ય, રાહત જેવા અનેકવિધ સેવાકાર્યો કર્યા

અમદાવાદઃ સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત સંસ્થા રામકૃષ્ણ મિશન તેની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. તા. 17 ડિસેમ્બર, 2023ના રોજ સંસ્થાના મુખ્યાલય બેલુર મઠ, કોલકાતા ખાતે યોજાયેલ ૧૧૪મી વાર્ષિક સાધારણ સભામાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી સ્વામી સુવિરાનંદજીએ જણાવ્યું કે સંસ્થાના ભારતમાં સ્થિત ૨૨૪ કેન્દ્રો તેમજ પેટાકેન્દ્રો દ્વારા કુલ રૂ. 1171.61 કરોડના ખર્ચે […]

ઠંડી ની સિઝનમાં દરરોજ સવારે આ એક ગોળ-સુંઠ ની ગોળી નું કરો સેવન , શરદી ખસીમાં મળશે રાહત

  શિયાળાની મોસમમાં સવારે જાગતાની સાથે જ શરદી થી જાય છએ,નાકમાંથી પાણી પડવા લાગે છે ,અને જો એમા પણ ઠંડા પાણીથી ન્હાઈ લીધું તો તો ગળું દુખવાથી લઈને શરદી નાક ગરવાની સમસ્યા થાય છે જો કે શિયાળામાં આદુને એક એવો મસાલો ગણાય છે જેનો ઉપયોગ અને બીમારીઓને ભગાવવામાં થાય છે. આદુની તાસિર ગરમ છે જેથી […]

લોહીમાં સુગર અને શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે તકમરિયાં ના બીજ

  તુલસીના બીજ કે જેને આપણે સિયા ચીડસ કે તકમારીયાના બીજ તરીકે ઓળખીએ છે જે આરોગ્યને ઘણા ફાયદાઓ કરે છે  અનેક બીમારીઓમાં દવા કરતા અનેક સિડ્સ કે મસાલા ખૂબ કારગાર સાબિત થતા હોય છે ,જેમાંનું એક છે તકમરિયાં ના બીજ જે અનેક રીતે ફાયદા કારક છે , ચિયા સીડ્સનું સેવન કરવાથી તમે દિવસભર તાજા રહી […]

શું તમે પણ ઠંડીના બહાને ચા નું વધારે પડતું સેવન કરો છો, તો હવે ચેતી જજો વધુ ચા પણ આરોગ્ય માટે હાનિકારક

શિયાળો આવતાની સાથે જ સૌકોઈને ચા ની લાત લાગી જય છે ઘણા લોકો દિવસ દરમિયાન 10 થી 12 ચા પિ જતાં હોય છે તેઓ ને લાગે છે કે ચક પીવાથી ઠંડી ઓછી લાગે છે જો કે વધુ ચા તમારા આરોગ્યને નુકશાન કરે છે ચા આપણા દિવસની શરૂઆતનો એક અમૂલ્ય ભાગ છે, પરંતુ જો તેને યોગ્ય […]

જો ભોજનમાં યોગ્ય માત્રામાં ચોખા ખાવામાં આવે તો તે પણ આરોગ્યને કરી છે ફાયદો

આપણે દરેક લોકો રોજીંદા ખોરાકમાં રાઈસનો ઉપયોગ કરતા હોઈએ છીએ, પરંતુ ઘણા લોકો માને છે કે રાઈસ ખાવાથી વજન વધે છે તેથી ઘણા લોકો ડાયટ કરતા હોઈ છે તો તદ્દન રાઈસ ખાવાનું છોડી દે છે,જો કે રાઈસ એવો ખોરાક છે જે ભૂખને સંતુષ્ટ કરે છે જેથી તેને ખાધા પછી લાંબા સમય સુધી ભૂખનો અહેસાસ નથી […]

વારંવાર કમજોરી આવતી હોય તે લોકો એ સવારે આ દૂધ-ચણા ના ડ્રિંક નું કરવું જોઈએ સેવન, જણો તેને બનવાની રીત તથા ફાયદાઓ

શિયાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઘણા લોકોને શિયાળામાં અવાર નવાર ચક્કર આવવા કે બીમાર પાડવાની ફરિયાદ રહે છે આ માટે તેમનો નબળો ખોરાક જવાબદાર હોય છે આજે દુશ અને શેકેલા ચણાના પાવડર નું ડ્રિંક બનવાની અને તેના ફેડણી વાત કરી શું 1 ગ્લાસ દરરોજ સવારે નાસ્તામાં જો આ ડ્રિંક ઓઈવામાં આવે તો દિવસ દરમિયાન […]

શિયાળામાં કારગર સાબિત થાય છે અરડૂસીના પાન, સવારે તેનો ઉકાળો પીવાથી થાઈ છે અનેક ફાયદાઓ

  શિયાળામાં સૌ કોઈ પોતાના ખોરાક પર ખાસ ધ્યાન આપતા હોય છે,ઔષધિ પાનથી લઈને ગરમ તેજાના ,ડ્રાયફ્રૂટ જેવો આહાર ખોરાક તરીકે વધુ લે છે.આજે વાત કરીશું અરડુસીના પાનના ઉકાળાની આ ઉકાળો શરદી ,ખાસી અને ગળાની સમસ્યા માટે રામબાણ ઈલાજ ગણાય છે. આ રીતે બનાવો ઉકાળો 10 થી 12 નંગ અરડૂસીના પાન 2 ગ્લાસ પાણી 1 […]

સવારે નાસ્તામાં દૂધ સાથે જો તમે પણ આ વસ્તુઓ આરોગો છો તો ચેતી જજો , થાઈ છે નુકશાન

  સામાન્ય રીતે આપણે આપણ ઘરના વડિલોને કહેતા સાંભળ્યા હશે કે ડુંગળી ખાય છે તો દૂધ ન પીતો, અથવા તો નોનવેજ ખાધુ છે તો હવે દૂઘ ન લેતા…..જો કે આ દરેક બાબત આર્યુવેદ સાથે જોડાયેલી છે, ઘણી ખાદ્ય વસ્તુઓ વી છે કે જેને દૂધ સાથે લઈને તો આરોગ્યને નુકશાન થવાની સંભાવનાઓ છે. ખાસ કરીને દૂધમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code