1. Home
  2. Tag "health"

જાણો આ ‘કબાબ ચીની’ નામની વસ્તુ વિશે – શું છે અને તેનું સેવન કઈ રીતે આપણાને કરે છે ફાયદો

કબાબ ચીની શરદી ઉઘરસમાં રાહત આપે છે કબાબ ચીની એક પ્રકારનો તેજાનો સામાન્ય રીતે ઘણા લોકોને નાકમાંથી પાણી પળવાની સમસ્યા હોય છે અથવા તો રોજ સવારે શરદી થવી તથા કોી પમ એલર્જી હોવાથી ખાસી થવી આવી અનેક સમસ્યાઓ જોવા મળે છએ, આમ તો આપણે આ સમસ્યાની સારવાર ઘરના મરી માલાથી કરતા હોઈએ છીએ, ત્યારે આજે […]

તમારા પાચનતંત્રને વધુ સારું બનાવવા માટે આ કેટલાક ઘરેલું ઉપાયોને કરો ફોલો

પાચનતંત્રને સ્વસ્થ બનાવે છે ગ્રીન ટી ગરમ પાણી સવારે ભૂખ્યા પેટે પીવાથી પેટ સાફ રહે છે. કેટલાક લોકોને આજકાલ પેટનીસમ સ્યા સતાવતી હોય છે,જેથી તેઓ વધારે સમય ટોયલેટમાં પસાર કરે છે, આ તમામ સમસ્યા ખરાબ પાચનના કારણે થતી હોય છે.પેટમાં ખરાબી આવવી સામાન્ય વાત છે, તેનું કારણ વધુ પડતું તેલયુક્ત અને જંક ફૂડ ખોરાક છે. […]

ઘી અને લસણનું સેવન આરોગ્યને કરે છે ફાયદો- જાણો કઈ સમસ્યામાં મળે છે રાહત

ઘી અને લસણ સ્વાસ્થઅય માટે ગુણકારી અનેક બીમારીમાં આપે છે રાહત આપણે સૌ કોઈએ લસણના ફાયદા વિશે તો સાંભળ્યું જ છે આ સાથે જ આપણે દેશી ઘીના પમ ફાયદાઓ જોયા છે જો કે આજે ઘી સાથે લસણને મિક્સ કરીને ખાવાથી થતા ફાયદાઓની વાત કરીશું, ઘી અને લસણ ખૂબ જ હેલ્ધી ગણાય છે.લઆ બંનેનું સેવન કરવાથી […]

વર્કઆઉટ કરતા લોકોએ  પોતાના ખોરાકમાં પ્રોટીનથી ભરપુર આ વસ્તુઓનું કરવું જોઈએ સેવન

વર્કઆઉટ કરતા લોકોએ પ્રોટીનથી ભરપુર ખોરાક લેવો આ પ્રકારા ખોરાકથી કમજોરી દૂર થાય છે સામાન્ય રીતે આજકાલ લોકો ફિટ રહેવા માટે કસરત કરતા હોય છે મોટા ભાગના લોકો વર્કઆઉટ માટે જીમ જતા હોય છે, જો તમે વર્કઆઉટ કરતા હોવ તો તમારે ખઓરાક પ્રત્યે સભાન બનવું જોઈએ કારણ કે વર્કઆઉટની સાથે હેલ્ધી ડાયટ લેવું પણ ખૂબ […]

તમે જાણો છો સોપારી પણ કેટલીક રીતે આરોગ્યને કરે છે ફાયદો, જાણીલો સોપારીનું સેવન કઈ બીમારીમાં રાહતનું કામ કરે છે

સોપારીના ખાવાના પણ છે ફાયદા સોપારી ચાવવાથી કબજિયાત દૂર થાય છે સામાન્ય રીતે આપણે સોપારી ખાવાના ગેરફાયદાઓ ઘણા સાંભળ્યા છે જો કે સોપારીને જો માપમાં અને યોગ્ય રીતે ખાવામાં આવે તો તેના ઘણા ફાયદાઓ પણ થાય છે,આમ તો હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે ઘાર્મિક કાર્યમાં સોપારીનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. કોઈપણ શુભ કાર્ય અથવા પૂજા પાઠ […]

જાણો આદુનું વધારે પડતું સેવન કયા રોગના દર્દીઓને કરે છે નુકશાન, વાચીલો તમને પણ લાગશે કામ

આદુના વધુ પડતા સેવનથી થાય છે નુકશાન એસિટિડી વાળા લોકોએ ઓછી પીવી જોઈએ આદુ વાળી ચ્હા   દરેક લોકોને આદુ વાળી ચા પીવી ગમતી હોય છે પરંતુ ઘણા રોગોના દર્દીઓ માટે આ ચા  મુસીબતનું કારણ બને છે ,તો ચાલો જાણીએ આદુ વાળઈ ચા કોણે ન પીવી જોઈએ, આદુની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં […]

રસોડામાં ન કરો આ ભૂલો, નહીં તો બગડી શકે છે પરિવારનું સ્વાસ્થ્ય

વાસ્તુ વિજ્ઞાન એ પાંચેય તત્વો પૃથ્વી, પાણી, આકાશ, અગ્નિ, વાયુનું સંતુલન છે. ઘરના વિકાસ માટે વાસ્તુશાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ બધી વસ્તુઓના અસંતુલનને કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવી શકે છે. પરિવારના સભ્યોના સારા સ્વાસ્થ્ય માટે માત્ર પૌષ્ટિક ખોરાક જ નહીં પરંતુ રસોડાની વાસ્તુ પણ અનુકૂળ હોવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં રસોડાની કેટલીક એવી ટીપ્સ […]

જો તમને પણ ગરમા ગરમ ચા-કોફી પીવાની આદત છે,તો જાણીલો શું થાય છે નુકશાન

ગરમા ગરમ ચા પીવાથી જીભ દાઝે છે જીભ બે ત્રણ દિવસ માટે બે સ્વાદ બની જાય છે ઘણા લોકોને ગરમાં ગરમ ચા પીવાની આદત હોય છે તો ઘણા લોકોને કોફી ગરમ પીવાની આદત હોય છે જો કે કોફી હોય કે ચા જો તને એકદમ ગરમા ગરમ પીવામાં આવે તો ઘણુ નુકશાન થાય છે,પહેલા તો આપણી […]

એલચી સિવાયની મોટી એલચી પણ આરોગ્ય માટે ફાયદા કારક, જાણો કઈ સમસ્યામાં લી શકાય છે ઉપયોગમાં

મોટી એલચી સ્વસ્થ આરોગ્યનો ખજાનો અનેક બિમારીમાં થાય છે તેનો ઉપયોગ ગરમ મરી મસાલામાં એલચીનું નામ તો તમે સાંભળ્યું જ હશે, પણ આજે વાત કરીશું મોટા એલચોની, જેને મોટી ઈલાયચી કે મોટી એલચી તરીકે ઓળખવામાં આવે છે, જે અનેક ગુણોથી ભરપુર હોય છે, આરોગ્યને સ્વસ્થ રાખવા માટે અનેક બિમારીને દૂર કરવા તેનો ઉપયોગ થતો હોય […]

જો તમારું બ્લડ પ્રેશર અચાનક જ વધી જાય તો તરત કરો આ કામ, બ્લડ પ્રેશર થશે નોર્મલ

હાઈ બ્લડ પ્રેશરને કરો કંટ્રોલ આ ઘરેલું ઉપચારની લો મદદ સામાન્ય રીતે બીપી વધવાની સમસ્યા ઘણા લોકોમાં જોવા મળે છે. બ્લડ પ્રશર ગમે ત્યારે વધી શકે છે. આવી સ્થિતિમાં લોકોએ જાણવું જોઈએ કે જો અચાનક બીપી હાઈ થઈ જાય તો કઈ ટ્રિત અને નુસખા કામમાં આવી શકે છે. બીપી ઘટાડતા ખોરાકની સાથે, અમે તમને તે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code