1. Home
  2. Tag "helicopter"

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને જે.પી.નડ્ડાનું હેલિકોપ્ટરની પણ તપાસ કરાઈ હતીઃ ચૂંટણી પંચ

ખડગેના હેલિકોપ્ટરની તપાસ બાદ વિવાદ ઉભો થયો હતો કોંગ્રેસના આક્ષેપોને ચૂંટણીપંચે પાયાવિહોણા ગણાવ્યાં વિપક્ષને નિશાન બનાવવામાં આવતા હોવાનો કરાયો હતો આક્ષેપ પટણાઃ કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું હેલિકોપ્ટરની તપાસ કરવા મામલે વિપક્ષે હંગામો મચાવીને ચૂંટણીપંચની કામગીરીની નિંદા કરી હતી. હવે આ મામલે બિહારના મુખ્ય ચૂંટણી અધિકારીએ કોંગ્રેસના તમામ આક્ષેપોને ફગાવ્યાં છે. તેમજ કહ્યું છે કે, રાજ્યમાં […]

મલ્લિકાર્જુન ખડગેના હેલિકોપ્ટરની તપાસથી કોંગ્રેસ નારાજ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ દેશભરમાં સતત રેલીઓ કરી રહી છે. દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બિહારના સમસ્તીપુર અને મુઝફ્ફરપુરમાં રેલી કરી હતી. આ રેલી દરમિયાન તેમના હેલિકોપ્ટરનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું, જે બાદ કોંગ્રેસે ભાજપ પર ઘણા ગંભીર આરોપો લગાવ્યા હતા. ભાજપ પર આરોપ લગાવતા કોંગ્રેસે કહ્યું છે કે, ચૂંટણી અધિકારીઓ દ્વારા કોંગ્રેસ […]

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી પડી જતા ફરી એકવાર ઈજાગ્રસ્ત થયાં

નવી દિલ્હીઃ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર પહોંચ્યા હતા.  જ્યાં હેલિકોપ્ટરમાં સવાર થઈ રહ્યાં હતા ત્યારે આ દૂર્ઘટના બની હતી. તૃણમૂલ કોંગ્રેસ (TMC) સુપ્રીમો મમતા લપસીને હેલિકોપ્ટરની અંદર પડી ગયા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે […]

અયોધ્યા રામ મંદિર: આરતી દરમિયાન હેલિકોપ્ટરમાંથી ફૂલોની વર્ષા થશે

અયોધ્યા: થોડા સમય બાદ અયોધ્યા નગરીમાં શ્રી રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે. જેમાં આરતી દરમિયાન સેનાના હેલિકોપ્ટર પુષ્પવર્ષા કરશે. મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર, સેનાના હેલિકોપ્ટર અયોધ્યામાં ફૂલોની વર્ષા કરશે. પ્રાણ પ્રતિષ્ઠામાં રામ જન્મભૂમિ મંદિરમાં આરતી દરમિયાન 30 કલાકારો ભારતીય સંગીતનાં સાધનો વગાડશે. બધા મહેમાનોને ઘંટડીઓ આપવામાં આવશે, જે તેઓ આરતી દરમિયાન વગાડશે. એવું નોંધવામાં આવ્યું […]

દરિયાકાંઠા વિસ્તારમાં કોસ્ટગાર્ડ પણ એર ક્રાફ્ટ, જહાજ, ડોર્નિયર, હેલીકોપ્ટર સાથે તૈનાત

અમદાવાદઃ ગુજરાત તરફ વાવાઝોડુ આગળ વધી રહ્યું છે બીજી તરફ દરિયાકાંઠાના વિસ્તારોમાં તેની અસર પણ જોવા મળી રહી છે. હાલ દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યનું વહીવટી તંત્ર હાલ બચાવ કામગીરીમાં જોડાયું છે. દરમિયાન કોસ્ટગાર્ડ દ્વારા પણ સંભવિત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાકાંઠાઓ પર એર ક્રાફ્ટ, જહાજ, ડોર્નિયર, હેલીકોપ્ટર તૈનાત રાખ્યાં હોવાનું […]

અફઘાનિસ્તાન એરફોર્સનું હેલિકોપ્ટર પેટ્રોલિંગ દરમિયાન ક્રેશ

નવી દિલ્હીઃ તાલિબાન શાસિત અફઘાનિસ્તાન એરફોર્સનું એક હેલિકોપ્ટર પેટ્રોલિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ વિભાગના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટર ઉત્તરીય સમંગાન પ્રાંત નજીક પેટ્રોલિંગ દરમિયાન ક્રેશ થયું હતું. જેમાં હેલિકોપ્ટરમાં સવાર બે પાયલોટના મોત થયા હતા. સમગ્ર ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત થયાનું જાણવા મળે છે. આ ઘટનાની પુષ્ટિ […]

આત્મનિર્ભર ભારતઃ તુમાકુરુમાં HALની ફેક્ટરીમાં 20 વર્ષમાં 1000 જેટલા હેલિકોપ્ટરના ઉત્પાદનનું લક્ષ્યાંક

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી 6 ફેબ્રુઆરીના રોજ કર્ણાટકની મુલાકાત લેશે. પીએમ મોદી કર્ણાટકમાં કરોડોના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે. તુમાકુરુમાં નવનિર્મિત HAL હેલિકોપ્ટર ફેક્ટરીનું રાષ્ટ્રને લોકાર્પણ કરાશે. આ ફેક્ટરીમાં ઇન્ડસ્ટ્રી 4.0 ધોરણોનું મેન્યુફેક્ચરિંગ સેટઅપ ઉભું કરવામાં આવશે. આગામી 20 વર્ષમાં, HAL તુમાકુરુથી 3-15 ટનના વર્ગમાં 1000થી વધુ હેલિકોપ્ટરનું ઉત્પાદન કરવાની યોજના બનાવાઈ છે. આના પરિણામે પ્રદેશમાં […]

ભારતઃ પાંચ વર્ષમાં હેલિકોપ્ટર-વિમાન ક્રેશ દૂર્ઘટનામાં 50 જવાનો શહીદ થયા !

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 5 વર્ષમાં વિમાન દુર્ઘટનાઓમાં 50 બહાદુર જવાનોએ જીવ ગુમાવ્યો છે. બીજી તરફ આર્મી હેલિકોપ્ટરના ક્રેશની ઘટનાઓ અટકવાનું નામ નહીં લેતી હોય તેવુ લાગી રહ્યું છે. અરુણાચલ પ્રદેશના અપર સિયાંગ જિલ્લામાં તાજેતરમાં આર્મીનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. આ દૂર્ઘટનામાં ચાર જવાનો શહીદ થયા હતા. સેનાના પ્રવક્તાએ જણાવ્યું કે ચીનની સરહદથી લગભગ […]

અરૂણાચલ પ્રદેશમાં સેનાનું હેલિકોપ્ટર ક્રેશ

નવી દિલ્હીઃ અરૂણાચલ પ્રદેશના સિયાંગ જિલ્લામાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયાનું જાણવા મળે છે. આ બનાવની જાણ થતા તંત્ર દ્વારા તાત્કાલિક સર્વે અને બચાવની કામગીરી શરૂ કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર અરૂણાચલ પ્રદેશના ઉપરી સિયાંગ જિલ્લામાં સેનાનું એક હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. દુર્ઘટના તૂતિંગ હેડક્વાર્ટરથી લગભગ 25 કિમી દૂર સિંગિંગ ગામ પાસે સર્જાઈ હતી. […]

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ થયું, છ વ્યક્તિઓના મૃત્યુ

નવી દિલ્હીઃ કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશની ઘટના સર્જાઈ છે. આ અકસ્માતમાં છ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના કેદારનાથથી 2 કિલોમીટર દૂર ગરુડચટ્ટીમાં સર્જાઈ હોવાનું જાણવા મળે છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિઆદિત્યનાથ સિંઘિયા સહિતના રાજકીય આગેવાનોએ આ ઘટના અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. ખાનગી કંપનીના આ હેલિકોપ્ટરમાં છ લોકો હતા. આ અકસ્માતમાં પાયલોટ સહિત 6 લોકોના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code