1. Home
  2. Tag "health"

જો રાત્રીના સમયે ઉંઘ નથી આવતી, તો એકવાર આ ડાયટને ફોલો કરી જૂઓ

રાત્રીના સમયે નથી આવતી ઊંઘ તો આ ડાયટને કરો ફોલો ધ્યાન રાખો ઈન્સોમ્નિયા તો નથી ને? રાત્રીના સમયે ઊંઘ ન આવવી તે પણ ચીંતાનો વિષય છે. કેટલાક લોકો જે લોકો રાતના સમય પર નોકરી કે કામ કરતા હોય છે તે લોકોને ક્યારેક આ પ્રકારની આદત પડી જતી હોય છે અથવા ઈન્સોમ્નિય નામની બીમારી પણ થઈ […]

 શું ગરમીના કારણે તમારા પગના તળીયામાં બળતરા થાય છે? તો જોઈલો આ ઘરેલું ઉપચાર મળશે ઠંડક

 ગરમીમાં રોજ રાત્રે દિવેસ અને કાંચાની વાટકીથી પગમાં માલિશ કરવું દરરોજ રાતે સુતા વખતે પગના તળીયા પર એલોવેરા જેલ ઘસવું ઉનાળો અટલે ગરમીને લગતી તમામ સમસ્યાઓનું વેલકમ, સૌ કોઈને ગરમીના કારણે જૂદી જૂદી ફરીયાદો રહે છે, ખાસ કરીને જે લોકો ઉનાળાના તાપમાં બહાર ફરતા હોય છે તેઓને પગના તળીમાં બળતરા થવાની ફરીયાદ હોય છે, જો […]

ઉનાળાની ગરમીમાં રાહત આપે છે સાકર-વરિયાળીનું શરબત – ખાલી પેટે કરો સેવન થશે આટલા ફાયદા

એસીડિટીને મટાડે છે આ શરબત પેટમાં પહોંચાડે છે ઠંડક હાલ ઉનાળાની સિઝન શરુ થઈ ચૂકી છે, ગરમીથી લોકો ત્રાહીત્રામ પોકારી ઉઠ્યા છે આવા દીવસોમાં બપોરે ઘરમી બહાર જવું એટલે ખૂબ હિમ્મતનું કામ કહેવાય અમા પણ બહારની ગરમીમાંથી જ્યારે ઘરે આવીએ છીે ત્યારે પગના તળીયા બળવા, પેટમાં લાય બરવી કે પછી આખોમાં બળતરા થવી જેવી ફરીયાદો […]

હોમિયોપેથીક દવા માટે કેમ લોકો પ્રેરાઈ રહ્યા છે? આ છે તે પાછળના કારણો

હોમિયોપેથિક દવા તરફ કેમ લોકો પ્રેરાઈ છે? આ છે તે પાછળના કારણ જાણો કે હોમિયોપેથિક દવા બીજી દવાથી કેવી રીતે છે અલગ આજના સમયમાં લોકોને કોઈ પણ પ્રકારની બીમારી થાય તો તે લોકો હોમિયોપેથીક દવા તરફ વધારે આકર્ષાય છે અને તે દવાનો ઉપયોગ કરવાનું વિચારતા હોય છે. આ પાછળના અનેક કારણ છે પણ પહેલું કારણ […]

કોરોનાના કેસ ઓછા થતા કાળજી રાખવાનું ન ભૂલતા,આ વાતનું ધ્યાન અવશ્ય રાખજો

કોરોનાવાયરસથી રાહત પણ કાળજી લેવાનું ન ભૂલતા આ વાતનું રાખજો ધ્યાન કોરોના પછી કેટલાક લોકો દ્વારા હજુ પણ હેલ્થની કાળજી રાખવામાં આવે છે પરંતુ કેટલાક લોકો એવા પણ જોવા મળે છે કે જે લોકો દ્વારા ખુબ બેદરકારી જોવા મળે છે અને તેના કારણે તેમનું સ્વાસ્થ્ય જોખમાય છે. કોરોનાના કેસથી તો આપણને રાહત મળી ગઈ પરંતુ […]

શું થાય? જો આ દુનિયામાંથી તમામ મચ્છરનો નાશ થઈ જાય તો…

મચ્છરોનું પણ છે મહત્વ આ કારણથી કામ આવે છે મચ્છર મચ્છર ન હોય તો શું થાય.? તે જાણો દેશના કોઈ પણ શહેરમાં કે કોઈ પણ ભાગમાં જતા રહો, ત્યાં મચ્છર તો જોવા મળશે જ. મચ્છરોના કારણે હંમેશા રોગચાળો અને બીમારીઓ ફેલાતી હોય છે પણ શું તમે વિચાર્યું છે કે મચ્છર આ દુનિયામાં રહે જ નહી […]

સવારના નાસ્તામાં ઘી તમારા આરોગ્ય માટે ખૂબ હેલ્ધી,જાણો કઈ રીતે

ઘી આરોગ્યને કરે છે ફાયદો સવારના નાસ્તામાં ઘી નું સેવન કરવું જોઈએ સામાન્ય રીતે ઘી ખૂબજ ગુણકારી ગણવામાં આવે છે, ઘી એ આપણા રસોડામાં વપરાતી વર્ષો જૂની ખઆદ્ય વસ્તુ છે. તેનો ઉપયોગ માત્ર રસોઈમાં જ થતો નથી, પરંતુ તે ઘણા આયુર્વેદિક ઉપચારો અને દવાઓનો પણ એક ભાગ છે. આ સાથે જ આયુર્વેદ નિષ્ણાતોના મતે સવારે […]

ઉનાળાની ગરમીમાં કાચી ડુંગળીનું સેવન ખૂબ જ ગુણકારી -ગરમીથી આપે છે રાહત

કાચી ડુંગળી ઉનાળામાં ગુણકારી ગરમીમાં ડુંગળી ખાવાથઈ રાહત મળે છે હવે ઉનાળાની શરુઆત થી ચૂકી છે ત્યારે ગરમી પણ ખૂબ લાગશે આવી સ્થિતિમાં દરેક લોકોએ પોતાના ખાનપાનની ખાસ સંભઆળ રાખવી જોઈએ બને ત્યા સુધી ઠંડીમાં શાકભાજી ફળોના રસનું સેવન કરવું જોઈએ,તીખો ખોરાક,તળેલો ખોરાક અને જંકફૂડ બંધ કરવું જોઈએ, આ સાથે જ એવો ખોરાક ખાવો જોઈએ […]

વારંવાર ચક્કર આવવાની સમસ્યા છે, તો ખોરાકમાં આ વસ્તુંઓ કરો સામેલ,આટલી બાબતોનું રાખો ધ્યાન

લીલા શાકભાજીનું પુષ્કળ પ્રમાણમાં કરો સેવન લીબું પાણી અને ખાંડ ખાવાનું પ્રમાણ જાળવી રાખો આજકાલ હવે ગરમી શરુ થવાની સાથે જ લોકોને ચક્કર આવવા જેવી સમસ્યાઓ સર્જાય છે, શરીર ઢીલું પડી જવું અથવા તો આંખે અંધારા આવવા તેમજ કમજોરી આવવી આવી સમલસ્યાઓ ગરમીના કારણે થતી હોય છે જો કે તેના પાછળ મુખ્ય કારણ તમારો ખોરાક […]

નાની ઉંમરે હાડકાઓ દૂખવાની ફરીયાદ છે? તો કરો આટલી વસ્તતુઓનું સેવન જે મારા હાડકાઓને બનાવશે મજબૂત 

બદામ,ઓલિવ્સ હાડકાઓને કરે છે મજબૂત નાની ઉંમરે હાડકાને નબળા ન થવા દેવા  જોઈએ દરેક લોકોને પોતાની વધતી ઉંમરની સાથે હાડકામાં દુખાવો અને અન્ય સમસ્યાઓ થવી સામાન્ય વાત છે, પરંતુ આજકાલ નાની ઉંમરમાં પણ આવી સમસ્યાઓ દરેકને સતાવતી હોય છે જો તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં તમારા હાડકાંનું સ્વાસ્થ્ય સારું રહે, તો તમારે તમારા આહારમાં કેટલીક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code