1. Home
  2. Tag "health"

ઉનાળાની સવારે મીઠા લીમડાના રસનું સેવન કરવાથી અનેક બીમારીનો થાય છે નાશ

કઢી લીમડો સ્વાસ્થ્ય માટે ગુણકારી અનેક સમસ્યામાં આપે છે રાહત કઢી કે પછી વધારને વધુ સ્વાદિષ્ટ અને સુગંઘિત બનાવા માટે મીઠો લીમડો એટલે કે કઢી લીમડાનો ઉપયોગ થાય ચે જો કે ભોજનના સ્વાદની સાથે સાથએ તે સ્વાસ્થ્ય પણ સુધારે છે ,કઢી લીમડાના પાનમાં કલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, વિટામીન સી, વિટામીન A વગેરે જેવા ઘણા પોષક તત્ત્વો […]

બારસામીના ફૂલ પણ સ્વાસ્થ્યને કરે છે ફાયદો, બસ આ રીતે કરો તેનું સેવન અને અનેક સનમસ્યામાંથી મએળવો છૂકારો

બારમાસીના ફૂલ અને પાંનનો ઉકાળો સ્વાસ્થ્ને કરે ફઆયદો ડાયાબિટીઝથી લઈને અનેક રોગમાં આપે છે રાહત આમ તો આપણે ઘણા એવા ફૂલ જોયા છે જે પોતાની સુંદરતાની સાથે સાથએ સ્વાસ્થ્યની સુંદરતામાં પણ વધારો કરે છે,દરેક ફુલમાં સ્વનાસ્થ્યને સારુ રાખવાનો ગુણ હોય છે, જે રીતે ગુલાબ સ્વાસ્થ્ય માટે સારુ ગણાય છે તેજ રીત મારસામીનું ફૂલ પણ આરોગ્યને […]

કેરી સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ભરપૂર,હૃદયથી લઈને પાચનતંત્રને રાખે છે મજબૂત

કેરી ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, બાળકોથી લઈને વૃદ્ધો સુધી દરેકને તે ખાવાનું પસંદ હોય છે. પરંતુ શું તમે જાણો છો કે કેરી સ્વાદની સાથે સ્વાસ્થ્ય માટે પણ ભરપૂર છે. લોકો ઉનાળામાં આ ફળ ખાવાનું પણ પસંદ કરે છે. દુનિયામાં લગભગ 1400 જાતો છે, પરંતુ આપણા દેશમાં ઉગાડવામાં આવતી કેરીની મુખ્ય જાતો દશેરી, લંગડા, […]

સવારે નાસ્તામાં તળેલો ખોરાક ટાળો, આ હેલ્ધી ફૂડ ને નાસ્તામાં કરો સામેલ

સવારે પલાળેલા ડ્રાયફ્રૂટ ગુણકારી ખાલી પેટે બીટ,ગાજર અને પાલકના રસનું કરવું જોઈએ સેવન હાલ ઉનાળઆની ઋતુ શરુ થઈ ચૂકી છે ત્યારે દરેક લોકોએ પોતાના ખાવાપીવાનું ખૂબ ધ્યાન રાખવું જોઈએ જો આ સિઝનમાં તમારે તંદુરસ્તી જાળવવી હોય તો ખાસ શાકભાજીના જ્યૂસ સવારે ખાલી પેટે પીવાની ટેવ પાડી દો, ા સાથે જ જો તમે સવારે તળેલો તીખો […]

ઉનાળાની ગરમીથી બચવાવે છે નેચરલ પીણા, આ સહીત જાણીલો કેટલીક ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  સામાન્ય રીતે ઉનાળો આવતાની સાથે જ ગરમીથી ગળુ સુકાવા લાગે છે કાળઝાર ગરમીને કારણે જાણે શરીરમાંથી એનર્જી ઓછી થતી હોય તેવું લાગે છે, ત્યારે આ ઉનાળાના દિવસો દરમિયાન આપણે શું શું કાળજી લેવી જોઈએ તેના પર ધ્યાન કેન્દ્રીત કરીશું. સૌ પ્રથમ જ્યારે પણ તમે બહાર જાઓ છો ત્યારે તમારા ફેશ અને હાથને કવર કરીને […]

ઉનાળામાં કાચી કેરી ખાવાથી થાય લૂ લાગતી નથી, જાણીલો કેરી ખાવાના અનેક ફાદાઓ

કાચી કેરીમાં સમાયેલા છે અનેક ગુણો ગરમીથી રાહત આપે  છે કાચી કેરી પાચન શક્તિને મજબૂત બનાવે છે ઉનાળાની  સિઝન અને હોળીનો તહેવાર આવતાની સાથે જ આંબા ઉપર નાની નાની કેરીઓ આવવા લાગે છે,જેને સૌરાષ્ટ્રમાં ખાસ ખાખડી તરીકે ઓળખાય છે, ખાખડી એટલે કે નાની કાચી કેરી, ઉનાળામાં કેરીનું સેવન ખૂબજ ફાયદો કરાવે છે,ગરમીથી રાહત આપવાથી લઈને […]

જાણીલો આ કેટલીક ચીજ વસ્તુઓ જે વિટામીન બી 12ની ઉણપ દૂર કરવામાં મદદરુપ

વિટામીન બી ની છે ઉણપ તો કરો આટલી વસ્તુઓનું સેવન કરવાથી થશે ફાયદો વિટામિન બી 12ની ઉણપ શાકભઆજી ફળોથી દૂર થાય છે દૂધ અને પનીરનું સેવન કરવું વિટામીન બી માટે ફાયદો કરે છે આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતા પોષક તત્વો મળી રહે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો શરીરમાં કોઈ પોષક તત્વોની ઉણપ હોય […]

જાણીલો આ પ્રકારના ખોરાકને પચતા લાગે છે સૌથી વધુ સમય, જો તમે પણ ખાય રહ્યા છો આ ખોરક તો ચેતી જો

હાર્ટની સમસ્યા નોતરે છે તળેલો ખોરાક આલ્કોહોલ અને સિગરેટનું સેવન પણ ટાળવું આ ફાસ્ટ લાઈમાં સૌ કોઈ આપણે જે તે આરોગતા થઈ ગયા છે મેંદા વાળી વસ્તુઓ હોય કે ઠંડા પીણા હોય આ તમમા ખોરાક આપણ આરોગ્યને નુકશાન કરે છે જો કે કેટલીક હદે તે આપણા હ્દયને કામ કરતું પણ બંધ કરી દે છે,વધારે પડતું […]

સવારે નાસ્તામાં પલાળેલા કઠોળ ખાવાથી થાય છે અનેક ફાયદા, પાચન શક્તિ બને છે મજબૂત

ફણગાવેલા કઠોળ સ્વાસ્થ્ય માટે ગુણકારી પચવામાં હોય છે સરળ પાચન શક્તિને બનાવે છે મજબૂત અનેક વિટામિન્સ પ્રોટીનથી ભરપુર દરેક લોકોએ સવારનો નાસ્તો પેટભરીને કરવો જોઈએ આવું આપણ ેવડીલ પાસેથી ડોક્ટર પાસેથી સાંભળતા આવીએ છીએ પણ શા માટે તમે જાણો છે, કારણ કે આખી રાત દરમિયાન ભૂખ્યા હોવાથી પહેલા સવારે પેટમાં સારો હેલ્ઘી નાસ્તો પડવો જોઈએ […]

અનેક સમસ્યામાં રામબાણ ઈલાજ છે મરી જાણો તેનું કઈ રીતે કરવું સેવન અને તેનાથી થતા ફાયદાઓ

 મરી હ્દય રોગ માટે ખૂબ ફાયદા કારક ડાબિટિઝના દર્દીઓ માટે મરીનું સેવન ગુણકારી મરી એન્ટીઓકિસડન્ટ ગુણધર્મોથી સમૃદ્ધ છે ઓસ્ટયોસારકોમાં અટલે કે હાડકાના કેન્સર સામે મરી કારગાર આપણા ઘરના રસોડાને પ્રાચીન સમયથી જ આરોગ્યનો ખજાનો માનવામાં આવે છે. રસોડામાં ઉપયોગમાં લેવાતા ઘણાં મસાલાઓ દવાઓના રુપમાં કામ કરે છે જે અનેક બિમારીમાં દવારુપે લેવાથી રાહત થાય છે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code