1. Home
  2. Tag "health"

ઇમ્યૂનોથેરાપીના કેટલાક ટ્રાયલ થયા અને ગંભીર બીમારીથી મળ્યો લોકોને છૂટકારો

કેટલીક બીમારી વ્યક્તિને એવી થાય છે કે તે બીમારી વ્યક્તિનો જીવ લઈને જ જાય છે. આ વાક્ય પછી વ્યક્તિને જાણ તો થઈ જ ગઈ હશે કે અહીંયા કઈ બીમારીની વાત કરવામાં આવી રહી છે. અહીંયા કેન્સરની વાત કરવામાં આવી રહી છે. મોટાભાગના લોકો માને છે કે કેન્સર નામની બીમારીથી વ્યક્તિનું મોત તો થઈ જ જાય […]

કોઠા ખાવા પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક, બ્લડપ્રેશરના દર્દીઓ માટે કારગાર સાબિત થાય છે કોઠા

કોઠા અનેક વિટામીન્સ મિનરલથી ભરપુર હોય છે બ્લેડ પ્રેશરને નિયંત્રણમાં લાવે છે સામાન્ય રીતે કોઠા આપણે સો કોઈ જાણીએ છે જે એક બહારથી કઠણ ફળ છે જેની અંદર ખાટ્ટો માવો હોય ચે,જો કે આ સામાન્ય દેખાતા કોઠા આપણા સ્વાસ્થય ને ઘણી રીતે ફાયદો કરે છે ખાસ કરીને જે લોકો બ્લડ પ્રેશરના દર્દીઓ છે તેમના માટે […]

આંબાના પાનમાં પણ સમાયેલા ઔષધિગુણો – આ રોગના દર્દીઓ માટે આ પાન છે રામબાણ ઈલાજ

આંબાના પાન સુગરના દર્દીઓ માટે રામબાણ ઈલાજ આ પાનમાં આર્યુવૈદિક ગુણો સમાયેલા હોય છે ભારતને ઓધષિયોનું હબ ગણવામાં આવે છે,અહીં અનેક એવી વનસ્પતિઓ આવેલી છે કે જે દવા કરીકે ઇપયોગમાં લેવાય છે, સામાન્ય દેખાતા ઝાડ પણ ઔષધિગુણોથી ભરપુર હોય છે,જેમ કે અરડૂસી, સીતાફળના ઝાના પાન. લીમડાના ઝાડના પાન ,પીપળાના ઝાડના પાન અને આંબાના ઝાડના પાન […]

હાડકાને મજબૂત કરવા છે? તો કેલ્શિયમ પર આપો ધ્યાન

વધતી જતી ઉંમર સાથે શરીરમાં ઘણા ફેરફારો થાય છે. શરીર નબળું પડે છે, હાડકાં પણ નબળાં પડે છે. ખાસ કરીને મહિલાઓનું શરીર અનેક સમસ્યાઓ સાથે સંઘર્ષ કરે છે. પીરિયડ્સ, પ્રેગ્નન્સી પછી પણ શરીરમાં ઘણા ફેરફારો થાય છે. આવી સ્થિતિમાં કેલ્શિયમ સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. કેલ્શિયમ હાડકાં અને દાંતને મજબૂત બનાવવામાં મદદ કરે છે.. […]

શેરડીનો રસ એક ગ્લાસ કરતા વધુ પીવાની આદત તમારા સ્વાસ્થ્યને કરી શકે છે નુકશાન,જાણો કઈ રીતે

વધુ પડતો શેરડીનો રસ પીવો નુકશાન કારક 1 ગ્લાસથી વધુ ન પીવો જોઈએ રસ શેરડીનો રસ  સૌ કોઈનો પ્રિય હોય છે તે પીવો બધાને ગમે છે. તેની ઠંડક અને મીઠો સ્વાદ દરેકને પસંદ હોય છે. શેરડીમાં ચરબી, કોલેસ્ટ્રોલ, ફાઈબર અને પ્રોટીન બિલકુલ હોતું નથી. પરંતુ તેમાં સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન અને કેલરી ભરપૂર માત્રામાં […]

જમતા પહેલા સ્વિટ ખાવું જોઈએ કે પછી જમ્યા બાદ,જાણો આ વાતની હકીકત વિશે

જમ્યા પહેલા મીઠાઈ ખાવી સારી જમ્યા બાદ મીઠાઈ ખાવાથી વધે છે વજન ભારતીય પરંપરામાં કોઈ પણ રાત્રિભોજન મીઠાઈ વિના પૂર્ણ થતું નથી  દરેક લોકોને જમવાની સાથે મીઠાઈ ખાવાની આદત હોય છે,શીરો, રસ કે શ્રીખંડ ઉનાળામાં તો આડે દિવસે મીઠાઈઓ પમ સ્વિટ તો ખાવાથી ચૂકતા નથી આ સાથે જ રાત્રે પણ મીઠાઈ ખાવાની ઈચ્છા હોય છે. […]

ખોરાકમાં આ વસ્તુઓ પર આપો ધ્યાન,સ્વાસ્થ્ય ઓટોમેટિક રહેશે તંદુરસ્ત

સ્વાસ્થ્ય આપણા જીવનમાં સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે, એવું કહેવામાં આવે છે કે સ્વાસ્થ્ય તંદુરસ્ત તો જીવનમાં તમામ વસ્તુઓને મેળવી શકાય. તો જે લોકો પોતાના સ્વાસ્થ્યને સ્વસ્થ રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે તે લોકોએ આ ખાસ બાબતો પર સૌથી વધારે ધ્યાન આપવું જોઈએ. જો વાત કરવામાં આવે લસણની તો લસણ એક એવી ખાદ્ય સામગ્રી છે […]

તમારા ડાયટમાં સામેલ કરો આટલી વસ્તુઓ, વિટામિન B થી છે ભરપુર, આરોગ્યને થશે ફાયદો

વિટામીન બી 12થી આરોગ્ય મબળું પડે છે તેના માટે ભરપુર સ્ત્રોત સાયોબીન છે સામાન્ય રીતે આજની જે ભાગદોડ વાળી લાઈફમાં શરીરમાં ઘણા વિટામીન્સની ઉણપ હોય છે,આવી સ્થિતિમાં અનેક પ્રકારની કાળજી રાખવી પડે,આ સાથે જ શું તમે સંતુલિત આહાર લીધા પછી પણ હંમેશા થાક અનુભવો છો? આવી સ્થિતિમાં કેલ્શિયમ, આયર્ન, ફોલિક એસિડની સાથે વિટામિન બી12 જેવા […]

દવા પીવાની સાથે ક્યારેય ન કરો આ વસ્તુનું સેવન- હેલ્થ પર થાય છે ખરાબ અસર

દવાો સાથે આલ્કોહોલનું સેવન ટાળો દવા પીતા લોકોએ ઘુમ્રપાન પમ ન કરવું જોઈએ   સામાન્ય રીતે દવા પીને આપણે જેવી તેવી વસ્તુ તરત ખાઈ લેતા હોઈએ છીએ જો કે દવાઓ સાથે કેટલીક એવી વસ્તુઓ છે જેનું સેવન ક્યારેય ન કરવું જોઈએ,જ્યારે આપણે દવાનો ઉપયોગ કરીએ છીએ, ત્યારે તે અન્ય ખાદ્યપદાર્થો અને પીણાંના સંપર્કમાં આવે છે […]

જો તમે સવારના નાસ્તા માં દૂધ પીતા હોવ તો સાથે ઓઈલી ખોરાક ટાળો

સવારે નાસ્તામાં દૂધ પીતા હોવ તો તીખો તળેલો નાસ્તો ટાળો દૂધ સાથે ખાટા ફળો પણ ખાવાનું ટાળો ઘણા લોકોને ચા પસંદ હોતી નથી એટલે તેઓ સવનારે નાસ્તામાં દૂધનું સેવન કરે છે,અને દૂધને સનમતોલ ાહાર પણ ગણવામાં આવે છે,જો કે સવારે નાસ્તામાં દૂધની આદત હોય તે સાથે તમારે કેટલીક વસ્તુઓ ખાવાની ટાળવી જોઈએ લદૂધમાં માત્ર પ્રોટીન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code