1. Home
  2. Tag "health"

વધારે પડતી ડુંગળી ખાતા હોવ તો ચેતી જજો, થાય છે ઘણું નુકશાન

ડુંગળીનું વધુ પડતું સેવન નુકશાન કરે છે ગરમી તથા ચહેરા પર ખીલનું કારણ બને છે સામાનમ્ય રીતે ડુુંગળી ગુણકારી ગણાય છે જોપરંતુ તેનું વધુ પડતું સેવન કરવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. દરેક વ્યક્તિ જાણે છે કે કોઈપણ વસ્તુનું વધુ પડતું સેવન હંમેશા સમસ્યાઓ સર્જે છે. કાંદાની બાબતમાં પણ એવું જ છે. જો તમે […]

અનેક બીમારીઓમાં રાહત આપે છે આ ગરમર- જાણો તેને ખાવાથી કયા-કયા ફાયદાઓ થાય છે

ગરમર ખાવાથી પાચનક્રિયા સુધરે છે પેટને લગતી બીમારીમાં રાહત મળે છે આજની સ્થિતિમાં ઘણા લોકો સુગદરથી પીડિત છે,તેને મટાડવા અનેક દવાઓ અને નુસ્ખાઓ અજમાવતા હોય છે.ઘણા લોકો ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લે છે, પરંતુ આયુર્વેદિક પદ્ધતિઓ દ્વારા પણ તેને નિયંત્રિત કરી શકાય છે. ગરમર આ માટે બેસ્ટ ઓપ્શન છે આ સાથે જ ગરમરનું […]

પેટની સામાન્ય સમસ્યાને દુર કરવી છે? તો આ રહ્યુ તેનું સોલ્યુશન

કેળાનો આ રીતે કરો ઉપયોગ જમ્યા પછી મીઠું નાખીને કેળું ખાવ શરીરને થશે અનેક રીતે ફાયદો જાણકારો કહે છે કે જેનું પેટ સાફ તે વ્યક્તિ મોટાભાગની સમસ્યાઓથી દુર રહે છે, અને પેટની સમસ્યા તે શરીરમાં અનેક પ્રકારની બીમારીઓને આમંત્રણ આપી શકે છે. તો આવામાં પેટની મોટાભાગની સમસ્યાઓને દુર કરવા માટે દરેક વ્યક્તિએ જમ્યા પછી આ […]

ઉનાળામાં ફાલસા ખાવાથી આરોગ્ય રહે છે નિરોગી – જાણો તેને ખાવાથી થતા લાભ

ફાલસાનું સેવન ફાયદા કારક પેટની સમસ્યામાંથી મળશે છૂટકારો ફળ એટલે સામાન્ય રીતે જોઈએ તો દરેક ગુણોથી ભરપૂર ખોરાક, ખાસ કરીને બિમાર લોકોને ફળ ફળાદી ખવડાવવામાં આવે છે,જેમાં કેટલાક ફળો એવા હોય છે કે જે ખાવાથી માત્ર શરીરમાં રહેલા કેટલાક રોગોમાંથી મૂક્તિ પણ મળે છે. ફાલસા એક એવું ફળ છએ કે જેને ઔષધીય ગુણોથી ભરપૂર ગણવામાં […]

બેઠાળુ જીવન કેમ ન હોવું જોઈએ? આ છે પાછળના કારણ

બેઠાળુ જીવન ન હોય તે સારુ અનેક બીમારીથી રહેવાય છે દૂર બેઠાળુ જીવન એટલે અનેક રોગને આમંત્રણ ભાગદોડ વાળી નોકરીમાં દરેક લોકો ઈચ્છતા હોય છે કે તેમને ટેબલ ખુરશીવાળી નોકરી મળે અને આરામથી બેઠા બેઠા કામ કરે. મોટાભાગના લોકોને આ પ્રકારનું જીવન પણ પસંદ હોય છે પરંતુ તેમને ખબર નથી હોતી કે બેઠાળુ જીવન પસંદ […]

તમારી મહેંદીમાં રંગ લાવવા નિલગરીના તેલનો કરો ઉપયોગ,જાણો આ સિવાય તેના ઉપયોગ તથા ફાયદા

નિલગરીનું તેલ ત્વચા માટે બેસ્ટ ઓપ્શન આ સાથે જ મહેંદીમાં કલર પણ લાવે છે આપણે ઓલીવ ઓઈલ્સ વિશે સાંભ્યું હશે  જેના ઘણા ફાયદાઓ હોય છે આ સાથે જ આવા ઘણા તેલ છે જેના વિશે ઘણા ઓછા લોકો સાંભળતા હોય છે,આજે વાત કરીશું નિલગરીના તેલની જેનો ઉપયોગ આમ તો મહેંદીમાં કલર લાવવા માટે થાય છે, હાથમાં […]

ગળાને લાગતી આ બિમારીમાં આટલી વસ્તુઓનું કરો સેવન, તેનાથી થશે આટલા ફાયદા

થાઈરોડમાં ડેરિ પ્રોડક્ટસનું સેવન ગુણકારી નારિયેળ તેલ થાઈરોડ ગ્રંથીઓ માટે અસરકારક     આપણા શરીરમાં અનેક પ્રકારની બિમારીઓ ઘર કરી જાય છે, ત્યારે આપણે ડોક્ટરની સલાહ પ્રમાણે તેની સારવાર કરીએ છીએ, પરંતુ કેટલીક બિમારીની દવા સાથે સાથે ઘરે પણ સારવાર કરી શકાય છએ જેમાં આજે આપણે વાત કરીશું થાઈરોડની, જે લોકો થાઈરોડની બિમારીથી પીડાતા હોય […]

જો તબિતયને સ્વસ્થ રાખવી હોય તો આ ફળને ખાવાનું અત્યારે જ શરૂ કરી દો

કમલમને ખાવાથી શરીર રહે છે ફીટ સ્વાસ્થ્ય રહે છે તંદુરસ્ત ન ખાતા હોય તો અત્યારે જ ખાવાનું શરૂ કરી દો કમલમ નામનું ફળ જેને ડ્રેગન ફ્રૂટ પણ કહેવામાં આવે છે – તેનું સાયન્ટિફિક નામ હિલોસેરસ અંડસ છે તેને ખાવાથી સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે છે અને શરીરને અનેક રીતે ફાયદાકારક પણ છે. જાણકારોના કહેવા પ્રમાણે આ ફળનું […]

દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,157 નવા કોરોનાના કેસ નોંધાયા,ગઈકાલ કરતાં 5% ઓછા

કોરોના વાયરસ કેસ અપડેટ દેશમાં 24 કલાકમાં 3,157 નવા કોવિડ કેસ ગઈકાલ કરતાં 5% ઓછા દિલ્હી: દેશભરમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કુલ 3157 નવા કેસ નોંધાયા છે.આ ગઈકાલની સરખામણીમાં 5 ટકા ઓછા નવા કેસ છે.આ સાથે દેશમાં કોવિડ સંક્રમિતોની કુલ સંખ્યા હવે વધીને 4 કરોડ, 30 લાખ, 82 હજાર 345 થઈ ગઈ છે.છેલ્લા 24 […]

જો વેઇટ લોસ કરવા માંગો છો તો તમારા આહારમાં કરો બદલાવ .આ વસ્તુઓ નું કરો સેવન

સવારે નાસ્તામાં ઉપમાનો કરો સમાવેશે હેલ્થ રહેશે સારી અને વજન પણ નહી વધે આજની આ ભાગદોડ વાળી લાઈફમાં સૌ કોઈને પોતાની હેલ્થની કાળજી લેવાની જરુર છે, ખાસ કરીને ઓફીસ વર્ક કરતા લોકોનું બેઠાળું જીવનના કારણે વેઈટ વધવાની સમસ્યાઓ વધી રહી છે આવી સ્થિતિમાં ખાણી પીણીમાં ખાસ ધ્યાન આપવું જોઈએ, જો તમારે પોતાના વજન પર નિયંત્રણ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code