1. Home
  2. Tag "heart attack"

કોરોના ઇન્ફેક્શન અને કોરોના વેક્સિનને હાર્ટ એટેક કે કાર્ડિયાક એરેસ્ટ સાથે સંબંધ નથી, તબીબોનો મત

અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર  પટેલ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ રાજ્યના પ્રત્યેક નાગરિકના આરોગ્યની દરકાર સતત કરી રહ્યાં છે. રાજ્યમાં હ્રદયરોગ સંબંધિત પ્રવર્તમાન સ્થિતિ અંગે આરોગ્યમંત્રી  ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ નિષ્ણાંત કાર્ડિયોલોજીસ્ટની એક પેનલ બનાવવામાં આવી હતી. આરોગ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ આજે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર અને યુ.એન.મેહતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા અમદાવાદમાં ‘હૃદયની […]

જામનગરના 13 વર્ષીય કિશોરનું હાર્ટ એટેકથી અવસાન થયું

અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી બનાવોમાં વધારો થયો છે, દરમિયાન મુંબઈમાં અભ્યાસ કરતા જામનગરના વિદ્યાર્થીનું કાર્ટએટેકથી અવસાન થયું હતું. 13 વર્ષનો આ વિદ્યાર્થી મુંબઈની હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરમાં રહેતો ગંઢેચા પરિવારનો 13 વર્ષીય દીકરો મુંબઈમાં રહીને અભ્યાસ કરતો હતો. દરમિયાન આ વિદ્યાર્થીને હાર્ટ એટેક આવ્યો હતો. જેથી તેને […]

સુરતમાં ગરબા રમતા યુવાનનું હાર્ટ એટેકથી મૃત્યુ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એકટના બનાવોમાં વધારો થયો છે. તેમજ તાજેતરમાં જ સુરત, જૂનાગઢ અને જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ કરતા લગભગ 3 જેટલા યુવાનો છાતીમાં દુઃખાવો ઉપડતા ઢળી પડ્યાં હતા અને તેમના તબીબોએ મૃત જાહેર કર્યાં હતા. દરમિયાન સુરતમાં પ્રિ-નવરાત્રિ મહોત્સવમાં ગરબા રમતા રમતા યુવાન ઢળી પડ્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે […]

ગુજરાતમાં ગણતરીના કલાકોમાં રાજકોટ અને વડોદરામાં હાર્ટ એટેકથી બે વ્યકિતના મૃત્યુ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક મહિનાઓથી યુવાનોમાં હાર્ટએટેકના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન રાજ્યમાં ગણતરીના કલાકોમાં બે યુવાનોના હાર્ટએટેકથી મોત થયા હતા. રાજકોટમાં મનપાના આસિસ્ટન્ટ ટાઉન પ્લાનરનું હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું. જ્યારે વડોદરામાં એમએસ યુનિવર્સિટીના વિદ્યાર્થીનું હ્રદયરોગના હુમલામાં મૃત્યું થયું હતું. રાજ્યમાં હાર્ટ એટેકના બનાવોમાં થયેલા વધારાને પગલે આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી […]

પેપરફ્રાઈના સીઈઓ અંબરીશ મૂર્તિનું લેહમાં હાર્ટ એટેકથી અવસાન

પેપરફ્રાઈના સીઈઓ અંબરીશ મૂર્તિનું નિધન  લેહમાં હાર્ટ એટેકથી થયું અવસાન 51 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ  દિલ્હી:પેપરફ્રાઈના સહ-સ્થાપક અને સીઈઓ અંબરીશ મૂર્તિનું સોમવારે રાત્રે લેહમાં કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થયું હતું. તેઓ 51 વર્ષના હતા. આ સમાચારની પુષ્ટિ તેમના સહ-સ્થાપક આશિષ શાહે X,જેને અગાઉ ટ્વિટરના નામથી ઓળખાવામાં આવતા હતા,પરંતુ શાહે તેમની પોસ્ટમાં દુઃખ વ્યક્ત કર્યું […]

ગુજરાતમાં 55 હજારથી વધારે પોલીસ કર્મચારીઓને કાર્ડિયો પલ્મનરી રિસસિટેશન તાલીમ અપાશે

અમદાવાદઃ રાજ્યના લોકોને સમયસર સ્વાસ્થ્ય અને સલામતીને ભાગરૂપે મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં રાજ્યના પોલીસ જવાનોને CPR ની તાલીમ આપવામાં આવશે. રાજ્યમાં 35 મેડિકલ કોલેજો તથા અન્ય 14 સ્થળો ઉપર 2500થી વધારે ડોકટરો અને તબીબી વ્યવસાયિકો લગભગ 55 હજારથી વધારે પોલીસ જવાનોને સીપીઆર એટલે કે કોર્ડિયો પલ્મનરી રિસસિટેશનની તાલીમ આપશે. રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટએટેકના […]

અનુપમા ફેઈમ અભિનેતા નિતેશ પાંડેનું હાર્ટએટેકથી નિધન,51 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

મુંબઈ: ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. બુધવારે સવારે અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયના મૃત્યુના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા. હવે વધુ એક દિગ્ગજ અભિનેતાએ અલવિદા કહી દીધું છે. પ્રખ્યાત અભિનેતા નિતેશ પાંડે હવે આપણી વચ્ચે નથી રહ્યા. કાર્ડિયાક અરેસ્ટને કારણે 51 વર્ષની વયે તેમનું અવસાન થયું હતું.મુંબઈ નજીક ઈગતપુરીમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. […]

શિયાળામાં ગરમ ​​પાણીથી નહાવાના શોખીનો થઈ જાવ સાવધાન,હાર્ટ એટેકનો બની શકો છો શિકાર

શિયાળામાં સ્નાન કરવું કોઈ પડકારથી ઓછું નથી. પરંતુ શું તમે જાણો છો કે સ્નાન કરવાની રીત આપણા હૃદયની તંદુરસ્તી નક્કી કરે છે.ઘણા લોકો એવા હોય છે જે સખત ઠંડીમાં પણ ઠંડા પાણીથી સ્નાન કરે છે જે ખતરનાક સાબિત થઈ શકે છે.બીજી તરફ, કેટલાક લોકો ઠંડીમાં ખૂબ જ ગરમ પાણીથી સ્નાન કરે છે અને આ આપણા […]

હાર્ટ એટેક પહેલા શરીરમાં થવા લાગે છે આ સમસ્યાઓ,અવગણશો નહીં

આજના સમયમાં હૃદય સંબંધિત બીમારીઓનું જોખમ ઘણું વધી ગયું છે.જ્યારે પૂરતા પ્રમાણમાં લોહી અને ઓક્સિજન હૃદય સુધી પહોંચતું નથી ત્યારે આ રોગોનો સામનો કરવો પડે છે. ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જમા થવાને કારણે હાર્ટ એટેક અને સ્ટ્રોક વગેરે જેવી હૃદય સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડે છે.જો હૃદય સંબંધિત કોઈ પણ પ્રકારની બીમારી હોય તો તેના લક્ષણો શરીરના […]

ભાવનગરમાં પૂરઝડપે જતી ખાનગી બસના ડ્રાઈવરને આવ્યો હાર્ટએટેક, અને સર્જાયો અકસ્માત

ભાવનગરઃ સુરતથી ભાવનગર આવેલી એક ખાનગી બસના ચાલકને હાર્ટએટેક આવતા બસના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. અને બસ બે વાહનોને અડફેટે લઈને મારુતિકારના શો રૂમમાં ઘૂંસી ગઈ હતી. આ અકસ્માતમાં બસના ચાલકનું હાર્ટએટેકને કારણે મોત નિપજ્યું હતુ. અકસ્માતના બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુરતથી ભાવનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code