1. Home
  2. Tag "health"

શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં લસણ સ્વાસ્થ્ય માટે ખુબ ફાયદાકારક, જાણો લસણના ફાયદા…..

શિયાળો પોતાની સાથે અનેક રોગો અને ઈન્ફેક્શન લઈને આવે છે. આવી સ્થિતિમાં લસણની માત્ર 2  કળી જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. લસણ માત્ર સ્વાદ માટે જ નહીં પરંતુ સ્વાસ્થ્ય માટે પણ સારું છે. તે એક દવા જેવું છે, જે ફ્લૂ, શરદી અને ઉધરસ સામે રક્ષણ આપવાનું કામ કરે છે. લસણનું દૈનિક સેવન (ગાર્લિક બેનિફિટ) […]

સ્વેટરમાં ફેશનેબલ દેખાવા માંગો છો, તો આ રીતે કરો સ્ટાઈલ

સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડી ચરમસીમાએ છે. જાન્યુઆરી મહિનો શરૂ થઈ ગયો છે અને ભારે હિમવર્ષા, ઠંડા પવનો અને ધુમ્મસ ભરી સવાર પણ જોવા મળી છે. ઠંડીની આ ઋતુમાં દોસ્તો જોડે કે કોઈ ખાસ માણસ સાથે કોફી ડેટ પર જવા માટે ઠંડા હવામાનને પરફેક્ટ માનવામાં આવે છે. આ શિયાળમાં તમે અલગ-અલગ રીતે સ્ટાઈલિશ દેખાઈ શકો છો. […]

કડકતી ઠંડીમાં શરીરને ગરમ રાખવા માંગતા હોવ તો આ હર્બલ ટી અજમાવો

શિયાળામાં કડકડતી ઠંડીથી બચવા અને શરીરમાં રોગ પ્રતિકારક શક્તિનો વધારો કરવા માટે લોકો પોતાના આહારમાં અનેક ફેરફાર કરે છે. આપણે આપણા પીણામાં ‘હર્બલ ટી’નો સમાવેશ કરવો જોઈએ. જે શરીર માટે ખુબ જ ફાયદાકરક સાબિત થાય છે. • આદુની ચા આદુની ચા બનાવવા માટે સૌથી પહેલા આદુનો એક ટુકડો લો. તેને સારી રીતે ધોઈને પીસી લો. […]

વધારે વિટામિન-Dથી શરીરને થાય છે આ 5 ખતરનાક નુકશાન

પોષક તત્વોનું સેવન કરવાથી શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ દૂર થાય છે. જો તમે વધારે પ્રમાણમાં વિટામિન-ડીનું સેવન કરો છો તો શરીરમાં ઘણા પ્રકારની બીમારીઓ જોવા મળે છે. વધારે માત્રામાં સેવન કરવાથી ઉલ્ટી જેવુ મન થાય છે. જો તમે વધારે માત્રામાં વિટામિન-ડીનું સેવન કરો છો તો તમને ભૂખ પણ ઓછી લાગશે. તમને પેટ ભરેલું-ભરેલું લાગે છે. […]

મૂળા અને તેના પત્તાને ભોજનમાં સમાવેશ કરો, આરોગ્ય માટે ફાયદા કારક છે મૂળા અને તેના પત્તા

આ લીલા પાંદડાનો રસ તમારા માટે રામબાણ સાબિત થઈ શકે છે, તેને નિયમિત પીવાથી તમારું વજન ઓછું થશે અને તમારું બીપી પણ નિયંત્રણનાં રહેશે. મૂળાના પત્તામાંથી બનાવેલા રસના અનેક ફાયદા છે. આવો જાણીએ તેમના ફાયદા વિશે…. સારા પાચન માટે મૂળા અને તેના પત્તામાં ફાઈબર કંટેંટ સારી માત્રામાં હોય છે. ઠંડીમાં ઘણીવાર ગેસ અને કબજીયાતની તકલિફ […]

લાંબુ જીવવા માટે દરરોજ ચાલવુ જરૂરી છે, જાણો તેના ફાયદા વિશે

ચાલવું, પછી ભલે તે ઝડપી હોય કે સામાન્ય ગતિ, આ એવી કસરત છે જે શારીરિક અને માનસિક ઉર્જા બંનેને પ્રોત્સાહન આપીને સ્વસ્થ જીવન જીવવામાં મદદ કરે છે. ચાલવાથી ઘણા સ્વાસ્થ્ય સબંધી લાભ થાય છે. ચાલવાથી સ્નાયુઓની તાકાત, હ્રદય સબંધીત ફિટનેસ અને વજનને કંટ્રોલ કરવામાં મદદ મળે છે. એના સિવાય ચાલવું એ એવી કસરત છે જે […]

ગેસ અને એસિડિટી માટે ઘરગથ્થુ ઉપચાર છે આ વરીયાળી જે કબજિયાતમાં પણ રાહત આપે છે

વરીયાળી એક સુગંધિત મસાલો છે જે ભારત રસોઈમાં સરળતાથી મળી જાય છે .ભારતમાં જમ્યા બાદ વરીયાળી ખાાવાનું વલણ છે, કેમ કે મોઢાને તાજું કરવાનું કામ કરે છે. શું તમે જાણો છો લોકો વરીયાળીનો ઉપયોગ એસિડિટીના પ્રભાવ માટે કરે છે, વરીયાળીના બીજ ખનીજોથી ભરપુર હોય છે, વિટામિન અવે પોષકતત્વો જેવા કે મેગ્નેશિયમ, પોટેશિયમ, આયર્ન, જિંક, કૈલ્શિયમ, […]

રામકૃષ્ણ મિશને વર્ષ 2022-23 દરમિયાન રૂ. 1171.61 કરોડના ખર્ચે શિક્ષણ, આરોગ્ય, રાહત જેવા અનેકવિધ સેવાકાર્યો કર્યા

અમદાવાદઃ સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત સંસ્થા રામકૃષ્ણ મિશન તેની ૧૨૫મી વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. તા. 17 ડિસેમ્બર, 2023ના રોજ સંસ્થાના મુખ્યાલય બેલુર મઠ, કોલકાતા ખાતે યોજાયેલ ૧૧૪મી વાર્ષિક સાધારણ સભામાં સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી સ્વામી સુવિરાનંદજીએ જણાવ્યું કે સંસ્થાના ભારતમાં સ્થિત ૨૨૪ કેન્દ્રો તેમજ પેટાકેન્દ્રો દ્વારા કુલ રૂ. 1171.61 કરોડના ખર્ચે […]

ઠંડી ની સિઝનમાં દરરોજ સવારે આ એક ગોળ-સુંઠ ની ગોળી નું કરો સેવન , શરદી ખસીમાં મળશે રાહત

  શિયાળાની મોસમમાં સવારે જાગતાની સાથે જ શરદી થી જાય છએ,નાકમાંથી પાણી પડવા લાગે છે ,અને જો એમા પણ ઠંડા પાણીથી ન્હાઈ લીધું તો તો ગળું દુખવાથી લઈને શરદી નાક ગરવાની સમસ્યા થાય છે જો કે શિયાળામાં આદુને એક એવો મસાલો ગણાય છે જેનો ઉપયોગ અને બીમારીઓને ભગાવવામાં થાય છે. આદુની તાસિર ગરમ છે જેથી […]

લોહીમાં સુગર અને શરીરમાં કોલેસ્ટ્રોલ ઘટાડવાનું કામ કરે છે તકમરિયાં ના બીજ

  તુલસીના બીજ કે જેને આપણે સિયા ચીડસ કે તકમારીયાના બીજ તરીકે ઓળખીએ છે જે આરોગ્યને ઘણા ફાયદાઓ કરે છે  અનેક બીમારીઓમાં દવા કરતા અનેક સિડ્સ કે મસાલા ખૂબ કારગાર સાબિત થતા હોય છે ,જેમાંનું એક છે તકમરિયાં ના બીજ જે અનેક રીતે ફાયદા કારક છે , ચિયા સીડ્સનું સેવન કરવાથી તમે દિવસભર તાજા રહી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code