1. Home
  2. Tag "health"

ચોમાસાની સિઝનમાં આવતા તાવ ,શરદી અને ખાસીમાં અપનાવો આ ઘરેલું નુસ્ખા,ડોક્ટર પાસે જતા પહેલા આટલી કરો કેર

ચોમાસુ આવતાની સાથે જ શરદી,ખાસી અને તાવ જેવી બીમારીઓ થવા લાગે છે, મોટા ભાગના લોકોને તાવ પણ આવી જાય છે આવી સમસ્યા સર્જાય ત્યારે પહેલા ઘરેલું નુસ્ખા અપનાવી લો, જો વધુ તાવ હોય. તો સીધા ડોક્ટર પાસે જવું પણ જો વરસાદમાં ભીંજાયા બાદ નોર્મલ તાવ કે શરદી હોય ત્યારે તમે નીચે જણાવેલા નુસ્ખાઓ ફોલો કરી […]

સ્ટ્રેચિંગ કરવાથી સારી ઊંઘ મળે છે, રાત્રે સુતા પહેલા સ્ટ્રેચિંગ કરીને ટ્રાય કરી જોજો,સાથે બીજા ઘણા ફાયદાઓ થાય છે.

સ્ટ્રેચિંગ કરવાથી સારી ઊંઘ મળે છે  સ્ટ્રેચિંગથી બીજા ઘણા ફાયદાઓ થાય છે. જો શરિરને સ્વસ્થ રાખવું હોય તો સારી ઊંઘ  સેલી જરુરી છે અને સારી ઊઁધ  સાતથી આઠ કલાક ની  હોય છે.તેને જ પુરતી ઊંધ કહીએ છીએ.ઊંઘ ખૂબ જ જરૂરી છે. રાત્રિ એ સમય છે જ્યારે વ્યક્તિ આરામ કરે છે, તેથી આખા શરીર માટે આરામ […]

શાહીજીરું વજન ઘટાડવાથી લઈને પેટની સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ

શાહી જીરુ આપણા સ્વાસ્થ્યને અનેક રીતે કરે છે ફાયદો વેઈટ લોસ કરવાનો તેમાં  રહેલો છે ગુણ સામાન્ય રીતે કિચનમાં રહેલા મરી મસાલા માત્ર યકોરાકનો સ્વાદ બમણો કરતા નથી પરંતુ આપણા સ્વાસ્થ્યને પણ બમણી રીતે સ્વસ્થ કરવામાં મદદ કરે છે. કિચનમાં રહેલા મીઠું થી લઈને દરેક મલાસા આપણા આરોગ્યને કઈકને કઈક રીતે ઉપયોગી છે,અનેક બીમારીઓમાં તેનો […]

આ ઔષધીના પાન તમને પેટના દુખાવામાં આપશે રાહત…જાણો બીજા તેના ફાયદાઓ

અકડુસીના પાન આરોગ્ય માટે ગુણકારી પેટના દુખાવામાં આપે છે રાહત કફ અને શરદીને મૂળમાંછી મટાડે છે પાનનો રસ સામાન્ય રીતે આજની ફાસ્ટ ફૂડ ખવાતી લાઈફથી અનેક લોકોને પેટની ફરીયાદ રહે છે, પેટમાં દપખાવો,ગળબળ મરડો જેવી સમસ્યા જાણે હવે સામાન્ય બની ગઈ છે. ત્યારે અરડુસીના પાન કે જેનો ઉપયોગ અનેક દવાો તરીકે થાય છે તેની વાત […]

ચોમાસામાં હેલ્ધી રહેવા ફાસ્ટ ફૂડને બદલે આ હેલ્ધી ખોરાકનું સેવન કરો – નહી તો સ્વાસ્થ્ય થશે ખરાબ

ટોમાસામાં તળેલો ખોરાક ટાળવો જોઈએ બહારનું ભોજન આરોગ્યને કરે છે નુકાશન બને ત્યા સુધી ઘરે દરરોજ મગનું પાણી પીવાની આદત રાખો દરરોજ સવારે કારેલાનું જ્યુંસ પીવાનું રાખો હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે, વરસતા વરસાદમાં પકરોડો,ભજીયા ખાવાનું કોને ન ગમે ,પરંતુ વરસાદની ઋતુમાં આ પ્રકારનો ઓઈલી તેમજ ખાસ કરીને બહાર મળતો ખોરાક ખાવાનું ટાળવું જોઈએ, […]

મેથીની ભાજી ખૂબજ ગુણકારીઃ અનેક રોગ સામે આપશે રક્ષણ

મેથીભાજી સ્વાસ્થ્ય માટે ફાયદા કારક વજન કંટ્રોલ કરવામાં મેથીની ભાજી ખૂબ ઉપયોગી પાચનક્રિયા બનાવે છે મજબૂત ચોમાસામાં અનેક પ્રકારના લીલા શાકભાજી ભરપુર પ્રમાણમાં જોવા મળે છે, વેલા વાળઆ શાકભાજી મોટા ભાગે ચોમાસામાં થતા હો. છે, સાથે સાથે ભાજી પણ ચોમાસાની ઋતુમાં કુષ્કળ પ્રમાણમાં જડોવા મળએ છે, જેમાં લીલા પાનવાળા શાકભાજી તો આપણા શરીર માટે ખુબજ […]

જાંબુના સાથે ક્યારેય ન ખાવી જોઈએ આટલી વસ્તુઓ, સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર

જામુન સાથે પાણ ીન પીવું જોઈએ આ સાથે જામુન સાથએ દૂધ પીવું યોગ્ય નથી જામુનને સ્વાદ અને સ્વાસ્થ્ય બંને રીતે સારું ફળ માનવામાં આવે છે. જ્યારે તમે તેને ખાઓ છો, જેમ દરેક સિક્કાની બે બાજુઓ હોય છે તેમ જમુનના પણ કેટલાક  ફાયદા છે તો સાથે ગેરફાયદા છે. ખરેખરમાં ઘણી એવી ખાદ્ય ચીજો છે જેને જો […]

હાઈબ્લડ પ્રેશરના દર્દીઓએ પોતાની બીમારીને ક્યારેય ન કરવી ઈગ્નોર, આંખોમાં થાય છે આડ અસર

હાઈબ્લડ પ્રેશનના દર્દીઓ એ ખાસ ધ્યાન રાખવું બીપી વધવાથી આંખો પર થાય છે અસર જો તમે બ્લડ પ્રેશના દર્દીઓ છો તો તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, કારણ કે હાઈ બીપી શરીરના ઘણા ભાગોને અસર કરે છે જેમ કે હૃદય, કિડની વગેરે.આ સાથે જ  આંખો પર પણ ખરાબ અસર પડે છે. બ્લડ પ્રેશરમાં વધારો થવાને […]

તુલસીના બીજને સારા સ્વાસ્થ્ય માટે પણ ઉપયોગ કરી શકાય છે,આ રીતે

તુલસીને આપણા ધર્મમાં પહેલેથી જ પવિત્ર રીતે જોવામાં આવે છે, તેની અમુલ્ય રીતે પૂજા પણ કરવામાં આવે છે. આવામાં જો વાત કરવામાં આવે તુલસીના બીજની તો તેના પણ અનેક ફાયદા છે અને મહત્વનો ફાયદો એ છે કે તેનો ઉપયોગ સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવા માટે પણ થઈ શકે છે. જાણકારોના કહેવા પ્રમાણે તુલસીના બીજને ઉકાળામાં મિક્સ કરીને […]

હળદર વાળું દૂધ જો વધારે પડતુ પીવામાં આવે તો થઈ શકે છે નુકશાન,જાણો તેના ગેરફાયદા

વધારે પડતુ હરદળ વાળું દૂધ નુકશાન કારક વધુ હળદર ખાવાથી થઈ શકે છે પેટની સમસ્યા આયુર્વેદમાં હળદરનો દવાની રીતે ઇપયોગ થાય  છે. હીલિંગ ગુણધર્મોને લીધે, ખાસ કરીને હળદરનું દૂધ પીવાની ભલામણ કરવામાં આવે છે. હળદરને તેના એન્ટીઑકિસડન્ટ અને બળતરા વિરોધી ગુણધર્મોને કારણે સ્વદેશી સુપરફૂડ પણ કહેવામાં આવે છે. પરંતુ, વધુ પડતી હરદળ ક્યારેક નકશાન પણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code