1. Home
  2. Tag "heaven"

નરક અને સ્વર્ગમાંથી આવતા લોકોની ઓળખ શું છે? ગરુડ પુરાણમાં લખેલી છે આ વાતો

હિંદુ ગ્રંથોમાં ગરુડ પુરાણ સૌથી મહત્વપૂર્ણ પુરાણ છે. આ પુરાણમાં નરકની સજાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથે જ માનવ સ્વરૂપમાં જન્મ લઈને મોક્ષ કેવી રીતે મેળવી શકાય તેના ગહન રહસ્યો પણ સમજાવવામાં આવ્યા છે. ગરુણ પુરાણમાં ભગવાન વિષ્ણુએ મુખ્યત્વે પક્ષી રાજા ગરુડના પ્રશ્નોના જવાબ આપ્યા છે. આમાં ભગવાન વિષ્ણુ અને ગરુડજી વચ્ચેના સંવાદની સાથે એ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code