સુરતના ઊધના રેલવે સ્ટેશન પર યુપી અને બિહાર જતી ટ્રેનોમાં પ્રવાસીઓની ભારે ભીડ
રેલવે સ્ટેશન પર પ્રવાસીઓની એક કિમી લાંબી લાઈનો લાગી, દિવાળી અને છઠ્ઠ પૂજા માટે પરપ્રાંતિઓ માદરે વતન જવા રેલવે સ્ટેશન પર ભારે ભીડ, રેલવે પ્રશાસન અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ક્રાઉડ મેનેજમેન્ટ માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી સુરતઃ ઔદ્યોગિક નગરી સુરતમાં બિહાર, ઉત્તર પ્રદેશ સહિત પરપ્રાંતના મોટાભાગના શ્રમિકો રોજગાર-વ્યવસાય સાથે જાડાઈને વસવાટ કરી રહ્યા છે. દિવાળી […]